By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: BAN VS SL: કરો યા મરો મેચમાં શ્રીલંકાની ટીમ 279 રનમાં ઓલઆઉટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

BAN VS SL: કરો યા મરો મેચમાં શ્રીલંકાની ટીમ 279 રનમાં ઓલઆઉટ

agragujaratnews
Last updated: 2023/11/06 at 12:49 PM
2 years ago
Share
BAN VS SL: કરો યા મરો મેચમાં શ્રીલંકાની ટીમ 279 રનમાં ઓલઆઉટ
SHARE

  • બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની મેચ
  • દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં બંને વચ્ચે મેચ
  • બાંગ્લાદેશની ટીમ સેમીફાઈનલની રેસમાંથી થઈ છે બહાર

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં શ્રીલંકાની ટીમ 279 રનમાં ઓલઆઉટ થઈ છે. જેથી બાંગ્લાદેશને જીત માટે 280 રનનો ટાર્ગેટ મળ્યો છે. શ્રીલંકા માટે સૌથી વધુ ચરિથ અસલંકાએ 105 બોલમાં 108 રનની ઈનિંગ રમી છે, જ્યારે પથુમ નિસાંકા 36 બોલમાં 41, કુલસ પરેરાએ 5 બોલમાં 4,કેપ્ટન કુસલ મેન્ડિસે 30 બોલમાં 19, સદિરા સમરવિક્રમાએ 42 બોલમાં 41, ધનંજય ડિ સિલ્વાએ 36 બોલમાં 34 અને મહિશ તિષ્ણાએ 31 બોલમાં 21 રન કર્યા છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, શાકિબ અલ હસને 10 ઓવરમાં 57 રન આપીને 2, મહેદી હસન મિરાજે 10 ઓવરમાં 49 રન આપીને 1, તંઝીદ હસન સાકિબે 10 ઓવરમાં 80 રન આપીને 1 અને શોરીફુલ ઈસ્લામે 9.3 ઓવરમાં 52 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત તસ્કીન અહેમદે 10 ઓવરમાં 39 રન આપ્યા છે.

ચરિથ અસલંકાએ ફટકારી સદી

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મેચમાં ચરિથ અસલંકાએ સદી ફટકારી છે. શ્રીલંકાના 7 ખેલાડી આઉટ થવા છતાં અસલંકાએ પોતાની ઈનિંગ સંભાળી અને 101 બોલમાં 100 રન પૂર્ણ કર્યા છે. અસલંકાની આ ઈનિંગ શ્રીલંકા માટે ખુબ મહત્વની છે. કારણ કે, શ્રીલંકા પાસે સેમીફાઈનલમાં પહોંચવા માટે છેલ્લી તક છે. જો આજે શ્રીલંકાની ટીમ મેચ હારશે, તો શ્રીલંકા માટે સેમીફાઈનલનો રસ્તો બંધ થશે.

25 ઓવર બાદ શ્રીલંકાની સ્થિતિ

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ શ્રીલંકાએ 5 વિકેટના નુકસાને 137 રન બનાવ્યા છે. શ્રીલંકાનો ઓપનર પથુમ નિસાંકા 36 બોલમાં 41 રન કરીને કુલસ પરેરા 5 બોલમાં 4 રન કરીને,કેપ્ટન કુસલ મેન્ડિસ 30 બોલમાં 19 રન કરીને અને સદિરા સમરવિક્રમા 42 બોલમાં 41 રન કરીને આઉટ થયો છે. અત્યારે શ્રીલંકા માટે ચરિથ અસલંકા 34 બોલમાં 28 રન કરીને અને ધનંજય ડી સિલ્વા 3 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, શોરીફુલ ઈસ્લામે 5 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ, તંઝીમ હસન સાકિબે 5 ઓવરમાં 36 રન આપીને 1 વિકેટ અને કેપ્ટન શાકિબ અલ હસને 6 ઓવરમાં 60 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત તસ્કીન અહેમદે 5 ઓવરમાં 16 અને મહેદી હસન મિરાજે 4 ઓવરમાં 25 રન આપ્યા છે. 

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની 38મી મેચ શરૂ થઈ છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી શ્રીલંકાના ઓપનર પથુમ નિસાંકા અને કુલસ પરેરા ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. 

બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે આજે વર્લ્ડકપની 38મી મેચ રમવામાં આવશે. આ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવશે. જેના માટે ટોસ થયો છે. જે બાંગ્લાદેશે જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ સેમીફાઈનલની રેસમાં બહાર થઈ ચૂકી છે, જ્યારે શ્રીલંકા માટે સેમીફાઈનલમાં પહોંચવા માટે આજે છેલ્લી તક છે. જો આજે શ્રીલંકા મેચ હારશે, તો તે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.

ICC વનડે વર્લ્ડકપ 2023માં આજે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમવામાં આવશે. શાકિબ અલ હસનના નૈતૃત્વવાળી બાંગ્લાદેશની ટીમ 7માંથી 6 મેચ હારીને વર્લ્ડકપમાંથી બહાર થઈ છે, જ્યારે શ્રીલંકા પણ વર્લ્ડકપની બહાર થવાના આરે છે. આ બંને વચ્ચેની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવશે.

પિચ રિપોર્ટ

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પિચ ધીમી રમત માટે જાણીતી છે. સ્પિનરોને અહીં ઘણી મદદ મળે છે. જો કે, વર્લ્ડકપમાં કાળી માટીની પિચો પર બેટ્સમેનોને ઘણી મદદ મળી રહી છે. અહીં નાની બાઉન્ડ્રી હોવાને કારણે ફોર અને સિક્સનો વરસાદ જોવા મળે છે. આ પિચ પર અત્યાર સુધી 32 વનડે મેચ રમાઈ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમે 16 મેચમાં અને પ્રથમ બોલિંગ કરનારી ટીમે 15 મેચમાં જીત મેળવી છે. અહીં પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર 238 અને બીજી ઈનિંગનો સ્કોર 206 રન છે. આજે ટોસ જીતનારી ટીમ પહેલાં બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

બાંગ્લાદેશઃ તંઝીદ હસન, લિટ્ટન દાસ, નઝમુલ હુસૈન શાંતો, મુશ્ફિકુર રહીમ, મહમુદુલ્લાહ, શાકિબ અલ હસન(કેપ્ટન), તૌહીદ હૃદોય, મહેદી હસન મિરાજ, તંઝીમ હસન સાકિબ, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ

શ્રીલંકા: પથુમ નિસાંકા, કુલસ પરેરા, કુસલ મેન્ડિસ(કેપ્ટન), સદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, એન્ઝેલો મેથ્યૂઝ, ધનંજય ડિ સિલ્વા, મહિશ તિક્ષ્ણા, દુષ્મંથા ચમીરા, કસુન રાજીથા, દિલશાન મદુશંકા

You Might Also Like

Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો

W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના

England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન

13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન

Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Himachal Pradesh: કુલ્લુની મણિકરણ ખીણમાં ભારે ભૂસ્ખલન, કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી
રાષ્ટ્રિય

Himachal Pradesh: કુલ્લુની મણિકરણ ખીણમાં ભારે ભૂસ્ખલન, કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી

By 24 hours ago
Rakshabandhan Special : રક્ષાબંધન તહેવાર પહેલા જાણી લો મહત્વની વાત, ભૂલથી પણ આ લોકોને ના બાંધવી રાખડી
Health News : સામાન્ય આદતોના બદલાવથી લીવર કેન્સરના જોખમને દૂર રાખી શકીએ, સંશોધન
US Tariff : અમેરિકાના 50 ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ભારતે આપ્યો જવાબ, કહ્યું 'અન્યાયપૂર્ણ, અનુચિત અને અસંગત પગલું'
Health : માત્ર 3 મિનિટ મલાસન કરવાથી 4 મોટી સમસ્યા થશે દૂર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?