By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    37 minutes ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    2 hours ago
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    3 hours ago
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    4 hours ago
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ૪૦ ટકા લોકોને હવે લોકશાહિમાંથી રસ ઉડી ગયો છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

૪૦ ટકા લોકોને હવે લોકશાહિમાંથી રસ ઉડી ગયો છે

agragujaratnews
Last updated: 2024/05/08 at 7:32 PM
1 year ago
Share
૪૦ ટકા લોકોને હવે લોકશાહિમાંથી રસ ઉડી ગયો છે
SHARE

રાજકિય પક્ષો,ચૂંટણી પંચ,ન્યાયતંત્ર અને પોલીસી મેકર પ્રજા વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ

ગુજરાતમાં સરેરાશ ૫૯.૪૯ ટકા મતદાન :અમરેલીમાં સૌથી કંગાળ ૪૯ .રર ટકા તથા રાજકોટકમાં પ૯.૬૦ ટકા કંગાળ નબળુ વોટીંગ

જીસકા ડર થા વો હિ બાત હો ગઇ. અંતે ગુજરાતમાં લોકસભાની રપ બેઠક ઉપર ગઇ કાલે તારીખ ૭ મેના રોજ મતદાન થઇ ગયુ. મતદાન પૂર્વે જ કંગાળ મતદાન થવાની સહુને આશંકા હતી.ગુજરાતનું સરેરાશ મતદાન પ૯.૪૯ ટકા થયુ. ચૂંટણી પંચે રાત્રે સાડા બાર વાગ્યે જ મતદાનના ફાઇનલ આંકડા જાહેર કરી દીધા. ગુજરાતમાં સહુથી ઓછુ મતદાન અમરેલીમાં માત્ર ૪૯.રર ટકા નોંધાયુ છે. સહુથી વધુ મતદાન વલસાડમાં ૭ર.ર૪ ટકા નોંધાયુ છે. ઓછા મતદાન માટે ગરમી ઉપર માટલું ફોડવામાં આવે છે. પરંતુ સત્ય હકિકત એ છે કે ગુજરાતમાં ૪૦ ટકા લોકોને હવે લોકશાહિની આ પ્રણાલી અને ખાસ તો મતદાન પ્રક્રિયા ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. આ માટે પ્રજા બીજો વિકલ્પ ન શોધે ત્યાં સુધી સહુથી વધુ જવાબદાર પોતે જ છે. હાલમાં તમારી પાસે વૈકલ્પિક સિસ્ટમ ન હોય ત્યાં સુધી આ સિસ્ટમમાં રહીને જ તમારા મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકયત: પરિવર્તન કરવું જોઇએ.

Contents
રાજકિય પક્ષો,ચૂંટણી પંચ,ન્યાયતંત્ર અને પોલીસી મેકર પ્રજા વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળગુજરાતમાં સરેરાશ ૫૯.૪૯ ટકા મતદાન :અમરેલીમાં સૌથી કંગાળ ૪૯ .રર ટકા તથા રાજકોટકમાં પ૯.૬૦ ટકા કંગાળ નબળુ વોટીંગ

જો કે, પ્રજા બચ્ચાડી એકલી જ જવાબદાર નથી. ઓછા મતદાન માટે અવિશ્વાસના દાયરામાં આવી ચુકેલા ચૂંટણી પંચને અને તેના વર્તમાન ટોચના અધિકારીથી સ્થાનિક ઇ.સી.ને સરખા ભાગે જવાબદાર ગણી શકાય. તેઓ પ્રજાભીમુખ ચૂંટણી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું ચુકયા છે. તેને બદલે તેમણે સતાભિમુખ ચૂંટણી વ્યવસ્થા તંત્રને પનપવા દીધુ. ગુજરાતમાં સુરતમાં ચૂંટણી જ ન થઇ તેને માટે સૌથી મોટી જવાબદારી ચૂંટણી તંત્રની છે. ૧૮ લાખ મતદારોના મતદાનના અધિકાર ઉપર તરાપ મારવી એ લોકશાહિનું નિર્મમ ખૂન છે. તેના ભાગીદારોમાં સતાધારી ભાજપ પક્ષ પ્રથમ તકસીરવાન છે. જયારે બીજા નંબરે વિરોધ પક્ષ કોંગ્રેસની બેદરકારી,ભોળપણ,મેળાપીપણુ જે કહો તે જવાબદાર રહયુ. આવી તકે લોકો ન્યાય તંત્ર ઉપર મીટ માંડે. ન્યાય તંત્ર સુધી કોઇ ન ગયુ. એ કોંગ્રેસના મગરના આંસુ કહી શકાય. કપીલ સિબ્બલ,પ્રશાંત  જેવા કોગ્રેસ સમર્થીત વકિલોની ફોજ આતંકવાદીઓને છોડાવવા અડધી રાત્રીના કોર્ટના દરવાજા ખખડાવી ચુકયા છે. તેમની કોંગ્રેસે મદદ શા માટે ન લીધી એ સવાલ છે. ન્યાય તંત્રમાં પણ ટોચ ઉપર કેટલાક સારા જજમેન્ટ આવ્યા છે એટલે હજુ લોકવિશ્વાસ જળવાઇ રહયો છે. પરંતુ આ કિસ્સામાં આપણી સમગ્ર સિસ્ટમ પેરેલાઇઝ થઇ ગઇ.

કંગાળ મતદાનની વાત ઉપર પુન: પરત ફરીએ તો જયારે ૪૦ ટકા ઓછુ મતદાન થયુ ત્યારે તેના કારણોમાં સૌ પ્રથમ આ વખતે ચૂંટણી તંત્રએ શેરો શાયરી બહુ કરી.પરંતુ જમીની મામલામાં શાહમૃગી નીતિ અપનાવી. પ્રથમ બે તબકકાના પરિણામો જાહેર કરવામાં અસહ્ય અને આશંકિત કરે તેવો વિલંબ, વિરોધ પક્ષો દ્વારા સતાધારી પક્ષ સામે આચાર સંહિતાની ફરિયાદોને ફાઇલ કરી દેવા અને ફાલતું જવાબ આપવા સિવાય ચૂંટણી તંત્રએ કોઇ મહોર નથી મારી. જયારે ચૂંટણી તંત્ર પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે શાસક પક્ષના દબાવ,લોભ,લાલચમાં આવવા માંડે એવુ પ્રજાને લાગે ત્યારે લોકો સંઘર્ષના માર્ગે વળવાને બદલે શરણાગતિનો માર્ગ પસંદ કરી લ્યે છે. કારણ કે સરેરાશ સામાન્ય વર્ગનો માણસ શાંતિપ્રિય છે. તેમને સરકાર સાથે,પોલીસ તંત્ર અને રાજકિય માફિયાઓ સાથે સંઘર્ષ કરવાની તૈયારી અને ત્રેવડ નથી હોતી. આવા સંજોગોમાં નિરાશ સમુહ મતદાન ન કરી તેમનો અણગમો,અસહકાર,રોષ,અવજ્ઞા વગેરે વ્યકત કરે છે. કદાચ તેમની આ રીત લોકશાહિ માટે ઘાતક છે. પરંતુ જાહેરમાં મતદાનની અપીલ કરતાં રાજકિય પક્ષો ખાનગીમાં તેમના વિરોધી મતદારોને અંકુશમાં રાખે છે. જો તેમની વિરુધ્ધ જાય એવુ મતદાન હોય તો એવા આખા વર્ગને મતદાનથી અળગો રાખવા પ્રયાસ કરે છે.

દેશના ૯૭ કરોડ લોકો માટે ચૂંટણી તંત્ર અબજો –અબજો રૂપિયા ખર્ચ કરીને નિષ્પક્ષ અને નિર્ભિક ચૂંટણીની વ્યવસ્થા કરે છે. પરંતુ ચૂંટણીનો જુનો ઇતિહાસ લોહિથી ખરડાયેલો હતો. સુરક્ષાના મામલે પરિસ્થિતિ છેલ્લી ચૂંટણીઓથી સુધરી છે. આ બાબતનો સ્વીકાર કરવો પડે. પરંતુ સતાની નાગચુડમાંથી ચૂંટણી પંચ બહાર નથી રહયુ. જેથી મતદાન અંતે તો ઘેરાયેલો છે. જો ચૂંટણીમાં મતદાનની ટકાવારી આ રીતે૬૦ ટકાથી ઓછી થવાની  હોય તો ભવિષ્યમાં હાલ થતી ચૂંટણી વ્યવસ્થા સામે મોટા ફેરફારો આવી રહયા છે. જેને કારણે સિસ્ટમમાં પણ ફેરફાર લાવવા પડશે. દેશને હવે એક સ્વતંત્ર ચૂંટણી પંચ જોઇએ છે જે સતાધારી પક્ષની ચાંપલુસી ન કરે. લોકોનો વિશ્વાસ વધારે એવી અપેક્ષા છે.

 

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Iran Attack Israel: ઈરાનને ઈઝરાયલ પર 150 મિસાઈલથી હુમલો, અમેરિકાને આપી ધમકી
આંતરરાષ્ટ્રીય

Iran Attack Israel: ઈરાનને ઈઝરાયલ પર 150 મિસાઈલથી હુમલો, અમેરિકાને આપી ધમકી

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 1 day ago
England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
Business:ઘઉંની સરકારી ખરીદી 300 લાખ ટનથી વધુ, છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ
Israel સંરક્ષણ પ્રધાને ઈરાની લીડરને આપી ચેતવણી, 'હુમલાઓ બંધ નહીં થાય તો…'
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?