By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમદાવાદમાં અકસ્માતથી થતાં મોતનો આંકડો વધ્યો :2023માં 528ના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમદાવાદમાં અકસ્માતથી થતાં મોતનો આંકડો વધ્યો :2023માં 528ના મોત

agragujaratnews
Last updated: 2024/01/17 at 11:25 AM
2 years ago
Share
અમદાવાદમાં અકસ્માતથી થતાં મોતનો આંકડો વધ્યો :2023માં 528ના મોત
SHARE

  • તથ્ય પટેલ કાંડ પછી પણ વાહનચાલકો બેફામ,પાંચ માસમાં 219ના મોત થયા
  • 2023માં અકસ્માતની કુલ 1,458 ઘટના
  • 2022માં 488ના અકસ્માતમાં મોત હતા

એસ.જી.હાઈવે રાજપથ કલબ નજીક બ્રીજ પર જુલાઈ,2023માં બેફામ જેગૂઆર કાર હંકારી 9 લોકોના જીવ લેનાર ચકચારી તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ પણ શહેરમાં વાહન ચાલકો બેફામ હોવાનું ટ્રાફિક પોલીસના આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. 2023માં અમદાવાદ શહેરમાં વાહન અકસ્માતમાં 528 લોકોના મોત થયા છે. 2022માં વાહન અકસ્માતમાં 488 લોકોના મોત થયા જેની સામે 2023માં મોતનો આંકડામાં 40નો વધારો જોવા મળ્યો હતો. જુલાઈ,2023માં તથ્યકાંડ બાદ વાહન ચાલકો જાગૃત થશે તેવી પોલીસની ગણતરીઓ ઉંધી પડી અને પછીના પાંચ મહિનામાં 219 લોકોએ અકસ્માતમાં જીવ ગૂમાવ્યો હતો. 2022માં ઓગષ્ટ થી ડીસેમ્બર માસના પાંચ માસમાં 199 લોકો અકસ્માત જીવ ગુમાવ્યો હતો. આમ, તથ્યકાંડ બાદ પણ કાયદાના ડર વગર વાહન ચાલકો બેફામ બન્યાનો ઘટસ્ફોટ થયો છે.

અમદાવાદમાં 2023માં 511 ફોટલ અકસ્માત, ગંભીર અકસ્માત 550 અને સામાન્ય અકસ્માત 297 મળીને કુલ 1,458 અકસ્માતની ઘટના બની હતી. આ બનાવોમાં કુલ 1861 લોકો ભોગ બન્યા જેમાં 528 લોકોએ જીવ ગુમાવ્યો, 742 લોકોને ગંભીર ઈજા તેમજ 591 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. 2022ની સરખામણીએ કુલ અકસ્માતના આંકડામાં સામાન્ય વધારો જોવા મળ્યો પણ ફોટલ અકસ્માતના બનાવ 44 બનાવો વધુ બન્યા હતા. ટ્રાફિક પોલીસે રોડ સેફટી અંતર્ગત અનેક કાર્યક્રમો કરીને અકસ્માત ઘટાડવાના પ્રયાસ કર્યા તેમજ લોકોને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા માટે અનેક સૂચનાઓ આપ્યા બાદ પણ વાહન ચાલકોમાં જાગૃત્તી જોવા મળી નથી. તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ વાહન ચાલકોમાં ડર અને જાગૃત્તી આવશે જેના કારણે અકસ્માતની સંખ્યામાં ઘટાડો જોવા મળશે તેવી પોલીસની ગણતરી ખોટી પહી હતી. તથ્ય પટેલ કાંડ બાદ થયેલી કડક પોલીસ કાર્યવાહીને પગલે વાહન ચાલકોની સ્પીડ ઘટી અને અકસ્માતના બનાવો પણ ઘટયા હતા. જો કે, તથ્યકાંડની તપાસ બાદ આખું ચિત્ર પલટાઈ ગયું હતું. છેલ્લા પાંચ મહિનામાં 630 અકસ્માતના બનાવો બન્યા જેમાં 219 લોકોના મોત થયા હતા. 2022માં ઓગષ્ટ થી ડીસેમ્બરના પાંચ માસમાં કુલ અકસ્માતના બનાવો 603 બન્યા જેમાં 199 લોકોના મોત થયા હતા.

ઓગસ્ટમાં પોલીસની કડકાઈથી મોતમાં 20નો ઘટાડો, પણ પછી ઠેરનું ઠેર

2023માં જુલાઈમાં એસજી હાઈવે પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માતમાં પોલીસ કર્મીઓ સહિત નવ લોકોના મોત થયાં બાદ જે રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેના પગલે બેફામ બનેલા વાહન ચાલકો કંટ્રોલમાં આવ્યા હતા. પોલીસે ડ્રન્ક એન્ડ ડ્રાઈવ તેમજ સ્પીડ લીમીટના કેસો કરવાની શરૂઆત કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફોલાયો હતો. 2022 ઓગસ્ટમાં 44 લોકોના વાહન અકસ્માત મોત થયા હતા. જો કે, 2023 ઓગષ્ટમાં પોલીસની કાર્યવાહી અને ડ્રાઈવ ચાલુ હોવાથી માત્ર 24 લોકોના મોત થયા હતા. આમ, પોલીસ કાર્યવાહીને પગલે મોતના આંકડામાં સીધો 20નો ઘટાડો આવી ગયો હતો. જો કે, પોલીસની કાર્યવાહી અને ડ્રાઈવ બંધ થતા ફરી વાહન ચાલકો બેફામ બન્યા છે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
રાજકોટ

ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”

Editor By Editor 3 days ago
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?