By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    38 minutes ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળમાં અડધા કરોડની પ્રીમોન્સૂનની કામગીરી પછી પણ 25 હજાર લોકો નર્કગારમાં રહેવા મજબુર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથગુજરાતન્યૂઝ

વેરાવળમાં અડધા કરોડની પ્રીમોન્સૂનની કામગીરી પછી પણ 25 હજાર લોકો નર્કગારમાં રહેવા મજબુર

agragujaratnews
Last updated: 2024/06/28 at 5:21 PM
12 months ago
Share
વેરાવળમાં અડધા કરોડની પ્રીમોન્સૂનની કામગીરી પછી પણ 25 હજાર લોકો નર્કગારમાં રહેવા મજબુર
SHARE

પાલીકાની પ્રીમોન્સૂનની કામગીરી કાગળ પર થઈ હોવાની સાબિતી આપતી પ્ર.પાટણની પાંચેક સોસાયટીઓની હાલત

પાંચેય સોસાયટીના રહીશોમાં પાલીકા તંત્ર અને પદાધિકારીઓ સામે ભારે રોષ

વેરાવળના પ્રભાસપાટણ વિસ્તારની પાંચેક સોસાયટીમાં રહેતા 25 હજારથી વધુ લોકો પાલીકા તંત્રના પાપે નર્કગાર જેવી પરિસ્થિતિમાં રહેવા મજબુર બન્યા છે. તો આ પાંચેય સોસાયટીની મુખ્ય ગટરની સફાઈ પ્રીમોન્સૂન કામગીરી અંતર્ગત કરાઈ હોવાનો પાલીકા દાવો કરી રહ્યુ છે. જયારે વાસ્તવિક આ ગટર આજે પણ જામ જેવી પરિસ્થિતિમાં જોવા મળે છે. જે પાલીકાની પ્રીમોન્સૂન કામગીરી કાગળ પર થતી હોવાની પ્રતિતિ લોકોને કરાવી રહી છે.

Contents
પાલીકાની પ્રીમોન્સૂનની કામગીરી કાગળ પર થઈ હોવાની સાબિતી આપતી પ્ર.પાટણની પાંચેક સોસાયટીઓની હાલતપાંચેય સોસાયટીના રહીશોમાં પાલીકા તંત્ર અને પદાધિકારીઓ સામે ભારે રોષ

પ્રભાસપાટણના ગુલાબ નગર, શાંતિનગર સહિત પાંચથી વધુ સોસાયટી વિસ્તારમાં 25 હજારથી વધુ નાગરીકો વસવાટ કરે છે. આ તમામ વિસ્તારોની જ્યારે અમોએ મુલાકાત લીધી ત્યારે પાલિકા તંત્ર દ્વારા કરાયેલ પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓનો પર્દાફાશ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળતા હતા. ત્યારે આ વિસ્તારની નર્કગાર પરિસ્થિતિ અંગે સ્થાનીક નૂરભાઈ ગોવાલ, આસિફ ગોહેલ, અસરફભાઈ ગોહેલ, આમદભાઈ ભાદરકા, મમદભાઈ મોઠિયાના જણાવ્યા મુજબ અમારી સોસાયટીઓની પાણીના નિકાલ માટેની મુખ્ય ગટર આજે પણ ગંદકી ખડબદતી જામ હાલતમાં છે. જો કે પાલિકા તંત્ર દાવો કરી રહ્યુ છે કે પ્રીમોન્સૂન કામગીરી અંતર્ગત આ ગટરની સફાઈ કરી છે પરંતુ આ ગટરની સ્થિતિ જ કહી રહી છે કે પાલિકા તંત્રએ કામગીરી તો કરી છે પરંતુ માત્ર કાગળ પર કરી છે. આ મુખ્ય ગટરની યોગ્ય સફાઈ ન થવાને કારણે અહીં વરસાદી પાણીનો નિકાલ થતું નથી અને સામાન્ય વરસાદમાં પણ ગટરના પાણી ઉભરાઈને રસ્તા પર ભરાય જાય છે. આ ગંદા પાણી બે-ત્રણ દિવસ સુધી રોડ પર યથાવત રહેતા હોવાથી બાળકોને સ્કુલે, મહિલાઓ અને લોકો કામકાજ અર્થે ઘરની બહાર નીકળે ત્યારે ફરજીયાત ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. આ મુશ્કેલી આજકાલની નહીં વર્ષો જુની હોવા છતાં તેનો કોઈ ઉકેલ પાલીકા લાવતું ન હોવાથી હજારો લોકોને નર્કગાર જેવી સ્થિતિમાં પાલીકાના પાપે રહેવા મજબુર છે. અમારી સોસાયટીના વિસ્તારો લાવરીશ હોય તેવો અહેસાસ લોકોને થઈ રહ્યો હોવા છતાં પાલીકા તંત્રના પેટનું પાણી હલી રહ્યુ નથી.

આ અંગે ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ આ સોસાયટી વિસ્તારો ની મુખ્ય ગટરની ખુબ સારી સફાઈ કર્યાનો દાવો કર્યો હતો. જેથી આ વિસ્તારની ગટર હજુ પણ જામ હોવાનું જણાવતા બચાવની મુદ્રામાં આવીને કહેલ કે, કામગીરી હજુ ચાલુ છે અને જો વધુ પાણી ભરાવાની સ્થિતિ સર્જાશે તો ચાલુ વરસાદે પણ કામગીરી કરીશુ. આમ પાલીકાના મુખ્ય અધિકારી જ કામગીરીની હવામાં વાતો કરતા હોય તેવા જવાબો આપી રહ્યા છે જેથી સમજી શકાય કે શહેરમાં કેવી પ્રીમોન્સૂન કામગીરી થઈ હશે.

અત્રે નોંધનીય છે કે, પાલિકા તંત્ર દ્વારા 50 લાખથી વધુના ખર્ચે પ્રીમોનસુન કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ પ્રતિવર્ષની જેમ આ વખતે પણ પ્રિમોન્સૂન કામગીરી ભ્રષ્ટાચારનું જ મોટું માધ્યમ હોય તેમ માત્ર કાગળ ઉપર કામગીરી થતી હોવાનો પુરાવો પ્રભાસપાટણમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે અહીંના સ્થાનિક ને નર્કાગારમાંથી કયારે છુટકારો મળશે તે જોવું રહ્યું.

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?
સ્પોર્ટ્સ

WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?

By 6 days ago
Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
WTC Final 2025 માટે સાઉથ આફ્રિકા ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક
Raja Raghuvanshiની હત્યાના આરોપીઓ ઉપર ઈન્દોર એરપોર્ટ પર હુમલો
WTC ફાઈનલમાં પિચ કોને કરશે મદદ? બેટ્સમેન કે બોલરો કોણ મચાવશે ધૂમ?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?