By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    7 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં ભાજપની પાવર પેક તિરંગા યાત્રા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટમાં ભાજપની પાવર પેક તિરંગા યાત્રા

agragujaratnews
Last updated: 2024/08/10 at 7:12 PM
2 years ago
Share
રાજકોટમાં ભાજપની પાવર પેક તિરંગા યાત્રા
SHARE

બાળકો, વડિલો સહિત મોટી સંખ્યામાં લોકો યાત્રામાં ઉમટી પડ્યા, રેસકોર્સ રિંગરોડથી જ્યુબિલી ચોક ગાંધીજીની પ્રતિમા સુધી રસ્તાઓ ત્રિરંગાથી રંગાયા

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્વાતંત્ર પર્વ સપ્તાહની ઉજવણી આજથી શરૂ કરવામા આવી છે. તેનો પ્રારંભ સવારે ૧૦ વાગ્યે રાજકોટમાં તિરંગા યાત્રાથી કરવામા આવ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ખાસ આ પ્રસંગ માટે રાજકોટ આવ્યા હતા. તેમણે તિરંગા યાત્રાને લીલીઝંડી આપી હતી. ધારણા મુજબ ભાજપની આ પાવર પેક યાત્રા સફળ રહી હતી. બાળકો સહિત ૫૦ હજારથી વધુ શહેરીજનો જોડાયા હતા. યાત્રા પ્રસ્થાન કરાવતા પૂર્વે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ કહ્યુ હતુ કે, આ તિરંગા યાત્રા દેશના વિકાસની યાત્રા તરફ જઇ રહી છે એ મને આત્મ વિશ્વાસ છે. ૨૦૪૭માં ભારત વિશ્વગુરુ બને એવા દ્રઢ સંકલ્પ સાથે તિરંગા યાત્રામાં સૌ કોઇ દોટ મુકે તેવી મારી લાગણી છે.

Contents
બાળકો, વડિલો સહિત મોટી સંખ્યામાં લોકો યાત્રામાં ઉમટી પડ્યા, રેસકોર્સ રિંગરોડથી જ્યુબિલી ચોક ગાંધીજીની પ્રતિમા સુધી રસ્તાઓ ત્રિરંગાથી રંગાયાદેશને આઝાદ કરાવવામા ગુજરાતનું ખુબ મોટુ યોગદાન છેપ્રદેશ ઉપાધ્યક્ષ ડો.બોઘરા, શહેર પ્રમુખ મુકેશ દોશી અને સ્ટે.ચેરમેન જયમીન ઠાકરનું સફળ સંકલન‘હર ઘર તિરંગા’ અભિયાન જન-જનને જોડે છે : મુખ્યમંત્રી

રાજકોટ, ગુજરાત સહિત સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે તેના ભાગરૂપે આ વર્ષે પણ ગુજરાતના મહાનગરોમાં ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની ઉજવણી એક સપ્તાહ સુધી કરવા માટે આયોજન કરાયુ છે. જેનો શુભારંભ આજે રાજકોટની ધરતી પરથી તિરંગા યાત્રા સાથે કરવામા આવ્યો હતો. ખાસ આ પ્રસંગ માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રિય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત સ્થાનિક નેતામાં પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયા, સાંસદ રામભાઇ મોકરિયા, રાજ્યના પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળા, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ડો.ભરત બોઘરા, મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશભાઇ ટીલાળા, ભાનુબેન બાબરિયા, ડો.દર્શિતાબેન શાહ, મનપાના સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

તિરંગા યાત્રાના પ્રસ્થાન પૂર્વે દેશભક્તિ જનસભામાં ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યુ હતુ કે, મારુ એ શૈભાગ્ય છે કે, ગુજરાતની તપસ્વી ભૂમિ, સંતની ભૂમિ અને દેશની આઝાદીના પ્રણેતા પૂજ્ય મહાત્મા ગાંધીના જન્મની પાવન ભૂમિ એવા ગુજરાતમાં અને એ પણ સ્વાતંત્ર પર્વની ઉજવણી જેવા પ્રસંગે આવવાનો અવસર મળ્યો છે.

જે.પી.નડ્ડાએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે, આ તિરંગા યાત્રા દેશના ભાવી વિકાસ માટેની યાત્રાની દોટ છે. ૨૦૪૭માં ભારત વિશ્વ ગુરુ બનશે એ નક્કી છે અને આજે તિરંગા યાત્રામાં જે જોડાનાર હજારો લોકો આ જ સંકલ્પ સાથે તિરંગા યાત્રામાં જોટ મુકે કે મા ભારતી, મા ભોમ ભારતને વિશ્વ ગુરુ બનાવવા સૌ કોઇ સશક્ત પ્રયાસ કરે.

દેશને આઝાદ કરાવવામા ગુજરાતનું ખુબ મોટુ યોગદાન છે

ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યુ હતુ કે, સમગ્ર દેશ ગુજરાતનું રૂણી છે. આ ગુજરાત એ છે કે, જેમણે દેશને આઝાદ કરાવવાના પ્રણેતા પૂ.મહાત્મા ગાંધી આપ્યા. દેશને આઝાદા કરાવવામા ગુજરાતનું ખુબ મોટુ યોગદાન છે અને હું ગુજરાતને વંદન કરુ છું. દેશ આઝાદ થયા પછી પણ અખંડ ભારત માટે સરદાર વલ્લભભાઇ પટેલે દેશના ૫૬૨ રજવાડા(સિયાસત)ને જોડવાનું કામ કર્યુ. આ એ ગુજરાત છે કે, જેમણે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ્યા. ગુજરાતની આ પાવન ભૂમિને મારા સત સત વંદન છે.

પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.બોઘરા, શહેર પ્રમુખ મુકેશ દોશી અને સ્ટે.ચેરમેન જયમીન ઠાકરનું સફળ સંકલન

તિરંગા યાત્રાના આયોજન માટે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, શહેર પ્રમુખ મુકેશ દોશી અને મનપાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામા આવી હતી. યાત્રામાં લોકોને સ્વયંભૂ જોડવા માટે જે પ્રયાસ કર્યા તેને અભૂતપૂર્વ સફળતા મળી છે. શાળા-કોલેજના છાત્રો, વિવિક સામાજિક સંગઠનો, એન.જી.ઓ., જ્ઞાતિ સંગઠનો સહિતના સાથે સંપર્કમાં રહ્યા હતા. એટલુ જ નહીં તિરંગા યાત્રાના રૂટ પર દેશભક્તિને લગતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ, રાષ્ટ્રભક્તિના ગીત, બેન્ડ સુરાવલી સહિતનું માઇક્રો પ્લાનીંગ ડો. ભરત બોઘરા, મુકેશ દોશી અને જયમીન ઠાકરે સફળતા પૂર્વક પાર પાડ્યુ છે.

‘હર ઘર તિરંગા’ અભિયાન જન-જનને જોડે છે : મુખ્યમંત્રી

ગુજરાતમાં સ્વાતંત્ર પર્વ સપ્તાહની ઉજવણી આજે રાજકોટમાં તિરંગા યાત્રાથી થઇ એ પ્રસંગે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતુ કે, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનથી દેશ આખામાં રાષ્ટ્ર ભાવનાનો અલગ જ જુવાળ જગાડ્યો છે. રાષ્ટ્રભાવના જગાવી છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન દેશના જન-જનને જોડે છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત

 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
રાજકોટ

ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”

Editor By Editor 1 day ago
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી
ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?