By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Cinnamon For Weight Loss : આ તજનો પાઉડર વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર, સ્થૂળતાની સમસ્યામાં ઉપયોગી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Cinnamon For Weight Loss : આ તજનો પાઉડર વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર, સ્થૂળતાની સમસ્યામાં ઉપયોગી

Last updated: 2025/07/14 at 2:54 PM
8 months ago
Share
Cinnamon For Weight Loss : આ તજનો પાઉડર વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર, સ્થૂળતાની સમસ્યામાં ઉપયોગી
SHARE

આપણા રસોડામાં અનેક સ્વાસ્થ્ય સમસ્યાના ઉપચારનો ખજાનો રહેલો છે. રસોડામાં અન્ય મસાલાની જેમ ભોજનનો સ્વાદ વધારવા તજના પાઉડરનો ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને ચાના મસાલાની સામગ્રીમાં ઇલાયચી, મરીની સાથે તજના પાઉડર પણ હોય છે.

તજનો પાઉડર આરોગ્ય માટે ગુણકારી 

આર્યુવેદ કહે છે કે તજ, લવિંગ અને મરી જેવા ગરમ મસાલા આરોગ્ય માટે અનેક રીતે ગુણકારી છે. એટલે જ વિવિધ વાનગીમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તજ મસાલાનો પણ જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક સ્વાસ્થ્ય સમસ્યામાં ઉપયોગી બનશે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે વજન ઘટાડવા માટે તજનો પાઉડર શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર છે.

સ્થૂળતા (ઓવરવેઈટ) એટલે શું?

આરોગ્ય નિષ્ણાત કહે છે કે ઉંમર પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ તેને લઈને ચોક્કસ માપદંડ છે. બોડી માસ ઇન્ડેક્સ (BMI) મુજબ, જે લોકોનું વજન તેમની ઊંચાઈ અને ઉંમર કરતા વધારે હોય છે તેમને ઓવરવેઇટ એટલે સ્થૂળતાપણું કહેવામાં આવે છે. એટલે કે 25ની ઉંમર હોય અને વજન 70 કે 80 હોય તો તે વ્યક્તિ સ્થૂળતાપણાની સમસ્યાનો સામનો કરે છે તેવું કહી શકાય. આવા લોકો વજન ઘટાડવા અનેક પ્રયાસ કરે છે છતાં પણ નક્કર પરિણામ મળતા નથી. જો કે રસોડામાં રહેતા ગરમ મસાલા એવા તજનો પાઉડરનો આ રીતે ઉપયોગ કરશે ફટાફટ શરીરની ચરબી ઘટશે.

વજન ઘટાડવા તજનું આ રીતે કરો સેવન

  • વજન ઘટાડવા માટે તમે આ રીતે તજના પાઉડરનું સેવન કરો. તજ એક ગરમ મસાલો છે અને તેની તાસીર ગરમ હોવાથી ફેટને બાળવામાં મદદરૂપ થાય છે. આ માટે તમે ગરમ પાણી, હર્બલ ટી, સ્મૂધી, ઓટ્સ અથવા ફળોમાં તજ પાવડર લઈ શકો છો. તજ પાઉડરના ચોથો ભાગ કે અડધો ચમચી કોઈપણ મિશ્રણમાં ઉમેરો. આ સામગ્રીમાં તજનું નિયમિત સેવન કરવાથી લાભ થશે.
  • વજન ઘટાડવા તજની ચાનું સેવન લાભકારક છે. સવારે ખાલી પેટે તજનું ચાનું સેવન કરવાથી મેટાબોલિઝમ પણ બુસ્ટ થશે અને જીદ્દી ચરબી ઓગળવા લાગશે. ગરમ પાણીમાં તજનો ટુકડો અથવા એક ટી.સ્પૂન તજનો પાઉડર નાખી ચા બનાવો. આ ચાને સ્વાદિષ્ટ બનાવવા તમે લીંબુ પણ નાખી શકો છો. આમ, કરવાથી વજન ઝડપથી ઘટશે.
  • હંમેશા સિલોન તજ (જેને ‘સાચું તજ’ કહેવાય છે) નો ઉપયોગ કરો, કારણ કે કેશિયા તજમાં કુમરિન નામનું સંયોજન વધુ હોય છે, જે મોટી માત્રામાં તમારા માટે હાનિકારક હોઈ શકે છે.
  • વજન ઘટાડવા માટે હાનિકારક સપ્લિમેન્ટસ લેવાનવા બદલે તમે આ રીતે તજના પાઉડરનું સેવન કરો. આ કોઈ જાદુઈ દવા ના કહી શકાય પરંતુ સ્વસ્થ આહાર, નિયમિત કસરત અને યોગ્ય જીવનશૈલી સાથે જો તજના પાઉડરનું સેવન કરવામાં આવે તો તે તમારા વજન ઘટાડવાની યાત્રામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. 

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતા પહેલા નિષ્ણાંતની મદદ લેવી જરૂરી છે.

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
રાજકોટ

‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી

Editor By Editor 6 days ago
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?