જેતપુરમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને ૩ માસ માટે કરાયો 'હદપાર' ઉદ્યોગનગર પોલીસની કાર્યવાહી: રાજકોટ ગ્રામ્ય, શહેર સહિત ૪ જિલ્લામાંથી બહાર રહેવા આદેશ અગ્ર ગુજરાત, જેતપુર…
મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક મઘ્યપ્રદેશના જબલપુરમાં સર્જાયેલી ક્રુઝ દુર્ઘટના બાદ એક તસ્વીર વાઈરલ થઈ છે આ તસ્વીરે સૌ કોઈના દિલને…
૧ મે..ગુજરાતનો ગૌરવ દિવસ : સંઘર્ષથી સર્જાયેલું રાજ્ય, ઓળખથી ઊભેલું ગૌરવ 1 મે 1960, ગુજરાતના જન્મનો ઐતિહાસિક ક્ષણ ગણાય છે ; બ્રિટિશ યુગથી બોમ્બે સ્ટેટ…
ધોરાજીમાં પૂર્વ ધારાસભ્યના કાર્યાલયની બાજુનાં પ્લોટમાં આગ ભભૂકી ઉઠી ફાયર વિભાગે પાણીમારો ચલાવી આગ બુઝાવી : જાનહાની ટળી અગ્ર ગુજરાત, ધોરાજી ધોરાજીમાં સ્ટેશન રોડ…
મહુવાના સુપ્રસિદ્ધ ભગુડા મોંગલધામ ખાતે ૩૦ માં પરમ ઉત્સવની ઉજવણી કરાઇ હજારોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડ્યું અગ્ર ગુજરાત, રાજુલા ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ભગુડા…
ડોલર ડગમગે, સોનું ચમકે RBI વિદેશમાંથી 104 ટન ગોલ્ડ પાછું લાવ્યું યુદ્ધ, વેપાર તણાવ અને ડોલરની અસ્થિરતા વચ્ચે દેશો સોનાને ‘સેફ હેવન’ તરીકે અપનાવી રહ્યા…
RMC યોગ સેન્ટર દ્વારા 9 વર્ષ પૂર્ણ થતા કાલે ઉજવણી…
શ્રી આઇધામ અને ચારણીયા સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા ભવ્ય…
સુરતના અંત્રોલી ગામે વિશાળ જગ્યામાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ મંદિર…
ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી ઘરની ઓસરીમાં રમતી બાળકીને જડબાથી દબોચી ખેતરમાં લઈ…
રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો કોંગ્રેસનો ગઢ ગણાતો વોર્ડ નં.૧૫માં પેનલ તોડવામાં ભાજપને સફળતા : લડાયક નેતા તરીકે…
અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી અમદાવાદમાં મતગણતરી દરમિયાન એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઝપાઝપીનો માહોલ સર્જાયો હતો. મતગણતરી…
નો-રીપીટની વચ્ચે સિલેક્ટિવ રીપીટ રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી પૂર્વ મેયરથી લઈ દંડક સુધીના દિગ્ગજો બહાર, 22…
મહિલાઓએ ઘર ખર્ચ માંથી બચાવેલ મૂડીનો ઉપયોગ ગણપતિ સ્થાપનમાં કર્યો. ગણપતિ ઉત્સવના…
હેન્ડરાઇટિંગ એક્સપર્ટ એ પણ તેના રાઇટીંગની કરી છે પ્રશંસા પ્રકૃતિએ તેના અનોખા…
આયુર્વેદ અનુસાર, દરેક આંગળી પાંચ તત્વોમાંથી એકનું પ્રતિનિધિત્વ કરે છે ભારતીય ભોજન…
અવની પેરાલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની પેરિસ પેરાલિમ્પિક્સના…
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનીવર્સીટી, તરઘડીયા ખાતે આજ રોજ “એક પેડ…
વિશ્વને અચરજ થાય એવી ઘણા પડકારો ચૂંટણી પંચ પાર પાડે છે !…
નવી સરકારના એજન્ડામાં ૧૦ મુદ્દાનો કાર્યક્રમ : ભવિષ્યનું ભારત ઘડશે વકફ બોર્ડ…
લોકસભાની ચૂંટણી જાહેર થયાને ૧૮ દિવસ થયા છતાં હજુ રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર…
રર જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સમયે ઉઠેલો પ્રચંડ ઉત્સાહ આજે…
ભારતિય જનતા પાર્ટીના તામિલનાડુના પ્રદેશ પ્રમુખની દેશભરમાં ચર્ચા છે કે.અન્નામલાઇ. ઉમર 3૯…
સોમનાથમાં દૂધિયા બાપા નાગદેવતા દેવસ્થાનનું રાત્રીના ડીમોલેશનથી વિવાદ સર્જાયો રેવન્યુ તંત્રની ડીમોલેશનની કાર્યવાહી સામે ભાવિકો-લોકોમાં રોષ પ્રવર્તેલ કલેક્ટરએ દોડી આવીને તંત્રની ભૂલનો સ્વીકાર…
બાંટવા નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય વિરૂધ્ધ ટીપ્પણી કરનારને પાઇપથી ફટકાર્યા ભાજપના જ કાર્યકરો પર હૂમલો થતાં સમગ્ર સોરઠ પંથકમાં ચકચાર જાગી : હુમલાખોરો વિરૂધ્ધ પોલીસમાં…
જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામમાં ૧૫૦ કરોડથી વધુનો થયેલો ખૂલ્લો ભ્રષ્ટાચાર ભાજપના જ કાર્યકર દ્વારા કરાયેલી RTIમાં ખૂલાસો થયાના આક્ષેપ : રજૂઆત કરવા છતા તંત્રના આંખ…
વેરાવળના દેદાના કમ્પાઉન્ડરનો પુત્ર ડોક્ટર બન્યો વેરાવળ તાલુકાના દેદા ગામના ડૉ. મિહિર જોરા એ MBBSની ડિગ્રી PDU સરકારી મેડિકલ કોલેજ રાજકોટ માંથી મેળવી અને…
RMC યોગ સેન્ટર દ્વારા 9 વર્ષ પૂર્ણ થતા કાલે ઉજવણી કરાશે સાંસ્કૃતિક સહિતનાં કાર્યક્રમોનું આયોજન અગ્ર ગુજરાત, રાજકોટ રેસકોર્ષ ખાતે તદન નિસ્વાર્થ ભાવે નિશુલ્ક…
એશિઝ સીરિઝ હાલમાં તેના મધ્યમાં છે.પ્રથમ ત્રણ ટેસ્ટ રમાઈ ચૂકી છે.અને ઓસ્ટ્રેલિયાએ સીરિઝ પર નિયંત્રણ…
રોહિત શર્મા હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. ભારત અને ન્યુઝીલેન્ડ આગામી મહિને ત્રણ મેચની ODI…
શ્રેયસ ઐયર હાલમાં ભારતીય ટીમનો ભાગ નથી. ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની ODI સિરીઝ દરમિયાન તેને…
શિયાળામાં આરોગ્ય તંદુરસ્ત રાખવા પૌષ્ટીક ખોરાક લઈએ છીએ. આ દિવસોમાં લોકો સૌથી…
શિયાળામાં શરીરને ઉર્જા મળે તેવા ખોરાક લોકો ખાતા હોય છે. ઠંડીમાં શરીરમાં…
મધ ત્વચાને સ્વચ્છ, મુલાયમ અને ચમકદાર રાખવામાં મદદ કરે છે. ઘરગુથ્થુ ઉપાય…
શિયાળામાં લોકોને ભૂખ વધુ લાગે છે. બાળકો ભૂખ લાગે તો પેકેડ ફૂડ…
કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ…
ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ' નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે સમગ્ર…
દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની…
અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ પાલિતાણા પરચાની નહી, મારી…
સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ ખોટા માણસની શરણાગતિ સફળ નથી થતી પ્રભુ આપણને પ્રાણાધિક પ્રેમ કરે એ માટે ‘માનસ’માં એક ફોર્મ્યુલા છે સૂર્ય જ્ઞાનનું…
Sign in to your account
