By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 મીની ઓકશનમાં 10 ટીમો 77 ખેલાડીઓ માટે લગાવશે બોલી, આ યુવા ખેલાડીઓનું ચમકશે નસીબ, જાણો ભારતના કયા ખેલાડીઓ છે સામેલ
    IPL 2026 મીની ઓકશનમાં 10 ટીમો 77 ખેલાડીઓ માટે લગાવશે બોલી, આ યુવા ખેલાડીઓનું ચમકશે નસીબ, જાણો ભારતના કયા ખેલાડીઓ છે સામેલ
    49 minutes ago
    Akash Deep birthday : 6 મહિનાની અંદર પિતા અને ભાઈનું થયું નિધન,ટેનિસ બોલ રમીને પરિવારનું કરતો ભરણ પોષણ, આવો છે આકાશ દીપનો પરિવાર
    Akash Deep birthday : 6 મહિનાની અંદર પિતા અને ભાઈનું થયું નિધન,ટેનિસ બોલ રમીને પરિવારનું કરતો ભરણ પોષણ, આવો છે આકાશ દીપનો પરિવાર
    7 hours ago
    પ્રથમ 32 T20 મેચ પછી ભારતના સ્ટાર બોલર કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીનો રેકોર્ડ જાણો?
    પ્રથમ 32 T20 મેચ પછી ભારતના સ્ટાર બોલર કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીનો રેકોર્ડ જાણો?
    8 hours ago
    2026 U19 World Cup : 3 ભાઈઓએ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, U19 વર્લ્ડ કપ ટીમમાં મળ્યું સ્થાન
    2026 U19 World Cup : 3 ભાઈઓએ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, U19 વર્લ્ડ કપ ટીમમાં મળ્યું સ્થાન
    9 hours ago
    Big Bash League : શાબિન આફ્રીદી માટે એક શરમજનક પળ, એમ્પાયરે ચાલુ ઓવરે છીનવી લીધો દડો..
    Big Bash League : શાબિન આફ્રીદી માટે એક શરમજનક પળ, એમ્પાયરે ચાલુ ઓવરે છીનવી લીધો દડો..
    10 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ૪૦ ટકા લોકોને હવે લોકશાહિમાંથી રસ ઉડી ગયો છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

૪૦ ટકા લોકોને હવે લોકશાહિમાંથી રસ ઉડી ગયો છે

agragujaratnews
Last updated: 2024/05/08 at 7:32 PM
2 years ago
Share
૪૦ ટકા લોકોને હવે લોકશાહિમાંથી રસ ઉડી ગયો છે
SHARE

રાજકિય પક્ષો,ચૂંટણી પંચ,ન્યાયતંત્ર અને પોલીસી મેકર પ્રજા વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ

ગુજરાતમાં સરેરાશ ૫૯.૪૯ ટકા મતદાન :અમરેલીમાં સૌથી કંગાળ ૪૯ .રર ટકા તથા રાજકોટકમાં પ૯.૬૦ ટકા કંગાળ નબળુ વોટીંગ

જીસકા ડર થા વો હિ બાત હો ગઇ. અંતે ગુજરાતમાં લોકસભાની રપ બેઠક ઉપર ગઇ કાલે તારીખ ૭ મેના રોજ મતદાન થઇ ગયુ. મતદાન પૂર્વે જ કંગાળ મતદાન થવાની સહુને આશંકા હતી.ગુજરાતનું સરેરાશ મતદાન પ૯.૪૯ ટકા થયુ. ચૂંટણી પંચે રાત્રે સાડા બાર વાગ્યે જ મતદાનના ફાઇનલ આંકડા જાહેર કરી દીધા. ગુજરાતમાં સહુથી ઓછુ મતદાન અમરેલીમાં માત્ર ૪૯.રર ટકા નોંધાયુ છે. સહુથી વધુ મતદાન વલસાડમાં ૭ર.ર૪ ટકા નોંધાયુ છે. ઓછા મતદાન માટે ગરમી ઉપર માટલું ફોડવામાં આવે છે. પરંતુ સત્ય હકિકત એ છે કે ગુજરાતમાં ૪૦ ટકા લોકોને હવે લોકશાહિની આ પ્રણાલી અને ખાસ તો મતદાન પ્રક્રિયા ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. આ માટે પ્રજા બીજો વિકલ્પ ન શોધે ત્યાં સુધી સહુથી વધુ જવાબદાર પોતે જ છે. હાલમાં તમારી પાસે વૈકલ્પિક સિસ્ટમ ન હોય ત્યાં સુધી આ સિસ્ટમમાં રહીને જ તમારા મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકયત: પરિવર્તન કરવું જોઇએ.

Contents
રાજકિય પક્ષો,ચૂંટણી પંચ,ન્યાયતંત્ર અને પોલીસી મેકર પ્રજા વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળગુજરાતમાં સરેરાશ ૫૯.૪૯ ટકા મતદાન :અમરેલીમાં સૌથી કંગાળ ૪૯ .રર ટકા તથા રાજકોટકમાં પ૯.૬૦ ટકા કંગાળ નબળુ વોટીંગ

જો કે, પ્રજા બચ્ચાડી એકલી જ જવાબદાર નથી. ઓછા મતદાન માટે અવિશ્વાસના દાયરામાં આવી ચુકેલા ચૂંટણી પંચને અને તેના વર્તમાન ટોચના અધિકારીથી સ્થાનિક ઇ.સી.ને સરખા ભાગે જવાબદાર ગણી શકાય. તેઓ પ્રજાભીમુખ ચૂંટણી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું ચુકયા છે. તેને બદલે તેમણે સતાભિમુખ ચૂંટણી વ્યવસ્થા તંત્રને પનપવા દીધુ. ગુજરાતમાં સુરતમાં ચૂંટણી જ ન થઇ તેને માટે સૌથી મોટી જવાબદારી ચૂંટણી તંત્રની છે. ૧૮ લાખ મતદારોના મતદાનના અધિકાર ઉપર તરાપ મારવી એ લોકશાહિનું નિર્મમ ખૂન છે. તેના ભાગીદારોમાં સતાધારી ભાજપ પક્ષ પ્રથમ તકસીરવાન છે. જયારે બીજા નંબરે વિરોધ પક્ષ કોંગ્રેસની બેદરકારી,ભોળપણ,મેળાપીપણુ જે કહો તે જવાબદાર રહયુ. આવી તકે લોકો ન્યાય તંત્ર ઉપર મીટ માંડે. ન્યાય તંત્ર સુધી કોઇ ન ગયુ. એ કોંગ્રેસના મગરના આંસુ કહી શકાય. કપીલ સિબ્બલ,પ્રશાંત  જેવા કોગ્રેસ સમર્થીત વકિલોની ફોજ આતંકવાદીઓને છોડાવવા અડધી રાત્રીના કોર્ટના દરવાજા ખખડાવી ચુકયા છે. તેમની કોંગ્રેસે મદદ શા માટે ન લીધી એ સવાલ છે. ન્યાય તંત્રમાં પણ ટોચ ઉપર કેટલાક સારા જજમેન્ટ આવ્યા છે એટલે હજુ લોકવિશ્વાસ જળવાઇ રહયો છે. પરંતુ આ કિસ્સામાં આપણી સમગ્ર સિસ્ટમ પેરેલાઇઝ થઇ ગઇ.

કંગાળ મતદાનની વાત ઉપર પુન: પરત ફરીએ તો જયારે ૪૦ ટકા ઓછુ મતદાન થયુ ત્યારે તેના કારણોમાં સૌ પ્રથમ આ વખતે ચૂંટણી તંત્રએ શેરો શાયરી બહુ કરી.પરંતુ જમીની મામલામાં શાહમૃગી નીતિ અપનાવી. પ્રથમ બે તબકકાના પરિણામો જાહેર કરવામાં અસહ્ય અને આશંકિત કરે તેવો વિલંબ, વિરોધ પક્ષો દ્વારા સતાધારી પક્ષ સામે આચાર સંહિતાની ફરિયાદોને ફાઇલ કરી દેવા અને ફાલતું જવાબ આપવા સિવાય ચૂંટણી તંત્રએ કોઇ મહોર નથી મારી. જયારે ચૂંટણી તંત્ર પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે શાસક પક્ષના દબાવ,લોભ,લાલચમાં આવવા માંડે એવુ પ્રજાને લાગે ત્યારે લોકો સંઘર્ષના માર્ગે વળવાને બદલે શરણાગતિનો માર્ગ પસંદ કરી લ્યે છે. કારણ કે સરેરાશ સામાન્ય વર્ગનો માણસ શાંતિપ્રિય છે. તેમને સરકાર સાથે,પોલીસ તંત્ર અને રાજકિય માફિયાઓ સાથે સંઘર્ષ કરવાની તૈયારી અને ત્રેવડ નથી હોતી. આવા સંજોગોમાં નિરાશ સમુહ મતદાન ન કરી તેમનો અણગમો,અસહકાર,રોષ,અવજ્ઞા વગેરે વ્યકત કરે છે. કદાચ તેમની આ રીત લોકશાહિ માટે ઘાતક છે. પરંતુ જાહેરમાં મતદાનની અપીલ કરતાં રાજકિય પક્ષો ખાનગીમાં તેમના વિરોધી મતદારોને અંકુશમાં રાખે છે. જો તેમની વિરુધ્ધ જાય એવુ મતદાન હોય તો એવા આખા વર્ગને મતદાનથી અળગો રાખવા પ્રયાસ કરે છે.

દેશના ૯૭ કરોડ લોકો માટે ચૂંટણી તંત્ર અબજો –અબજો રૂપિયા ખર્ચ કરીને નિષ્પક્ષ અને નિર્ભિક ચૂંટણીની વ્યવસ્થા કરે છે. પરંતુ ચૂંટણીનો જુનો ઇતિહાસ લોહિથી ખરડાયેલો હતો. સુરક્ષાના મામલે પરિસ્થિતિ છેલ્લી ચૂંટણીઓથી સુધરી છે. આ બાબતનો સ્વીકાર કરવો પડે. પરંતુ સતાની નાગચુડમાંથી ચૂંટણી પંચ બહાર નથી રહયુ. જેથી મતદાન અંતે તો ઘેરાયેલો છે. જો ચૂંટણીમાં મતદાનની ટકાવારી આ રીતે૬૦ ટકાથી ઓછી થવાની  હોય તો ભવિષ્યમાં હાલ થતી ચૂંટણી વ્યવસ્થા સામે મોટા ફેરફારો આવી રહયા છે. જેને કારણે સિસ્ટમમાં પણ ફેરફાર લાવવા પડશે. દેશને હવે એક સ્વતંત્ર ચૂંટણી પંચ જોઇએ છે જે સતાધારી પક્ષની ચાંપલુસી ન કરે. લોકોનો વિશ્વાસ વધારે એવી અપેક્ષા છે.

 

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Gujarat Latest News Live : સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો, કચ્છના નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયુ | Gujarat News
ગુજરાત

Gujarat Latest News Live : સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો, કચ્છના નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયુ | Gujarat News

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં કરુણ ઘટના, સારવાર માટે લાવી નવજાત બાળકીને ત્યજી દેનાર પરિવાર સામે ફરિયાદ
India News: જાણો ભાજપના નવા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિન પાસે કૂલ કેટલી સંપત્તી છે?
IND vs SA 2nd T20I : માત્ર 99 રન… અભિષેક શર્માની નજર વિરાટ કોહલીના 9 વર્ષ જૂના રેકોર્ડ પર
Weather News : રાજયમાં ઠંડીનો ચમકારો યથાવત, આ સિઝનમાં પ્રથમ વખત નલિયામાં સૌથી નીચું 9 ડિગ્રી તાપમાન નોંધાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?