By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશ કરી શકાય છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશ કરી શકાય છે

agragujaratnews
Last updated: 2024/05/23 at 9:56 AM
2 years ago
Share
અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશ કરી શકાય છે
SHARE

અસંશયં મહાબાહો મનો દુનિગ્રહં ચલમ ।

અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે ॥ 6/35 ॥

અર્થ : શ્રી ભગવાન બોલ્યા હે મહાન બાહુવાળા, ચંચળ મનને વશ કરવું એ અત્યંત કઠણ છે એમાં કોઇ શંકા નથી, પરંતુ હે કુંતીપુત્ર સતત અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશ કરી શકાય છે.

માનવીનું મન ચંચળ છે. ચંચળ એટલે કંઈક અંશે સ્થિર ન હોવું તે, એટલે કે ભટકવાની વૃત્તિવાળું. જન્મગત રીતે જ મનુષ્યનું મન સ્થિર નથી હોતું ને સ્થિર ન હોવાને લીધે તેને એકાગ્રતા પ્રાપ્ત થતી નથી. તમારે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય તો તેના માટે એકાગ્રતા કેળવવી ખૂબ જ જરૂરી છે જ્યાં સુધી તમે કોઇપણ ધ્યેય કે સિદ્ધિ માટે એકાગ્ર થઈને પ્રયત્ન નથી કરતા ત્યાં સુધી તમે એને પ્રાપ્ત કરી શકશો નહીં. તો આવી એકાગ્રતા અથવા મનની સ્થિરતા કેવી રીતે મેળવી શકાય? આ પ્રશ્નના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના માધ્યમ મારફતે આપણને જણાવે છે કે તમે સતત અભ્યાસ અને વૈરાગ્યથી મનને સ્થિર કરી શકો છો. તમારે જે દિશામાં જવું છે અથવા તો જે ધ્યેય પ્રાપ્ત કરવું છે તેને માટે તમારે સતત તેના અભ્યાસમાં તમારા મનને જોડી દેવાનું છે. બીજા કશા વિચારો કરવાને બદલે તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ માટેના વિચારો સતત કરતા રહો, મનને તેમાં સતત પ્રવૃત્ત રાખો તો તમારું મન તેમાં સ્થિર થઈ જશે. ભક્તિ માટે પણ એવું જ છે. વૈરાગ્ય કેળવવું એટલે અમુક પ્રકારની પ્રવૃત્તિઓ કે વિચારોનો ત્યાગ કરવો, જે તે વિષયના વિચારોથી મનને મુક્ત રાખવું. આમ કરવું ત્યારે જ શક્ય બને કે આપણે જેનો ત્યાગ કરવો છે તેના વિચારો મનમાંથી હટાવીને આપણે જે ઉત્તમ સિદ્ધિ અથવા તો મોક્ષ મેળવવો છે તે અંગેના વિચારો જ સતત કર્યા કરીએ. કોઈ એક જ બાબતમાં મન સ્થિર થઈ જાય તો પછી એનાં સુંદર પરિણામો મળવાનાં જ છે. મનની ચંચળતા દૂર કરવા માટે આપણે ખરાબ વિચારો પર વૈરાગ્ય લાવીને મનને સતત અભ્યાસયુક્ત રાખીએ તો પછી મન તેમાં વ્યસ્ત રહે છે અને અંતમાં ઇચ્છિત ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે.

અસંયતાત્મના યોગો દુષ્પાપ ઇતિ મે મતિ: II

વશ્યાત્મના તું યતતાઅ શક્યોડ્વાવ્તુમુપાયત:II6/36II

અર્થ : જેનું મન અંકુશમાં આવ્યું નથી તેને માટે યોગ (આત્મસાક્ષાત્કાર)પામવો અઘરો છે, પરંતુ જેનું મન વશ છે અને જે સતત યત્ન કરે છે તે મનુષ્ય યોગ્ય ઉપાય વડે તે પામી શકે છે એવો મારો મત છે.

જો તમારું મન અંકુશમાં ન રહે તો તમને આત્મસાક્ષાત્કાર થઈ શકશે નહીં. આત્મસાક્ષાત્કાર એટલે આત્માને જ પરમાત્મા માનવો. આત્મામાં જ પરમાત્માનું દર્શન થાય એટલે આત્મસાક્ષાત્કાર થઇ ગયો એમ કહી શકાય, પણ આ સ્થિતિ બહુ ઊંચી છે. આપણે માનીએ એટલી ઝડપથી સાક્ષાત્કાર થઇ જતો નથી. જે વ્યક્તિનું મન અંકુશમાં નથી, નિયંત્રણમાં નથી આમતેમ માત્ર ભટક્યા જ કરે છે તેના માટે તો આત્મસાક્ષાત્કાર અશક્ય જ છે. જો ચિત્ત શાંત ન હોય તો ઈશ્વરમાં લગાવ થઇ શકતો નથી. એટલે આત્મસાક્ષાત્કાર માટે પહેલાં મનને કેળવવું જરૂરી છે. જો મનને નિયંત્રિત કરી દો, જો મન ઉપર તમારો સંપૂર્ણ કાબૂ આવી જાય તો પછી એને આત્મસાક્ષાત્કાર ઝડપથી થઈ જ જશે. ભગવાન કહે છે કે જેનું મન વશ છે તેવી વ્યક્તિ ઈશ્વર તરફ જવાનો સતત પ્રયત્ન કરે તો તેને યોગ અર્થાત્ આત્મસાક્ષાત્કાર અવશ્ય થઈ શકશે.

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સિવિલમાં શુધ્ધ લોહીની અછત, થેલેસેમિયા ગ્રસ્તો પર મેજર ખતરો
રાજકોટ

સિવિલમાં શુધ્ધ લોહીની અછત, થેલેસેમિયા ગ્રસ્તો પર મેજર ખતરો

Editor By Editor 2 hours ago
ઇન્ટરનેશનલ ફલાઇટ અંગે રાજકોટના સાંસદે પૂછેલા પ્રશ્નનો મળ્યો સરકારી જવાબ
મુખ્યમંત્રી આવતીકાલે રાજકોટમાં, વિકાસ કામોની ભેટ આપશે
આર્મી, નેવી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખવા આદેશ
રાજકોટ એઈમ્સમાં ૭૮ વર્ષિય દર્દીની જટીલ લેબર સ્પાઈનની સર્જરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?