By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    3 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    3 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    3 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભીમાણીએ કિન્નાખોરીથી કરેલી ભુલ નવા વી.સી.એ સુધારી ગુજરાતી ભવનના અધ્યક્ષપદે પુન: ડો.મનોજ જોશીની વરણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સિટી અપડૅટ

ભીમાણીએ કિન્નાખોરીથી કરેલી ભુલ નવા વી.સી.એ સુધારી ગુજરાતી ભવનના અધ્યક્ષપદે પુન: ડો.મનોજ જોશીની વરણી

agragujaratnews
Last updated: 2023/11/09 at 12:45 PM
2 years ago
Share
ભીમાણીએ કિન્નાખોરીથી કરેલી ભુલ નવા વી.સી.એ સુધારી ગુજરાતી ભવનના અધ્યક્ષપદે પુન: ડો.મનોજ જોશીની વરણી
SHARE

ભીમાણીએ કિન્નાખોરીથી કરેલી ભુલ નવા વી.સી.એ સુધારી

અગ્ર ગુજરાત,રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પદે રહી ચુકેલા ડો.ગિરીશ ભીમાણીએ કિન્નાખોરીથી અનેક પગલાં લીધા હતાં. જેમાં કવિતા લખવાના ગુનામાં સૌરાષ્ટ્ર યુનિ.ના ગુજરાતી ભવનના અધ્યક્ષને સસ્પેન્ડ કરી તેમની નોકરી લઇ લેવાના પ્રયાસ કર્યા હતાં. તેમના જ સતાકાળમાં ભીમાણીએ મનોજ જોશીને ફરજ ઉપર તો પરત લેવા પડયા હતાં.પરંતુ તેમનું ગુજરાતી ભવનના અધ્યક્ષપદ તો ધરાર નહોતું આપ્યુ. બાદમાં ડો.ભીમાણીની યુનિ.માંથી જ વિદાય થઇ ગઇ. પરંતુ તેમણે કરેલી ભુલ સુધારવાનું કામ નવા કુલપતિ ડો.નિલામ્બરી દવેના શિરે આવ્યુ અને તેમણે આ ભુલ સુધારી લીધી છે.
ગઇ કાલે સૌરાષ્ટ્ર યુનિ.ના ગુજરાતી ભવનના વડા તરીકે ડો.મનોજ જોશીને પુન: નિયુકત કરી દેવાયા છે. આ પગલાંને સૌરાષ્ટ્ર યુનિ.ના તમામ ભવનના વડા અને પ્રાધ્યાપકો સહિત શિક્ષણ આલમમાં આવકારવામાં આવ્યુ છે.
અત્રે એ યાદ આપવું જરૂરી છે કે ડો.ભીમાણીએ લીધેલા અવિચારી પગલાંથી પદ્મશ્રી ગુણવંત શાહ,વરિષ્ઠ લેખક કવિ અનિલ જોશી સહિતનાએ ઝાટકણી કાઢી હતી. ખુદ ભાજપના અને સંઘના અગ્રણીઓ પણ ડો.ભીમાણીના નિરંકુશ સતાપ્રદર્શનથી નારાજ ચાલતાં હતાં. આ કારણે જ તેમને કુલપતિ પદેથી દૂર કરી ડો.નિલામ્બરીબેન દવેને કુલપતિપદનો કામચલાઉ ચાર્જ સોંપાયો છે. ટુંક સમયમાં નવા કુલપતિ માટે સર્ચ કમિટિની બેઠક મળશે. બાદમા યુનિ.ને કાયમી કુલપતિ મળશે.

Contents
ભીમાણીએ કિન્નાખોરીથી કરેલી ભુલ નવા વી.સી.એ સુધારીયુનિ.ના રજીસ્ટ્રાર ડો.હરિશ રૂપારેલિયા રાજીનામુ આપવા માગે છે

યુનિ.ના રજીસ્ટ્રાર ડો.હરિશ રૂપારેલિયા રાજીનામુ આપવા માગે છે

સ્વગૃહે મનપામાં સળંગ નોકરીના વધુ લાભ હોવાથી પદત્યાગ માટે કુલપતિને પત્ર લખ્યો

 

અગ્ર ગુજરાત,રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાંથી સૌરાષ્ટ્ર યુનિ.ના રજીસ્ટ્રાર પદેનોકરીમા ગયેલા ડો.હરિશ રૂપારેલિયાને હવે સૌરાષ્ટ્ર યુનિ.માં આગળ નોકરી કરવી નથી. તેમણે કુલપતિ ડો.નિલામ્બરીબેન દવેને એક પત્ર પાઠવી યુનિ.ના રજીસ્ટ્રાપદેથી તેમને મુકત કરવા માગણી કરી છે. સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકામાં પણ તેમણે પોતાની જુની નોકરી સળંગ ગણી એ જ પદે નોકરીએ સ્વીકારી લેવા માગણી કરી છે.
આ અંગે ડો. રૂપારેલિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ હતું કે સૌરાષ્ટ્ર યુનિ.મા તેમની રજીસ્ટ્રારપદની નોકરી છે એ મનપાની મારી ર૭ વર્ષની સળંગ નોકરી ગણવામાં નથી આવતી. આ ઉપરાંત રજીસ્ટ્રાર પદનો ગાળો પાંચ વર્ષનો ગણવામાં આવે છે. આ કારણે સળંગ નોકરી અને સ્વૈચ્છીક નિવૃતિ સહિતના લાભ અને પગારના લાભાલાભ જોતાં સૌરાષ્ટ્ર યુનિ.માં કામ કરવાને બદલે મને મનપામાં સળંગ નોકરી કરવી યોગ્ય લાગતાં મેં આ નિર્ણય લીધો છે.
યુનિ.ના નિષ્ણાતોના મતે સૌરાષ્ટ્ર યુનિ.ના રજીસ્ટ્રારનું પદ ખાસ કુશળતાં ધરાવતું અને મોટા વોલ્યુમનું કામ અને નિર્ણય પ્રકિયા લેતું પદ છે. આથી તેને માટે આઇએએસ કે એ કક્ષાના અધિકારી અને શૈક્ષણીક બેકગ્રાઉન્ડ ધરાવતાં તજજ્ઞની જરૂર પડે છે. ડો. રુપારેલિયા જુદા પ્રકારનો વહિવટી અનુભવ ધરાવે છે.
આમ સૌરાષ્ટ્ર યુનિ. માટે ફરી એક વખત રજીસ્ટ્રારની નિયુકિત પેચીદો પ્રશ્ન બનશે. ભવિષ્યમા આ પદ ઉપર મનપામાં જેમ આઇ.એ.એસ. કે એ કક્ષાના અધિકારી મૂકવામાં આવે છે એ અંગે વિચારણા થઇ શકે છે.

 

You Might Also Like

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોએ સોમનાથ મંદિર ખાતે સમૂહ સ્મૃતિ તસવીર સાથે સામૂહિક દર્શન કર્યા

રાજુ ફૂડ કોર્ટ, જલારામ બેકરી, ફોજી રેસ્ટોરન્ટ દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામને લઈને કરાયા સીલ

પ્રકૃતિ પ્રેમ પ્રગટ કરતાં યુવાનો : ખોડલધામ યુવા સમિતિ દ્વારા વન સ્વચ્છતા, વન શિબિર યોજાઈ

મચ્છર જન્ય રોગચાળો વધતા અંતે કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા કામગીરી હાથ ધરાઇ

રાજકોટના શહેરી વિકાસ માટે દિલ્હી ખાતે આજ થી બે દિવસીય  વર્કશોપ નું આયોજન કરાયું.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : ફેફસાનું કેન્સર, ફક્ત ધ્રૂમ્રપાન નહીં આ બાબતો પણ હોઈ શકે કેન્સરનું કારણ, જાણો
હેલ્થ

Health News : ફેફસાનું કેન્સર, ફક્ત ધ્રૂમ્રપાન નહીં આ બાબતો પણ હોઈ શકે કેન્સરનું કારણ, જાણો

By 1 day ago
Health : માત્ર ખાંડ નહીં આ વસ્તુઓ પણ ડાયાબિટીના દર્દીઓ માટે છે ઝેર સમાન
Health News : હાર્ટ પર દબાણ અને શ્વાસ ચઢવો, હોઈ શકે હાર્ટએટેકનું લક્ષણ, એકલા હોવ તો જોખમ ટાળવા આ કામ જરૂર કરો
Health: હાથ કે પગમાં થતા દુખાવા સાથે જોડાયેલી છે આ ખતરનાક બીમારી, જાણો લક્ષણો
Junk Food Addiction: આ મીઠી અને ખારી વસ્તુઓનું વ્યસન દારૂથી ઓછું નથી, નવા સંશોધનમાં થયો ખુલાસો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?