By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ૪૪ ડીગ્રી તાપમાન : વૃક્ષો અને સરોવર વગરના શહેરોનો વિકાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

૪૪ ડીગ્રી તાપમાન : વૃક્ષો અને સરોવર વગરના શહેરોનો વિકાસ

agragujaratnews
Last updated: 2024/05/21 at 8:04 PM
1 year ago
Share
૪૪ ડીગ્રી તાપમાન : વૃક્ષો અને સરોવર વગરના શહેરોનો વિકાસ
SHARE

રાજકોટમાં એક પણ ટ્રાફિક સિગ્નલ પાસે તમને વૃક્ષનો છાંયડો નથી મળતો

અત્યાર સુધીના તમામ સતાધિશો શહેરને ગ્રીન બનાવવામાં નકામા સાબિત થયા છે

રાજકોટ મનપાએ શહેરમાં આગામી ચાર-પાંચ દિવસો માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. લોકોને સીધી ધુપમાં ન આવવા કહયુ છે. રૂમ ટેમ્પરેચરનું પાણી સતત પીવા,માથી ઉપર ટોપી –ચશ્મા,સ્કાર્ફ,દુપટ્ટા સાથે જરૂરી હોય તો જ બહાર નિકળવા સલાહ આપી છે. વિજ્ઞાને વિકાસ કર્યો છે. આપણે વરસાદની આગોતરી આગાહિ કરી શકીએ છીએ. વાવાઝોડાનો એલર્ટ પણ આપણને વહેલો જ મળી જાય છે. ઠંડીની આગાહિ પણ એ જ રીતે કરી શકીએ છીએ. છેલ્લા થોડા દિવસોથી સૂર્યનારાયણનો પ્રકોપ વધ્યો છે. દેશના કેટલાક સ્થળોએ તો તાપમાન ૪૭ ડિગ્રી પહોંચી ગયુ છે.સનસ્ટ્રોકમાં આટલાં મોટા દેશમાં કેટલાં લોકોના મોત થયા તેનું સાચુ અપડેટ મળવું પણ સંભવ નથી . પરંતુ એ વિકાસ શું કામનો જે નુકશાનીની આગાહિ કરી શકે પણ તેનું કાયમી નિવારણ ન કરી શકે. શહેરોનો વિકાસ જયાં સુધી માનવ જીવનની ગુણવતાને ન સુધારે ત્યાં સુધી નકામો છે. વિકાસ માનવિય અસમાનતાને જન્મ આપે છે.

Contents
રાજકોટમાં એક પણ ટ્રાફિક સિગ્નલ પાસે તમને વૃક્ષનો છાંયડો નથી મળતોઅત્યાર સુધીના તમામ સતાધિશો શહેરને ગ્રીન બનાવવામાં નકામા સાબિત થયા છે

તમારી પાસ એરકન્ડીશન્ડ કાર હોય તો તમે ઉનાળા સામે રક્ષણ મેળવી શકો છો. જો તમે ટુ વ્હીલરના માલીક છો તો તમારે માટે ટ્રાફિક સિગ્નલ પાસે થોડા વૃક્ષોનો છાયડો પણ નસીબ નથી. તમે તમારી ટોપી,ચશ્મા,રુમાલ,સ્કાર્ફ અને દુપટ્ટા જ સંરક્ષણના હથિયાર છે. આપણ વિકાસને છદ્મ સ્વરુપે સ્વીકારી લીધો. મોટા મોટા ઓવર બ્રીજ, કાચની ગગનચુંબી ઇમારતો જે તડકો ફરી પાછો ફેંકે છે.એરકન્ડશનરમાંથી ફેંકાતો ગરમ પવન, આસ્ફાલ્ટની સડકો અને સરોવર,તળાવડા વગરના શહેરો.ટ્રાફિકજામથી ખોડંગાતું શહેર. સામાન્ય માણસ માટે ઉનાળો એટલે કે સીને મેં જલન આંખો મેં તુફાન સા કયું હૈ ? ઇસ શહરમેં હર શખ્સ કયું પરેશાન શા હૈ ? જેવી હાલત છે. ચોમાસાની તકલીફો અલગ છે. શિયાળો એકંદરે ઓછો તકલીફ દેહ હોય છે. પરંતુ ઉનાળો ગરીબ,મધ્યમવર્ગ અને રસ્તાજીવી લોકો માટે તકલીફોનો પહાડ લઇને આવે છે. તેમને કામ કરવાનું હોય છે અને કાળઝાળ ગરમીમાં શરીર પણ ટકાવવાનુ હોય છે.

વિશ્વમાં ગુણવતાભર્યા જીવનનો હાલ મહિમા છે. કવોલિટી ઓફ લાઇફ ઇન્ડેક જેવા ખ્યાલો પ્રચલિત થયા છે. આપણે વિશ્વ ગુરુ બનવાના સપાના જોઇએ છીએ અને બતાવીએ છીએ. પરંતુ શહેરોમાં કરોડો રૂપિયાના આંધણ બાદ પણ ગ્રીન સિટી નથી બનાવી શકતાં. રાજકોટમાં ભાજપએ એક વખત ગ્રીન સિટીનું સપનું દેખાડયુ હતું. પરંતુ આવુ શહેર માત્ર કાગળ અને હિસાબ કિતાબમાં જ જોવ મળ્યુ. લોકોને જાહેર રસ્તા વૃક્ષોનો છાંયડો નસીબ ન થયો. માનીએ કે માત્ર તંત્રની જ આ જવાબદારી નથી.લોકોમાં પણ પ્રકૃતિ પ્રેમ અને વૃક્ષારોપણની ભાવના હોવી જોઇએ. એક સમયે પેલેસ રોડ, ગુંદાવાડી,કેવડાવાડી,રેસકોર્ષ,યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં લીમડા,પીપળા,ગુંદા,બદામ,વડ સહિતના છાંયડો આપતાં વૃક્ષોની રસ્તાની બન્ને બાજુઅ કતાર જોવા મળતી હતી. વિકાસ આ વૃક્ષો અને લોકોના હિસ્સાનો છાંયડો ખાઇ ગયો. લોકો ગાર્ડનીંગને નામે પ્લાન્ટશન કરે છે. જે શોભામાં ચોકકસ અભિવૃધ્ધી કરે છે. પરંતુ શહેરમાં ઓકસીજન વધારે એવા વૃક્ષોની સંખ્યા સતત ઘટતી ગઇ છે.

સૌરાષ્ટ્રના શહેરોમાં ભાવનગર અને જામનગર પાસે વિશાળ તળાવ છે. જેને કારણે આ શહેરોમાં તળાવ આસપાસના વિસ્તારમા વનરાઇ સારી છે. હરિયાળીના કારણે તેના પ્રભાવ ક્ષેત્રમાં તાપમાન પણ સહ્ય બને છે. પરંતુ રાજકોટ શહેરની મધ્યમાં આવુ કોઇ તળાવ નથી. આજી નદીને રિવરફ્રન્ટ બનાવવાની વો વીસેક વર્ષથી હવામાં છે. કોઇ નવા નેતા આવે લોન્ચીંગ અને રિલોન્ચીંગ થયા કરે. પરંતુ આ પ્રોજેકટ પુરા નથી થતાં. ઇકોલોજી,પર્યાવરણ વગેરે સમીટના રૂપકડા વિષય બની રહયા છે. માણસ પ્રકૃતિથી વિખુટો પડયો છે. અને પ્રકૃતિ તેનો પ્રકોપ વધુને વધુ દેખાડી રહી છે. ૪૪ ડીગ્રી તાપમાન કોઇ એક વ્યકિતની સમશ્યા નથી. આપણ સહુની સમશ્યા છે. સુરજના તાપને ન અટકાવી શકીએ પણ તેને જીરવી શકાય તેવા પ્રાણ તત્વો પ્રકૃતિએ જ તમને આપ્યા છે. તેનાથી વિખુટા પડીને વિકાસ અધુરો છે.  

 

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health Tips : બજારમાં મોટાપાયે નકલી પનીરનું ધૂમ વેચાણ, આ ટ્રીકથી જાણી શકશો પનીર અસલી કે નકલી
હેલ્થ

Health Tips : બજારમાં મોટાપાયે નકલી પનીરનું ધૂમ વેચાણ, આ ટ્રીકથી જાણી શકશો પનીર અસલી કે નકલી

By 4 days ago
કામધેનુના પૂજનનો દિવસ બોળચોથ
રક્ષાબંધન : રેશમની દોરીમાં સ્નેહના તાંતણા
ભગવાન શિવમાં સમસ્તનો સમન્વય છે
Delhi : આતંકવાદ, સરહદી સુરક્ષાથી લઈ ટેક્નોલોજી સુધી, રાષ્ટ્રીય સુરક્ષા પર અમિત શાહે યોજી મોટી બેઠક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?