By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 weeks ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 weeks ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 weeks ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: યોગી સર્વ પ્રાણીઓમાં રહેલા ઈશ્વરને ભજે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

યોગી સર્વ પ્રાણીઓમાં રહેલા ઈશ્વરને ભજે છે

agragujaratnews
Last updated: 2024/05/09 at 12:29 PM
1 year ago
Share
યોગી સર્વ પ્રાણીઓમાં રહેલા ઈશ્વરને ભજે છે
SHARE

સર્વભૂતસ્થિતમ ય:મામ ભજતિ એકત્વમ આસ્થિત:I

સર્વતા વર્તમાન: અપિ સ: યોગી મયિ વર્તતે II31II

આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ ય: અર્જુન I

સુખં વા યદિ દુ:ખમ સ યોગી પરમો મત: II32II

અર્થ : એકપણાનો આશ્રય કરી જે યોગી સર્વ પ્રાણીઓમાં રહેલા મને ભજે છે, તે સર્વ પ્રકારે વર્તે છતાં મારામાં વર્તે છે.

હે અર્જુન! જે મનુષ્ય સર્વમાં પોતાની પેઠે સુખ અને દુ:ખને સમાન જુએ છે તે મારે મન પરમ યોગી છે. જે એકપણાનો એટલે કે જે પોતાને મારા સાથે જોડાયેલો માનીને દરેક પ્રાણીમાત્રમાં રહેલા મને જ ભજે છે તે ગમે તેમ વર્તે તો પણ તે મારામહીં જ વર્તે છે. અહીં મુખ્ય શરત પોતાની જાતને પ્રભુ સાથે એકાકાર થયેલી માનવા માટેની છે. તમે અને પ્રભુ બંને એક જ છો એ માન્યતા તમારા દિલમાં સદાને માટે જાગી જાય પછી તમારે દરેક પ્રાણીમાં પણ ઈશ્વરનો વાસ છે તેમ ગણીને તેની સાથે વર્તવાનું છે. જો તમે આમ કરી શકશો તો પછી ભગવાન એમ જ માનશે કે તમે એમને જ ભજી રહ્યા છો. વળી ભગવાન અર્જુનજીને સંબોધીને આગળ એમ પણ કહે છે કે જે મનુષ્ય દુ:ખ અને સુખને સમાન સમજે છે તે તો પરમ યોગી જ કહેવાશે. એક વખત તમારું ભગવાન સાથે જોડાણ થઇ જાય છે પછી તમને સુખ અને દુ:ખ એક સમાન જ લાગવા માંડશે. પોતે એકાંતમાં રહે, પોતાનામાં ઈશ્વરને સમાવિષ્ટ માની લે તે પછી તેના માટે સુખ દુઃખનો કોઈ તફાવત જ રહેતો નથી અને ભગવાન પણ તેને પરમ યોગી તરીકે સ્વીકારી લે છે.

અર્જુન ઉવાચ

ય: અયમ યોગ: ત્વયા પ્રોક્ત: સામ્યેન મધૂસુદન I

એતસ્ય અહમ ન પશ્યામિ ચંચલત્વાત સ્થિત્મ સ્થિરામ II33II

અર્જુન કહે છે હે મધૂસુદન, તમે મને જે આ સમદર્શન રૂપ યોગ કહ્યો તે મારા મનની ચંચળતાને લીધે સ્થિર જોતો નથી

ચંચલમ હિ મન: કૃષ્ણ પ્રમાથિ બલવત દૃઢમ I

તસ્ય અહમ નિગ્રહમ મન્યે વાયો: ઇવ સુદુષ્કરમ II34II

અર્થ : કેમ કે હે કૃષ્ણ મન ચંચળ વિહવળ કરનાર બળવાન અને દૃઢ છે, આથી મનનો નિગ્રહ વાયુની પેઠે હું અતિશય મુશ્કેલ માનું છું.

 શ્લોક 11થી 32મા ભગવાને અર્જુનજીને જે યોગની વાત સમજાવી તે પોતાનું મન ચંચળ હોવાને કારણે પોતે સમજી શકતા નથી. વળી આ બધી યોગની વાતો તેમને અવ્યવહારુ પણ લાગે છે. યોગની વાત સરળ શૈલીમાં હોય તો સામાન્ય માણસને સહેલાઈથી ગળે ઊતરી જાય છે. મનુષ્યનું મન હઠીલું બળવાન અને ચંચળ છે તેથી જો જ્ઞાનની વાત તેને કરો તો તે સામે જાતજાતની દલીલો કરે છે અને જ્ઞાનની વાત સાંભળવા માગતું જ નથી તેવું વાતાવરણ ઉપસ્થિત કરે છે. ખરેખર આપણે બધા પણ અર્જુનજી જેવા ચંચળ અને કઠોર મનોબળવાળા જ છીએ એથી જ તમે પોતે પણ અનુભવતા હશો કે જ્યારે ક્યાંય પણ જ્ઞાનની ચર્ચા થતી હશે તો તમારું મન તમને તેમાં કંઈ જ રસ લેવા દેશો નહીં, એ તમને રોકવાની જ કોશિશ કરશે ને તમે જાણે કે બધું જ જાણો છો તેવો ભાવ ઉત્પન્ન કરાવે છે. જેમ પવનને વશ કરવો કઠિન છે તેમ મનને પણ વશ કરવું ખૂબ અઘરું છે તેવું અર્જુનજીનું કહેવું છે. મન ઉપર બુદ્ધિ જીત મેળવી લે તે ખૂબ જ જરૂરી જણાય છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Lifestyle : રોજ એક નારિયેળનો ટુકડો ખાવાથી થાય છે અદ્દભુત ફાયદા, તમે પણ જાણી લો…..
હેલ્થ

Lifestyle : રોજ એક નારિયેળનો ટુકડો ખાવાથી થાય છે અદ્દભુત ફાયદા, તમે પણ જાણી લો…..

By 19 hours ago
Himachal Pradesh: કુલ્લુની મણિકરણ ખીણમાં ભારે ભૂસ્ખલન, કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી
Health Tips : જાણો ગ્રીન ટી પીવાનો શ્રેષ્ઠ સમય, તો જ સ્વાસ્થ્યમાં થશે ફાયદો
Illegal Immigration Case : માનવ તસ્કરી કેસમાં NIAને મળી મોટી સફળતા, હરિયાણાના 2 આરોપીઓની કરી ધરપકડ
Health Tips : વરસાદી સિઝનમાં વારંવાર પેટમાં દુખાવો, અપચો અને ગેસની સમસ્યા, આ દેશી ઉપચાર ફાયદાકારક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?