By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health News : વરસાદમાં કોલેરા બીમારીના પ્રકોપ, જાણો આ ગંભીર બીમારીના લક્ષણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health News : વરસાદમાં કોલેરા બીમારીના પ્રકોપ, જાણો આ ગંભીર બીમારીના લક્ષણો

Last updated: 2025/06/18 at 4:22 PM
9 months ago
Share
Health News : વરસાદમાં કોલેરા બીમારીના પ્રકોપ, જાણો આ ગંભીર બીમારીના લક્ષણો
SHARE

ભારત પર અત્યારે કોરોના વાયરસ બાદ વધુ એક ગંભીર બીમારીએ કહેર મચાવ્યો છે. ઓડિશામાં કોલેરા બીમારીથી 11 લોકોના મોત થયા. કોલેરાથી લોકોના મોતના આંકડો આગામી સમયમાં વધે તેવી સંભાવના કારણ કે સંક્રમિતોની સંખ્યા 2000ને પાર થઈ છે. દરમિયાન આરોગ્ય વિભાગ સતર્ક થતા રાજ્યના 30 જિલ્લાઓમાં એલર્ટ જારી ટેસ્ટિંગ કામગીરી હાથ ધરાઈ છે. દેશમાં કોરોના બાદ કોલેરા બીમારી ફરી માથું ઉચકી રહી છે. આવી સ્થિતિમાં કોલેરા બીમારી શું છે અને આ બીમારી થતા પહેલા પ્રારંભમાં કયા લક્ષણો દેખાય છે તે જાણીએ.

શેનાથી ફેલાય છે કોલેરા

વર્ષ 2019 અને વર્ષ 202માં લોકોએ કોરોનાનો મહાપ્રકોપ જોયો હતો. આ સમયે અનેક લોકો બીમારીના કારણે મોત થયા હતા હવે ફરી પાછા કોરોના જેવી ગંભીર બીમારીએ કહેર મચાવ્યો છે. કોલેરા બીમારી બેકટેરિયાથી થતી બીમારી છે. Vibrio cholerae નામના બેક્ટેરિયાથી આ બીમારી ફેલાય છે. દર્દીને સમયસર આ બીમારીમાં સારવાર ના મળે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. 

કોલેરા બીમારીના લક્ષણ

કોલેરા એટલે ઝાડા. કોલેરા કે જે સ્વચ્છતા સંબંધિત સમસ્યા છે. આ બીમારી પાણી અને ખોરાક મારફતે ફેલાય છે. આ રોગનું મુખ્ય લક્ષણ છે ઊધરસ થવી અને પાણી જેવા ડાયેરિયા થવા. કેટલીક વખતા ડાયરેયિા થવાની સમસ્યાને આપણે સામાન્ય માનીએ છીએ. પરંતુ હકીકતમાં તે કોઈ ઇન્ફેકસનના કારણે થાય છે. પાણી જેવા ડાયરિયા થવાથી દર્દીના શરીરમાં પાણી ઘટી જાય છે. જેના કારણે દર્દીના શરીરમાંથી જરૂરી વિટામિન અને પોષકતત્ત્વો ઘટી જતા ગંભીર સમસ્યા સર્જાય છે. પાણી જેવા ડાયરિયા થવા એ કોલેરાનું લક્ષણ હોઈ શકે છે. ખાસ કરીને ચોમાસા જેવી ઋતુમાં બેક્ટેરિયાથી થતી બીમારીનું જોખમ રહે છે.

કોલેરા જીવલેણ સાબિત થઈ શકે

કોલેરના આ પ્રારંભિક લક્ષણો દેખાય ત્યારે તેની સારવાર કરવી જોઈએ. કોલેરાના દર્દીને ઝાડા એટલા બધા થાય છે કે દર્દીના શરીરમાં પોષણના અભાવ સાથે, ડિહાઇડ્રેશન પણ થાય છે. ક્યારેક ખૂબ જ ગંભીર કોલેરાના કિસ્સામાં, દર્દીને ઉલટી પણ થવા લાગે છે.  આ બીમારીના દર્દી યોગ્ય સારવાર ના અભાવે કેટલીક વખત મોત થવા સુધી બાબત પહોંચી શકે છે. 

કેવી રીતે ફેલાય છે કોલેરાની બીમારી

જો કોઈ વ્યક્તિ એવું પાણી પીવે કે જેમાં કોલેરાના બેક્ટેરિયા હોય, તો તેને બીમારી થઈ શકે છે. તેમજ બીમાર વ્યક્તિના મળમૂત્રના સંપર્કમાં આવતા ઇન્ફેકસન લાગી શકી છે. તેમજ હાથ ધોયા વિના કે અશુદ્ધ ખોરાક અને પાણીને સ્પર્શ કરવામાં આવે જેમાં કોલેરાના બેક્ટેરિયા હોય તો વ્યક્તિને સંક્રમણ થવાનું જોખમ રહે છે. આ ઉપરાંત અપરેક્ષિત હાઈજીન અને ગંદકીથી ભરેલા પરિસ્થિતિઓમાં કોલેરાનો વાયરસ ફેલાવાનું જોખમ રહે છે. વરસાદી સિઝનમાં અનેક સ્થાનો પર સ્વચ્છતા બાબતે ધ્યાન રાખવામાં આવતું નથી. વિશેષ કરીને આ સમયમાં ટોયલેટની યોગ્ય સફાઈ કરવી જોઈએ.

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
રાજકોટ

 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન

Editor By Editor 5 days ago
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?