By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: Navi Mumbai International Airportનું 94 ટકા કામ પૂર્ણ, CM-DyCMએ જીત અદાણી સાથે કરી મુલાકાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Navi Mumbai International Airportનું 94 ટકા કામ પૂર્ણ, CM-DyCMએ જીત અદાણી સાથે કરી મુલાકાત

Last updated: 2025/07/12 at 11:01 PM
3 weeks ago
Share
Navi Mumbai International Airportનું 94 ટકા કામ પૂર્ણ, CM-DyCMએ જીત અદાણી સાથે કરી મુલાકાત
SHARE

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ 12 જુલાઈ શનિવારે અદાણી ગ્રુપના જીત અદાણી સાથે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મુલાકાત લીધી છે. આ દરમિયાન તેમણે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને એરપોર્ટ બાંધકામની સમીક્ષા કરી હતી, બાદમાં સીએમ ફડણવીસે કહ્યું કે એરપોર્ટનું લગભગ 94 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 30 સપ્ટેમ્બરથી કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરવાનું લક્ષ્ય છે. આ દેશનું સૌથી આધુનિક અને સંપૂર્ણ રીતે સજ્જ એરપોર્ટ હશે. અહીં વિશ્વની સૌથી ઝડપી સામાન ડિલિવરી સિસ્ટમ બનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

એરપોર્ટનું 94 ટકા કામકાજ થયું પૂર્ણ

સીએમ ફડણવીસે કહ્યું કે અમે એરપોર્ટના રનવેથી ટર્મિનલ બિલ્ડિંગ સુધીના કામની પ્રગતિ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન જોયું અને સંબંધિત જાણકારી મેળવી છે. અહીં લગભગ 94 ટકા ગ્રાઉન્ડ વર્ક પૂરૂ થઈ ગયું છે. આ દેશનું સૌથી આધુનિક એરપોર્ટ હશે. તેમણે કહ્યું કે રનવે સંપૂર્ણપણે તૈયાર છે. ટર્મિનલ બિલ્ડિંગનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને આંતરિક કામ ચાલી રહ્યું છે. બાહ્ય ભાગ અને છતનું કામ ઝડપથી પૂર્ણ કરવાની જરૂર છે. અન્ય બાકીનું કામ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

સૌથી ઝડપી સામાન સંભાળવાની વ્યવસ્થા

મુખ્યપ્રધાને કહ્યું કે અમે એરપોર્ટ પર મુસાફરોની સામાન સંભાળવાની વ્યવસ્થા જોઈ, જે ખુબ જ શ્રેષ્ઠ છે. આમાં, સામાનનો બારકોડ 360 ડિગ્રી સ્કેનિંગ સિસ્ટમ દ્વારા વાંચી શકાય છે. આનાથી ખાતરી થશે કે સામાન યોગ્ય જગ્યાએ પહોંચે છે કે નહીં. અમે અધિકારીઓને કહ્યું છે કે એરપોર્ટ પર સામાન પ્રાપ્ત કરવાની વ્યવસ્થા ફક્ત દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપી હોવી જોઈએ. આ દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુખ્યપ્રધાને કહ્યું કે હાલમાં અહીં દરરોજ 13થી 14 હજાર લોકો કામ કરી રહ્યા છે. અમે 30 સપ્ટેમ્બર સુધીમાં તેમની સંખ્યા દોઢ ઘણી કરવા ટકોર કરી છે.

કેટલા મુસાફરોને સંભાળવાની ક્ષમતા?

તમને જણાવી દઈએ કે મુખ્યપ્રધાન ફડણવીસે કહ્યું કે જ્યારે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બે રનવે સાથે તૈયાર થશે, ત્યારે તેની ક્ષમતા વાર્ષિક 9 કરોડ મુસાફરોને સંભાળવાની હશે. તે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કરતા અનેક ગણું મોટું હશે. તે દેશનું સૌથી આધુનિક એરપોર્ટ હશે. અમે ઈચ્છીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરે, તેથી અમે 30 સપ્ટેમ્બરનો લક્ષ્યાંક રાખ્યો છે અને તેમની પાસેથી સમય પણ લેવો પડશે.

You Might Also Like

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક

India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી

Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લીમડાના પાનનું સેવન બીમારી રાખશે દૂર, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક
હેલ્થ

લીમડાના પાનનું સેવન બીમારી રાખશે દૂર, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક

By 4 days ago
Hepatitis Diseases : તાવ આવવો, ભૂખ ના લાગવી કયાંક હેપેટાઇટિસ બીમારીનો નથી સંકેત, જાણો લક્ષણો
Health News : હાર્ટ પર દબાણ અને શ્વાસ ચઢવો, હોઈ શકે હાર્ટએટેકનું લક્ષણ, એકલા હોવ તો જોખમ ટાળવા આ કામ જરૂર કરો
Health Tips : રોગપ્રતિકારક શક્તિ વધારવા આ રીતે કરો અંજીરનું સેવન, જાણો તેના લાભ
Health Tips : વર્ષો જૂની કબજીયાતની સમસ્યા થશે દૂર, પેટની સમસ્યાનો રામબાણ ઇલાજ ત્રિફળા ચૂર્ણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?