By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજસ્થાનમાં કોંગ્રેસ અંદરોઅંદર ઝગડી રહી છે: રાજનાથ સિંહ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

રાજસ્થાનમાં કોંગ્રેસ અંદરોઅંદર ઝગડી રહી છે: રાજનાથ સિંહ

agragujaratnews
Last updated: 2023/11/03 at 9:38 PM
2 years ago
Share
રાજસ્થાનમાં કોંગ્રેસ અંદરોઅંદર ઝગડી રહી છે: રાજનાથ સિંહ
SHARE

  • કોંગ્રેસ, અશોક ગેહલોત અને સચિન પાયલોટ પર વરસ્યા રાજનાથ સિંહ
  • રાજ્યમાં થતી હત્યાઓ જોતાં, સરકારનું અસ્તિત્વ જ નથી દેખાતું: રક્ષામંત્રી
  • લોકોએ તમારા પર વિશ્વાસ અને પ્રેમ વરસાવ્યો અને તમે ઝઘડતા રહ્યા

રાજસ્થાનના રાજસમંદના નાથદ્વારામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે જાહેર સભાને સંબોધિત કરતાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને આડેહાથ લીધા હતા. આ દરમિયાન રાજનાથ સિંહે સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના વિવાદ પર પણ પ્રહારો કર્યા હતા. રાજનાથ સિંહે કહ્યું કે રાજસ્થાનના લોકોએ તમને જીતવા માટે એટલા માટે નથી મોકલ્યા કે તમે 5 વર્ષ સુધી એકબીજા સાથે લડતા રહો. અને તેનું પરિણામ જનતાએ ભોગવવું પડે. કોંગ્રેસ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, આ રીતે અંદરોઅંદર ઝઘડીને સરકાર ન ચાલી શકે.

નાથદ્વારામાં એક જાહેર સભાને સંબોધતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, “ભારતમાં ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે જેમાં જો કોઈ અનુશાસન તોડવાનો પ્રયાસ કરશે તો તેને કોઈપણ સંજોગોમાં માફ કરવામાં આવશે નહીં…”

લોકોએ પ્રેમ વરસાવ્યો અને તમે ઝઘડતા રહ્યાઃ રક્ષા મંત્રી

નાથદ્વારામાં જનસભા દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે સીએમ અશોક ગેહલોત પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે રાજસ્થાનની જનતાએ તમને સમર્થન અને પ્રેમ આપ્યો અને તમને સરકાર ચલાવવા માટે મોકલ્યા, પરંતુ તમે લોકો સરકાર બનાવ્યા બાદ અંદરોઅંદર જ લડતા રહ્યા. ગેહલોત અને પાયલોટ વચ્ચેની લડાઈ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આપના નેતાઓ એકબીજા સામે એકઠા થઈ ગયા છે. કેટલાક ધારાસભ્યો એક નેતા સાથે છે તો કેટલાક નેતાઓ બીજા નેતા સાથે છે. સરકાર આ રીતે કામ કરતી નથી.

ભાજપમાં અનુશાસન તોડનારાને માફી નથી મળતી: રાજનાથ

રાજસમંદથી ભાજપના ઉમેદવાર દિપ્તી મહેશ્વરી અને નાથદ્વારાથી વિશ્વ રાજ સિંહ મેવાડના નામાંકન બાદ રાજનાથ સિંહ શુક્રવારે જનસભાને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસના જૂથવાદને કારણે રાજસ્થાનમાં સરકાર ચલાવવાની સમસ્યા સામે આવી છે. કોંગ્રેસના જૂથવાદને ટાંકીને તેમણે કહ્યું કે ભાજપ ભારતની એવી પાર્ટી છે, જેમાં જો કોઈ અનુશાસન તોડવાનો પ્રયાસ કરશે તો તેને કોઈપણ સંજોગોમાં માફ કરવામાં આવશે નહીં.

રાજસ્થાનમાં કાયદો વ્યવસ્થા જેવુ કઈ જ નથીઃ રક્ષામંત્રી

રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થા નામની કોઈ વસ્તુ બાકી રહી નથી. કન્હૈયાલાલનું ગળું કાપીને જે રીતે હત્યા કરવામાં આવી હતી તેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. ભીલવાડામાં આદર્શ તાપડિયા, ચિત્તોડગઢમાં રતનલાલ સોની, ઝાલાવાડમાં કૃષ્ણ વાલ્મિકી, હરીશ જાટવ, યોગેશ જાટવ, ચિરંજી લાલ સૈની, અલવરમાં યોગેન્દ્ર જાટવ… જે રીતે હત્યાઓ થઈ છે તે જોતાં લાગે છે કે રાજસ્થાનમાં છેલ્લા પાંચ વર્ષમાં સરકાર નામની કોઈ વસ્તુ બાકી રહી નથી. ધિક્કાર છે આવી સરકાર પર.

You Might Also Like

US Tariff : અમેરિકાના 50 ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ભારતે આપ્યો જવાબ, કહ્યું 'અન્યાયપૂર્ણ, અનુચિત અને અસંગત પગલું'

USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત

World News : 'ભારત પર વધારે ટેરિફ લગાવીશ' રશિયા પાસેથી ક્રુડઓઈલ ખરીદવા પર ભડ્કયા ડોનાલ્ડ ટ્રમ્પ

NCBએ મોટા ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, 20 કરોડ રૂપિયાની નશીલી દવાઓ કરી જપ્ત

India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kitchen Tips : વરસાદી સિઝનમાં થોડી બેદરકારી અને ઉતાવળ પડશો બીમાર, આ રીતે કરો ફળો અને શાકભાજીની સાચવણી
હેલ્થ

Kitchen Tips : વરસાદી સિઝનમાં થોડી બેદરકારી અને ઉતાવળ પડશો બીમાર, આ રીતે કરો ફળો અને શાકભાજીની સાચવણી

By 3 days ago
Health News : ફેફસાનું કેન્સર, ફક્ત ધ્રૂમ્રપાન નહીં આ બાબતો પણ હોઈ શકે કેન્સરનું કારણ, જાણો
Health Tips : ચોમાસામાં સોયાબીન ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, મહિલાઓ માટે ઉપયોગી, જાણો તેનું સેવન કેટલું ગુણકારી
Health Tips : વરસાદમાં ટેસ્ટી ફરસાણ પાડશે બીમાર, ભોજનનો સ્વાદ વધારવા સ્પ્રાઉટ્સ ચાટ શ્રેષ્ઠ વિકલ્પ
US Tariff : અમેરિકાના 50 ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ભારતે આપ્યો જવાબ, કહ્યું 'અન્યાયપૂર્ણ, અનુચિત અને અસંગત પગલું'
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?