By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    4 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    31 minutes ago
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    2 hours ago
    French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન
    French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન
    3 hours ago
    RCBએ જે બોલરને તક ન આપી, તેને  હેટ્રિક લઈને કમાલ કરી
    RCBએ જે બોલરને તક ન આપી, તેને હેટ્રિક લઈને કમાલ કરી
    4 hours ago
    IPL:'20 કરોડ મળતા સીધો વોશરૂમમાં ભાગ્યો…',પ્રીતિ ઝિન્ટા સામે શ્રેયસ ઐયરનો મોટો ખુલાસો
    IPL:'20 કરોડ મળતા સીધો વોશરૂમમાં ભાગ્યો…',પ્રીતિ ઝિન્ટા સામે શ્રેયસ ઐયરનો મોટો ખુલાસો
    19 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Bengaluru Stampede: 11 લોકોના મોત બાદ શું RCB પર પ્રતિબંધ મુકાઈ જશે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Bengaluru Stampede: 11 લોકોના મોત બાદ શું RCB પર પ્રતિબંધ મુકાઈ જશે?

Last updated: 2025/06/08 at 11:02 AM
1 day ago
Share
Bengaluru Stampede: 11 લોકોના મોત બાદ શું RCB પર પ્રતિબંધ મુકાઈ જશે?
SHARE

ઘણા વર્ષો પછી આરસીબીએ આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરી હતી. ટીમે આ જીતની ખુશીમાં ચિન્નાસ્વામી સ્ટેડીયમની બહાર ગ્રાન્ડ સેલિબ્રેશનની તૈયારીઓ કરી હતી. પરંતું સ્ટેડિયમની બહાર ભાગદોડ થવાને કારણે 11 લોકોના મોત નિપજ્યા હતા. આવું થયા બાદ આરસીબીની વિરુધ્ધમાં એફઆરઆઈ નોંઘવામાં આવી છે. આ સાથે ઘણા લોકોની ઘરપકડ પણ કરવામાં આવી છે. 

સવાલ એ નથી કે આના માટે કોઈને જવાબદાર ગણવામાં આવશે કે નહીં. પણ સવાલ એ છે કે આ ઘટનાનું પરિણામ શું આવશે. આ દુર્ઘટનના કેન્દ્રમાં આરસીબી છે અને આઈપીએલ 2026માં આરસીબીના બેનની ચર્ચાએ સોશિયલ મિડીયા પર પર જોર પકડ્યું છે. આરસીબી, ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ડીએનએ એન્ટરટેઈનમેન્ટ અને કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘની વિરુદ્ધમાં એફઆરઆઈ નોંધવામાં આવી છે. આ ઘટના અંગેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. 

એવામાં બીસીસીઆઈ સામે ખુબ મોટો સવાલ છે કે જો આ ગેરજવાબદારીમાં આરસીબીનું નામ સામે આવ્યું તો તેઓ આગળ શું નિર્ણય લેશે. જો તપાસ એજન્સી આરસીબીના મેનેજમેન્ટને સીધુ આ ગેરજવાબદારી સાથે જોડે છે તો બીસીસીઆઈને ન્યાય માટે અને લીગની વિશ્વાસનિયતા જાળવી રાખવા માટે આરસીબી પર મોટી કાર્યવાહી કરવી પડી શકે છે, જેમાં તેના પર અમુક સમય સુધી બેન પણ લાગી શકે છે. 

You Might Also Like

Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન

England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ

French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન

RCBએ જે બોલરને તક ન આપી, તેને હેટ્રિક લઈને કમાલ કરી

IPL:'20 કરોડ મળતા સીધો વોશરૂમમાં ભાગ્યો…',પ્રીતિ ઝિન્ટા સામે શ્રેયસ ઐયરનો મોટો ખુલાસો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Bengaluru News : બેંગલુરુ ભાગદોડની ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ
સ્પોર્ટ્સ

Bengaluru News : બેંગલુરુ ભાગદોડની ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ

By 3 days ago
IPL 2025 ફાઈનલ જીત બાદ ક્યારે રમશે વિરાટ કોહલી? જાણો તારીખ
World News: રશિયાની થાળીમાંથી શું થયું ગુમ કે સરકારની સિસ્ટમને અસર થઈ
Americaના New Jerseyમાં વિરાણી જ્વેલર્સમાં લૂંટારા ત્રાટક્યા, તોડફોડ કરી લૂંટ ચલાવી
Bharat Gaurav Train: પ્રવાસીઓને છત્રપતિ શિવાજી મહારાજની વિરાસતના દર્શન કરાવશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?