By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    6 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    6 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    6 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    6 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: કથિત કસ્ટોડીયલ ડેથ મામલો : પોલીસ કમિશનર ધગ્યા નહીં, હાઇકોર્ટની ફટકાર પડતાં હવે હત્યાનો ગુનો દાખલ કર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

કથિત કસ્ટોડીયલ ડેથ મામલો : પોલીસ કમિશનર ધગ્યા નહીં, હાઇકોર્ટની ફટકાર પડતાં હવે હત્યાનો ગુનો દાખલ કર્યો

agragujaratnews
Last updated: 2024/07/16 at 7:56 PM
1 year ago
Share
કથિત કસ્ટોડીયલ ડેથ મામલો : પોલીસ કમિશનર ધગ્યા નહીં, હાઇકોર્ટની ફટકાર પડતાં હવે હત્યાનો ગુનો દાખલ કર્યો
SHARE

12 એપ્રિલની 70 વર્ષીય વૃદ્ધના મોતની ઘટનાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અસંખ્ય ઈજાઓ, લીવર અને આંતરડાના ભાગે ઘા લાગવાથી મોત થયા નો ઉલ્લેખ છતાં તંત્રએ દાખવી નીભરતા

રાજકોટના મોરબી રોડ પરથી ગત 12 એપ્રિલના રોજ 70 વર્ષીય વૃદ્ધ કે જેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. તે શંકાસ્પદ મૃત હાલતમાં મળી આવતા હોસ્પિટલ ખાતે પીએમ કરાવાયું હતું. તેમાં અસંખ્ય ઈજાઓ અને લીવર તથા આંતરડાના ભાગે ઘા વાગવાથી મોત થયાનો રિપોર્ટ આવ્યો હતો. છતાં નીંભર તંત્રએ અને હત્યાના બનાવો છુપાવવામાં માહિર એવી કુવાડવા પોલીસે કથિત કસ્ટોડિયલ ડેથ છુપાવવા માટે હત્યાનો ગુનો પણ દાખલ કર્યો ન હતો. હવે આ મામલે હાઇકોર્ટની ફટકાર બાદ કુવાડવા પોલીસને હત્યાનો ગુનો દાખલ કરવો પડ્યો છે.

Contents
12 એપ્રિલની 70 વર્ષીય વૃદ્ધના મોતની ઘટનાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અસંખ્ય ઈજાઓ, લીવર અને આંતરડાના ભાગે ઘા લાગવાથી મોત થયા નો ઉલ્લેખ છતાં તંત્રએ દાખવી નીભરતાહત્યાના બનાવો છુપાવવામાં માહિર કુવાડવાના વિવાદિત PI સહિત 6 ની આંતરિક બદલી

સમગ્ર ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ વેલનાથપરા ૧૯ માં રહેતા અને રાજ સિક્યુરિટીમાં ફરજ બજાવતા અમરશીભાઈ કાનજીભાઈ સીતાપરા ગત તારીખ 12/4 ના રોજ નોકરી પર જવા નીકળ્યા બાદ ગૌરીદડ ગામ પાસે આવેલા પંપથી થોડે આગળ વીડીની જગ્યા પરથી તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તે સમયે અમરશીભાઈના પરિવારજનોને જાણ કરાતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તે સમયે અમરશીભાઈ કહેતા હતા કે મને પડખાના ભાગે બહુ દુખે છે મને બહુ મારેલ છે અને ત્યારબાદ તેઓ બેભાન થઈ ગયા હતા અને છ દિવસની સારવાર બાદ 18 એપ્રિલના રોજ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના મામલે હોસ્પિટલ સ્ટાફ દ્વારા નોંધ પણ કરવામાં આવી હતી. છતાં કુવાડવા રોડ પોલીસ દ્વારા આ વૃદ્ધનું મોત કયા કારણોસર થયું તે અંગેની કોઈ તપાસ જ કરવામાં આવી ન હતી જેથી પરિવારને પહેલેથી પોલીસ સામે શંકા હતી અને આ ઘટના હત્યાની હોવાનું તેઓ જાણતા હતા.

અમરશીભાઈના પુત્ર આનંદ અને સગા સંબંધીઓ દ્વારા ઘટના મામલે તપાસ કરવામાં આવી હતી ત્યારે ચોકાવનારી માહિતી મળી હતી કે, 12 એપ્રિલે ગૌરીદડ ગામે યોજાયેલી સપ્તાહમાં તેમના પિતા ફરજ પર ગયા હતા 11:30 એ કોઈ માથાકૂટ થતા કંટ્રોલ રૂમને કોઈએ ફોન કરતા પીસીઆર વાન આવી હતી અને તેમાં બેઠેલા ચાર વ્યક્તિઓ અમરશીભાઈને પીસીઆર વનમાં બેસાડીને લઈ ગયા હતા. બાદમાં તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. આથી આ ઘટના હત્યાની હોવાનું સામે આવ્યું હતું અને પોલીસ તે છુપાવવા માંગતી હતી. આથી આ મામલે પોલીસ કમિશનરને પણ અરજી કરવામાં આવી હતી અને ઘટના હત્યાની હોવાનું તેમાં ઉલ્લેખ કરાયો હતો. આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ જોડવામાં આવ્યો હતો અને તે રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે વૃદ્ધને ગંભીર ઇજાઓ થવાથી આંતરડા અને લીવરના ભાગે ઘા લાગવાથી મોત થયું છે  પરંતુ તંત્રની જેમ પોલીસ કમિશનર પણ આ મામલે તપાસ કરવા માટે ધગ્યા નહીં અને પરિવારને ન્યાય મળ્યો નહીં.

વૃદ્ધ ના પુત્ર આનંદ દ્વારા હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી અને તેમાં સ્પષ્ટ કસ્ટોડિયલ ડેથ નો ઉલ્લેખ કરી તમામ પુરાવા સાથે રજૂઆત કરાઈ હતી ત્યારે હાઇકોર્ટે પણ પોલીસને ફટકાર આપી હતી અને આ મામલે ગુનો દાખલ કરી યોગ્ય તપાસ કરવા સૂચના આપતા કુવાડવા રોડ પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આ ગુનામાં પોલીસ આરોપીઓને શોધી કાઢે છે કે, પછી અંદરના હત્યારાઓને છુપાવવાના પ્રયાસો કરે છે.?

હત્યાના બનાવો છુપાવવામાં માહિર કુવાડવાના વિવાદિત PI સહિત 6 ની આંતરિક બદલી

તાજેતરમાં નવાગામ ખાતે ગોડાઉનમાં બનેલી હત્યાની ઘટનાને સામાન્ય મોતની ઘટનામાં ખપાવી ગુનાહિત બેદરકારી આચરનાર અને મોરબી રોડ પર 70 વર્ષના વૃદ્ધના રહસ્ય મોત મામલે હાઇકોર્ટની ફટકાર બાદ નમતું જોખનાર કુવાડવા પોલીસ મથકના પીઆઇ સહિત છ પોલીસ ઇન્સ્પેક્ટરની પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા આંતરિક બદલીઓ કરવામાં આવી છે.

સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કુવાડવા પોલીસ મથકના વિવાદિત પીઆઇ વી આર રાઠોડને IUCAW વિભાગમાં શેકી દેવામાં આવ્યા છે જ્યારે તેની સામે IUCAW ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન રાઠોડની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી.ગઢવીની પણ ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે. તેની સામે ટ્રાફિક શાખાના બે પીઆઇ એમ.જી વસાવાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને બી.પી રજિયાની કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ બી.બી.જાડેજાને સાયબર ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે અને બોટાદ થી પ્રોફેશનલ પિરિયડમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર કે એ દેસાઈને એ ડિવિઝનના સેકન્ડ પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે અને આ ઉપરાંત તેને સામાજિક સલામતી સ્કવોડનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે

You Might Also Like

USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત

World News : 'ભારત પર વધારે ટેરિફ લગાવીશ' રશિયા પાસેથી ક્રુડઓઈલ ખરીદવા પર ભડ્કયા ડોનાલ્ડ ટ્રમ્પ

NCBએ મોટા ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, 20 કરોડ રૂપિયાની નશીલી દવાઓ કરી જપ્ત

India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કામધેનુના પૂજનનો દિવસ બોળચોથ
ધર્મ

કામધેનુના પૂજનનો દિવસ બોળચોથ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
Heart Attack : હાર્ટએટેકના જોખમને દૂર રાખવા આ આહારનું સેવન ફાયદાકારક, હેલ્થ એક્સપર્ટ
Beauty Tips : ગ્લોઈંગ ત્વચા માટે નાભિમાં ફક્ત આ તેલ લગાવવો, જાણી લો ખાસ રીત
Health : પ્રોટીન પાવડર લેતા પહેલા આ વાત જાણી લો, નહી તો થઇ શકે છે ભારે નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?