By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: સિવનને લઈને વિવાદ વધતાં ઇસરો પ્રમુખે તત્કાળ અટકાવ્યું પુસ્તકનું પ્રકાશન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

સિવનને લઈને વિવાદ વધતાં ઇસરો પ્રમુખે તત્કાળ અટકાવ્યું પુસ્તકનું પ્રકાશન

agragujaratnews
Last updated: 2023/11/04 at 6:04 PM
2 years ago
Share
સિવનને લઈને વિવાદ વધતાં ઇસરો પ્રમુખે તત્કાળ અટકાવ્યું પુસ્તકનું પ્રકાશન
SHARE

  • આત્મકથામાં ઇસરોમાં અનુભવેલ પડકારોનો ઉલ્લેખ કર્યો 
  • ઉતાવળા નિર્ણયોને કારણે ચંદ્રયાન-2 નિષ્ફળ થયું
  • મને ઇસરો ચીફ નહોતા બનવા દેવા માંગતા સિવન

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ. સોમનાથે શનિવારે કહ્યું કે તેઓએ પોતાની આત્મકથા પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો છે. ઈસરોના વડાની આત્મકથામાં તેમના પુરોગામી કે. સિવનને લઈને કેટલીક ટીકાત્મક ટિપ્પણીઓને લીધે વિવાદ થતાં સોમનાથે આ નિવેદન આપ્યું છે.

સોમનાથે કહ્યું કે તેમણે તેમની આત્મકથા ‘નિલાવુ કુડીચા સિંહંગલ’ પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો છે જેમાં તેણે સ્પેસ એજન્સીમાં દાયકાઓ સુધીની સફર દરમિયાન સામનો કરેલા કેટલાક પડકારોનો ઉલ્લેખ છે.

મહત્વનું છે કે, ઇસરો પ્રમુખ ડૉ. એસ. સોમનાથે પૂર્વ ઇસરો ચીફ કે. સિવન પર આરોપ લગાવ્યો છે. સોમનાથનું કહેવું છે કે સિવને તેમના ઇસરો ચીફ બનવામાં અડચણો ઊભી કરી હતી. સિવન નહોતા ઇચ્છતા કે તેઓ ઇસરો ચીફ બને. આ આરોપ સોમનાથે તેમના જીવન પર આધારિત પુસ્તક ‘નિલાવુ કુડિચા સિંહંગલ’ (Nilavu Kudicha Simhangal)માં લગાવ્યો હતો.

જ્યારે આ અંગે સોમનાથ સાથે વાત વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે કોઈપણ સંસ્થામાં સર્વોચ્ચ પદ પર પહોંચતી વખતે દરેક વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અનેક પડકારો પાર કરવા પડે છે. તેમને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તેમણે જણાવ્યું છે કે મેં મારા જીવનમાં આવેલા પડકારો વિશે લખ્યું છે. કોઈના વિશે અંગત ટિપ્પણી કરી નથી. તે કોઈ એક વ્યક્તિના વિરોધમાં નથી.

કોઈપણ ઊંચા પદ માટે ઘણા લોકો યોગ્ય હોય છે. હું માત્ર આ મુદ્દો ઉઠાવી રહ્યો હતો. મેં કોઈ એક વ્યક્તિ પર નિશાન સાધ્યું નથી. જો કે સોમનાથે એ પણ જણાવ્યું કે કેવી રીતે ચંદ્રયાન-2 નિષ્ફળ ગયું. સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-2 મિશન ઉતાવળ કરવાના કારણે નિષ્ફળ ગયું. કારણ કે તેના પર જેટલા ટેસ્ટ થવા જોઈતા હતા તે બધા થયા નથી.

સોમનાથે કહ્યું કે તેમના પુસ્તકમાં ચંદ્રયાન-2ની નિષ્ફળતાનું સાચું કારણ જણાવ્યું છે. પુસ્તકમાં સોમનાથે લખ્યું છે કે ચંદ્રયાન-2ની નિષ્ફળતાની જાહેરાત કરતી વખતે જે ભૂલો થઈ હતી તે છુપાવવામાં આવી હતી. સોમનાથ માને છે કે જે કંઈ થઈ રહ્યું છે તે જ રીતે કહેવું જોઈએ. સત્ય લોકો સમક્ષ આવવું જોઈએ. આનાથી સંસ્થામાં પારદર્શિતા આવે છે. એટલા માટે પુસ્તકમાં ચંદ્રયાન-2ની નિષ્ફળતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

લોકોને પ્રેરણા આપવા માટે આ આત્મકથા લખવામાં આવી છે. જેથી લોકો તેમના પડકારો સામે લડીને આગળ વધવાની પ્રેરણા લઈ શકે. આ પુસ્તક કોઈની ટીકા કરવા માટે લખવામાં આવ્યું નથી. તેમજ એવો કોઈ ઈરાદો પણ નથી. આ પુસ્તક ટૂંક સમયમાં બજારમાં આવશે.

You Might Also Like

US Tariff : અમેરિકાના 50 ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ભારતે આપ્યો જવાબ, કહ્યું 'અન્યાયપૂર્ણ, અનુચિત અને અસંગત પગલું'

USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત

World News : 'ભારત પર વધારે ટેરિફ લગાવીશ' રશિયા પાસેથી ક્રુડઓઈલ ખરીદવા પર ભડ્કયા ડોનાલ્ડ ટ્રમ્પ

NCBએ મોટા ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, 20 કરોડ રૂપિયાની નશીલી દવાઓ કરી જપ્ત

India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : ફેફસાનું કેન્સર, ફક્ત ધ્રૂમ્રપાન નહીં આ બાબતો પણ હોઈ શકે કેન્સરનું કારણ, જાણો
હેલ્થ

Health News : ફેફસાનું કેન્સર, ફક્ત ધ્રૂમ્રપાન નહીં આ બાબતો પણ હોઈ શકે કેન્સરનું કારણ, જાણો

By 5 days ago
Health Tips : વરસાદી સિઝનમાં બાળકોમાં ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત સામાન્ય ફરિયાદ ના કરો નજરઅંદાજ
Health News : સામાન્ય આદતોના બદલાવથી લીવર કેન્સરના જોખમને દૂર રાખી શકીએ, સંશોધન
Health Tips : બોડી ડિટોક્સ ડ્રિંકસ ફૂદીનાનું પાણી, જાણો તેના ફાયદા અને કેવી રીતે કરવું સેવન
USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?