By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    22 hours ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad News : શહેરના તળાવોને સુધારવા AMC કરશે કામગીરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad News : શહેરના તળાવોને સુધારવા AMC કરશે કામગીરી

agragujaratnews
Last updated: 2024/05/15 at 8:38 AM
2 years ago
Share
Ahmedabad News : શહેરના તળાવોને સુધારવા AMC કરશે કામગીરી
SHARE

  • AMCએ લેકસિટી બનાવવા ગાઈડલાઈન કરી જાહેર
  • લેકના સંરક્ષણ,ઇકો સિસ્ટમ કંઝર્વેશન માટે ગાઈડલાઈન જાહેર
  • લેકની સુંદરતા વધારવા અને જાળવણી કરવા AMCની સૂચના

અમદાવાદમાં કુલ 156 નાના-મોટા તળાવ આવેલા છે.આ પૈકી 110 તળાવ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલા છે.આ તમામ તળાવની જાળવણી કરવાની જવાબદારી મ્યુનિ.તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓને સોંપાઈ છે. તળાવમાં આવતા ગટરના પાણીથી લઈને તળાવમાં થયેલા દબાણ અંગે મ્યુનિસિપલ કમિશનરને દર મહિને રીપોર્ટ આપવો પડશે.

અધિકારીઓને સમય પ્રમાણે રીપોર્ટ કરવો પડશે

અમદાવાદના 156 તળાવ પૈકી બાકીના તળાવ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપાશે.મ્યુનિસિપલ કમિશનરે વિવિધ ઝોનમાં આવેલા તથા હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તળાવના સંરક્ષણ તથા જાળવણી માટે ઈજનેર વિભાગ ઉપરાંત એસ્ટેટ વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગ તેમજ હેલ્થ અને લાઈટ વિભાગની સાથે ગાર્ડન વિભાગને તેમના વિભાગ હસ્તક આવતી કામગીરી સોંપી છે. તળાવની આસપાસ થતી ગંદકી, પાણીમાં થતી લીલ, અન્ય કચરા ઉપરાંત તળાવની માછલીઓના મોત થવા, તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ ના થવો વગેરે બાબતની અલગ અલગ વિભાગે સ્થળ તપાસ કરવી પડશે. ઝોન કક્ષાએ દર અઠવાડીયે એકવાર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક કરી તળાવની સ્થિતિની સમીક્ષા કરી જે તે ઝોનના એડીશનલ સીટી ઈજનેર રીપોર્ટ તૈયાર કરશે.

5 વિભાગોની કમિટી બની

શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તળાવોના સંરક્ષણ, વિકાસ, ઇકો સિસ્ટમ કન્ઝરવેશન તથા જાળવણી કરવા માટે હવે પાંચ વિભાગોની કમિટી બની છે. ઈજનેર વિભાગ દ્વારા તળાવનું ડેવપલમેન્ટ, કમ્પાઉન્ડ વોલ, વરસાદી પાણીના ઈનલેટ અને આઉટલેટની સ્થિતી, તળાવમાં ગટરનું પાણી આવે છે કે કેમ, પાણીનો રિપોર્ટ સહિતની કામગીરીનું નિરીક્ષણ કરવાનું રહેશે. જ્યારે એસ્ટેટ વિભાગ દ્વારા તળાવના કબ્જાની વિગતો, તળાવની આસપાસના દબાણી વિગતો, દબાણો હટાવવા માટેના આયોજનની વિગતો, હાલની સ્થિતીના ફોટોગ્રાફ સહિતની વિગતો તૈયાર કરીને આપવાની રહેશે.

ચકાસણી કરી રિપોર્ટ મોકલવાનો રહેશે

આ જ રીતે બગીચા ખાતાએ તળાવની આસપાસના વૃક્ષારોપણની સ્થિતી, તળાવની આસપાસ વોક વે બનાવવાની પરિસ્થિતી સહિતની વિગતોની ચકાસણી કરવાની રહેશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે તળાવની આસપાસ ગંદકીના સ્થળની વિગત અને સાફ કર્યાની વિગત, તળાવની આસપાસ ખુલ્લામાં યુરીનેશન તેમજ તેને બંધ કરાવવા માટેના આયોજનની વિગતો મોકલવાની રહેશે. લાઈટ ખાતાએ તળાવની ફરતે લાઈટની સુવિધા છે કે તેમ તેની ચકાસણી કરી રિપોર્ટ મોકલવાનો રહેશે. જ્યારે હેલ્થ વિભાગે તળાવની અંદરની સફાઈની વિગતો, માછલી અને જીવોની જાણવણી માટે ઓરેશન તથા અન્ય કામગીરીની વિગતોનો રિપોર્ટ આપવાનો રહેશે.

You Might Also Like

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત

 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ

જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા
ગુજરાત

જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા

Editor By Editor 22 hours ago
રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા
 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત
જેતપુર તાલુકાના ડેડરવા ગામની સીમમાંથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો
ગૌ આધારિત ભવિષ્ય: સંશોધન, ચેતના અને વિકાસની નવી દિશા” વિષય પર સાંજે વિશેષ સંવાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?