By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    23 minutes ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    1 hour ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    2 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    3 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: INDIGO ફ્લાઈટ કેન્સલ થવાને કારણે ફસાયેલા મુસાફરો માટે ૨ વિમાનો રવાના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

INDIGO ફ્લાઈટ કેન્સલ થવાને કારણે ફસાયેલા મુસાફરો માટે ૨ વિમાનો રવાના

AgraGujarat Rajkot
Last updated: 2024/12/15 at 1:24 PM
6 months ago
Share
INDIGO ફ્લાઈટ કેન્સલ થવાને કારણે ફસાયેલા મુસાફરો માટે ૨  વિમાનો રવાના
SHARE

તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં 400 મુસાફરો ખરાબ રીતે ફસાયા હતા. ઇસ્તંબુલથી દિલ્હી અને મુંબઈ આવતી ફ્લાઈટ અચાનક કોઈ કારણ વગર સ્થગિત કરી દેવામાં આવી હતી. બંને વિમાનોએ બીજા દિવસે એટલે કે 12 કલાક બાદ ઈસ્તાંબુલથી ઉડાન ભરી હતી. આ દરમિયાન એરપોર્ટ પર પહોંચેલા દિલ્હી અને મુંબઈ આવતા 400 મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ઘણા મુસાફરોએ સોશિયલ મીડિયા પર એરલાઇન વિરુદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.

ઈસ્તંબુલથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ નં 6E12 અને ઇસ્તંબુલ મુંબઈ જતી ફ્લાઈટ નં 6E18 બુધવારે રાત્રે ઉપડવાની હતી. પહેલા ફ્લાઇટને ૧ કલાક મોડી કરવામાં આવી. તે પછી ફરી જાહેરાત કરવામાં આવી કે ફ્લાઇટ ૧૨ કલાક પછી એટલે કે બીજા દિવસે બપોરે ઉપડશે. ત્યારે ફ્લાઇટ કેમ મોડી પડી? તેની જાણ મુસાફરોને કરવામાં આવી નહોતી. તો ઈન્ડિગોમાંથી તેમને ન તો ખાવા માટે કંઈ આપવામાં આવ્યું કે ન તો રહેવા માટેની જગ્યા. તમામ મુસાફરો બીજા દિવસ બપોર ૧.૩૦ કલાક સુધી એરપોર્ટ પર બેઠા રહ્યા. આવી સ્થિતિમાં મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

મુસાફરોએ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો.

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે એક મુસાફરે લખ્યું કે ઇસ્તંબુલથી દિલ્હી જતી ઈન્ડિગો 6E ફ્લાઈટના 500 મુસાફરો એરપોર્ટ પર બેઠા હતા. ફ્લાઇટનો વાસ્તવિક ટેક-ઓફ સમય 08:10 વાગ્યાનો હતો. તે બીજા દિવસે બપોરે 1:30 સુધી ફરીથી ડીલે કરવામાં આવી છે. મુસાફરો સાથે વ્યવહાર કરવાની આ શું રીત છે? પોસ્ટ શેર કરતી વખતે બીજા એક મુસાફરે કહ્યું કે, ઈન્ડિગો તરફથી અનેક વાર પૂછવા છતાં કોઈ પ્રતિક્રિયા મળી રહી નથી. શું આ રીતે એરલાઇન ચલાવો છો? ઇંડિગો એરલાઇન દ્વારા કોઈ પ્રત્યુતયર ના અપાતા મુસાફરો રોષે ભરાયા હતા.

ઈન્ડિગોએ સંપર્ક કર્યો ન હતો

ઈન્ડિગો પર સવાલ ઉઠાવતા અન્ય પેસેન્જરે લખ્યું કે, પહેલા ફ્લાઈટને બે વાર ૧-૧ કલાક માટે મોડી કરવામાં આવી હતી. બાદમાં જાણવા મળ્યું કે ફ્લાઇટ ૧૨ કલાક પછી ૧૩.૩૦ એ ઉપડશે. આ સમયગાળા દરમિયાન, ઈન્ડિગોએ મુસાફરો માટે રહેવાની કે ભોજન જેવી કોઈ વ્યવસ્થા પર ધ્યાન આપ્યું ન હતું. ઉપરાંત ઈન્ડિગોના સ્ટાફ દ્વારા મુસાફરો સાથે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી.

અસુવિધા બાદ ઈન્ડિગોએ સ્પષ્ટતા આપી હતી

ઈન્ડિગોએ શુક્રવારે રાત્રે મુસાફરોનો ગુસ્સો જોઈને આ મામલે મૌન તોડ્યું હતું. ઈન્ડિગોએ જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીને કારણે ઇસ્તંબુલથી મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ્સ મોડી પડી હતી. અમે મુસાફરોને નાસ્તો અને રહેવાની વ્યવસ્થા પૂરી પાડવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. મુસાફરોને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.

You Might Also Like

PM Modi Cyprus Visit: આ યુદ્ધનો યુગ નથી, બોલ્યા PM Modi

PM Modi Cyprus Visit: પીએમ મોદીને સાઇપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન

World Yoga Day 2025: યોગ કરતા સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

Iranમાં 406, ઈઝરાયલમાં 16 લોકો મોત, 72 કલાકના યુદ્ધમાં કોને કેટલું નુકસાન?

Lufthansa Airline : જર્મની પરત ફરી ફ્લાઇટ, હૈદરાબાદમાં લેન્ડિંગની ન મળી પરમિશન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
સ્પોર્ટ્સ

Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર

By 18 hours ago
Cricketમાં આ દિવસથી લાગુ થશે નવો નિયમ, તારીખ આવી સામે
પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા
WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
Denmarkમાં અમેરિકી મિલિટ્રી બેઝ બનાવવા માટેના બિલને સંસદમાં મળી મંજૂરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?