By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    5 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    6 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    6 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    6 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચાંદીપુરા વાયરસ રાજકોટમાં ચિંતા જગાવે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

ચાંદીપુરા વાયરસ રાજકોટમાં ચિંતા જગાવે છે

agragujaratnews
Last updated: 2024/07/22 at 7:13 PM
1 year ago
Share
ચાંદીપુરા વાયરસ રાજકોટમાં ચિંતા જગાવે છે
SHARE

ગોંડલના રાણસિકા ગામના શ્રમિક પરિવારના બે બાળકોના મોત

પડધરીની સાત વર્ષની બાળકી અને ગોંડલના રાણસિકીથી સાત માસનું બાળક સારવાર હેઠળ આવ્યા હતા  : 3 માસના બાળકનું રાણસિકી ગામે મોત થતાં સરપંચની રજૂઆતથી આરોગ્ય તંત્ર દોડી ગયું

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો વધ્યો છે. દિન પ્રતિદિન કેસો વધી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ વાયરસને ડામવા માટે સઘન પગલાંઓ હાથ ધરાયા છે છતાં બાળકો આ વાયરસની જપતે ચડી રહ્યાં છે.  રાજકોટ ખાતે અગાઉ પાંચ બાળકોના મોત થયા બાદ ગઈકાલે વધુ બે શંકાસ્પદ બાળકો સરકારી હોસ્પિટલે દાખલ થતા તંત્રએ સેમ્પલ લઇ ગાંધીનગર પૃથક્કરણ માટે મોકલ્યા હતા. તે પૈકી ગોંડલ તાલુકાના રાણસીકી ગામના સાત માસના બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ જ ગામના શ્રમિક પરિવારના ત્રણ માસના બાળકનું રાણસીકી ગામે મોત નીપજ્યું છે. જે માહિતી મળતા ગોંડલ તાલુકાનું આરોગ્યતંત્ર રાણસીકી ગામે દોડી ગયું છે.

ગુજરાતના અનેક રાજ્યોમાં ચાંદીપુરા વાયરસનો પગ પેસારો થઈ રહ્યો છે. ખાસ કરી આ વાયરસ માખીમાંથી ફેલાતો હોય અને ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કામ કરતા બાળકોમાં આ ઝડપથી ફેલાય છે. અગાઉ હિમતનગર પાલનપુર સુરત રાજકોટ અમદાવાદ સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વાયરસ ફેલાઈ ચૂક્યો છે અને 20 થી 22 જેટલા બાળકો આ વાયરસના કારણે મોતને ભેટ્યા છે ત્યારે તંત્રએ વાઇરસને ડામવા માટે જરૂરી પગલાઓ લેવાનું શરૂ કરી દીધું છે. છતાં ધીમે ધીમે બાળકો આ વાયરસની જપેટમાં આવી રહ્યા છે. થોડા સમય પૂર્વે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલા ચાંદીપુરા વાયરસના પાંચ જેટલા બાળકો મોતને ભેટી ચુક્યા છે અને હાલ ચાર જેટલા બાળકો સારવાર હેઠળ છે.
તેવા સમયે ગઈકાલે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ગોંડલના રાણસિકી ગામે સીમમાં આવેલી વાડીએ મજૂરી કામ કરતાં મધ્ય પ્રદેશના શ્રમિક પરિવારનું સાત માસનું બાળક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં આવ્યું હતુ .આ પરિવાર એક મહિના પહેલા મધ્યપ્રદેશથી પરત ફર્યો છે અને ત્યાંથી તેને સંક્રમણ લાગ્યું હોય તેવી શક્યતા વર્તાઈ રહી હતી. ઉપરાંત જરૂરી સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પડધરીથી પણ પરપ્રાંતિય પરિવારની સાત વર્ષની બાળકીને રાજકોટની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી તે બાળકીમાં પણ શંકાસ્પદ ચાંદીપુરનો વાયરસ જોવા મળી રહ્યો છે. આથી આ બાળકીના પણ લોહીના નમુના લઇ પૃથ્થકરણ અર્થે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. હાલ રાજકોટની સરકારી હોસ્પિટલમાં છ શંકાસ્પદ કેસો આવી ચૂકયા છે. તેઓની સારવાર ખાસ ઉભા કરેલા વોર્ડમાં શરૂ કરી દેવામાં આવી છે.

આ સમય દરમિયાન વહેલી સવારે રાણસીકી ગામથી આવેલા શ્રમિક પરિવારના સાત માસના બાળકની સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત નીપજ્યું હતું. આ ઉપરાંત રાણસીકી ગામના સરપંચ નિર્મળાબેન ના પતિ ઘનશ્યામભાઈ કાછડીયાએ અગ્ર ગુજરાત સાથેની વાંચતીતમાં જણાવ્યું હતું કે રાણસીકી ગામની સીમમાં આવેલી વાડીમાં ત્રણ શ્રમિક પરિવારો સાથે રહી ખેત મજૂરી કરે છે તે પૈકી એક સાત માસના બાળકને ગઈકાલે રાજકોટ ખસેડવામાં આવ્યું હતું. જેનું હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે આ જ પરિવારના ત્રણ માસના બીજા બાળકનું રાણસીકી ગામે મોત નીપજયું છે. આમ એક જ પરિવારના બે ભાઈઓના બે સંતાનોના મોત નીપજ્યા છે. જેનાથી રાણસીકી ગામમાં ભારે ફાફડાટ ફેલાયો છે. આ બારામાં ગોંડલ તાલુકા આરોગ્યતંત્રને જાણ કરાતા ગોંડલ અને દેરડી થી આરોગ્ય તંત્રની ટીમ રાણસીકી ગામે દોડી આવી છે  હાલ ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત આ શ્રમિક પરિવારના બાળકો સાથે અન્ય એક પરિવારના બાળકો પણ રહેતા હોવાથી તેઓની પણ તપાસ કરી બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે.

You Might Also Like

USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત

World News : 'ભારત પર વધારે ટેરિફ લગાવીશ' રશિયા પાસેથી ક્રુડઓઈલ ખરીદવા પર ભડ્કયા ડોનાલ્ડ ટ્રમ્પ

NCBએ મોટા ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, 20 કરોડ રૂપિયાની નશીલી દવાઓ કરી જપ્ત

India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત
રાષ્ટ્રિય

USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત

By 3 hours ago
શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક
Beauty Tips : ચહેરા પરની કરચલી વૃદ્ધત્વની નિશાની, 50ની ઉમંરમાં 20 વર્ષના યુવાન દેખાવા દરરોજ કરો આ ડ્રિંકસનું સેવન
રક્ષાબંધન : રેશમની દોરીમાં સ્નેહના તાંતણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?