By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    3 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    4 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    4 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડિજિટલ, કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં અઢળક રાહતો છતાંય બેંકોની રૂ. 5.31 લાખ કરોડની આવક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

ડિજિટલ, કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં અઢળક રાહતો છતાંય બેંકોની રૂ. 5.31 લાખ કરોડની આવક

agragujaratnews
Last updated: 2023/10/09 at 5:22 AM
2 years ago
Share
ડિજિટલ, કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં અઢળક રાહતો છતાંય બેંકોની રૂ. 5.31 લાખ કરોડની આવક
SHARE

– પેમેન્ટની આવકના સંદર્ભમાં ભારત હવે ફક્ત ચીન, અમેરિકા, બ્રાઝિલ અને જાપાનથી પાછળ

Updated: Oct 8th, 2023

અમદાવાદ : ભારતમાં મોટાભાગના ડિજિટલ કે ઓનલાઈન વ્યવહારો મફત છે. એપ્રિલ ૨૦૨૩થી મોબાઇલ-ફોન વોલેટ દ્વારા ૨૦૦૦ રૂપિયાથી વધુની ચૂકવણી પર ૧.૧ ટકા ચાર્જ વસૂલવાનું શરૂ થયું છે પરંતુ આ ચાર્જ પણ કોઈ અન્ય પ્લેટફોર્મના ક્યુઆર કોડને સ્કેન કરીને ચૂકવણી કરવા પર જ લાગુ થશે. જો ક્યુઆર કોડ મોબાઇલ વોલેટ કે પેમેન્ટ એપ જેવા જ પ્લેટફોર્મનું હોય તો તેના પર કોઈ ચાર્જ લાગશે નહીં જ્યારે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ, લોકો માટે અલગ-અલગ બેંક ખાતાઓમાં પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે મફત છે.

મેકિન્સે એન્ડ કંપનીના તાજેતરના વૈશ્વિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મફત ઓનલાઈન કે ડિજિટલ કે કેશલેસ વ્યવહારોની સુવિધા હોવા છતાં ભારતની પેમેન્ટ આવક ગત વર્ષે વધીને ૬૪ અબજ ડોલર થઈ ગઈ છે. ભારતીય ચલણમાં આ આંકડો અંદાજે રૂ. ૫.૩૧ લાખ કરોડ થાય છે. 

બ્લૂમબર્ગ પર પ્રકાશિત એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે પેમેન્ટની આવકના સંદર્ભમાં ભારત હવે ફક્ત ચીન, અમેરિકા, બ્રાઝિલ અને જાપાનથી પાછળ છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના વધતા ચલણને કારણે ડિજિટલ કોમર્સમાં વધારો થયો છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ વધ્યો છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ભારતમાં ૧૦ અબજથી વધુ કેશલેસ વ્યવહારો થયા છે. આ તમામ વ્યવહારો ઓનલાઈન થયા હતા. મોબાઈલ-ફોન વોલેટ દ્વારા કરવામાં આવેલ રૂ. ૨૦૦૦ થી વધુની ચૂકવણી પર ૧.૧ ટકા ચાર્જ મર્ચન્ટ પાસેથી તેના ફોનપે, પેટીએમ જેવા ક્યુઆર કોડ સર્વિસ પ્રોવાઈડરને જાય છે. 

ઓપિનિયન અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બેંકો કેટલાક મોટા ટ્રાન્ઝકેશન કરનારા યુઝર્સ પર અમુક ચાર્જ લગાડવાનો પ્રયાસ કરે છે અને સરકાર બેંકોને ઓછા મૂલ્યના ઓનલાઈન ટ્રાન્ઝેકશનોને પ્રોત્સાહિત કરવા અને સ્ટ્રીટ વેન્ડર્સને ઔપચારિક ક્રેડિટ પ્રદાન કરવા માટે ડિસ્કાઉન્ટ પેટે નાણાં આપે છે. તેમ છતાં ઘણી બેંકો ફરિયાદ કરે છે કે તેમને વધતી ઓનલાઈન પેમેન્ટનો લાભ લેવાથી રોકવામાં આવી રહી છે.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health Tips : રોગપ્રતિકારક શક્તિ વધારવા આ રીતે કરો અંજીરનું સેવન, જાણો તેના લાભ
હેલ્થ

Health Tips : રોગપ્રતિકારક શક્તિ વધારવા આ રીતે કરો અંજીરનું સેવન, જાણો તેના લાભ

By 6 days ago
India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ
Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!
Weight Loss Tips : ના કસરત, ના કડક ડાયટ છતાં ઘટશે વજન, ફકત આ બાબતોનું રાખો ધ્યાન
શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?