By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ

Editor
Last updated: 2026/04/11 at 2:54 PM
2 hours ago
Share
બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
SHARE

બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ

વિષ્ણુ ભગવાન પંચધીર છે, પંચધર્મા છે

સાધનામાં શરીરએ પ્રથમ પગથિયું છે, શરીર અને મોક્ષનો દરવાજો છે

લેબલ વાળા નહીં, લેવલ વાળા સાધુ પાસે બેસો

 

ઉત્તરાખંડની અચલ પહાડીય-સંગમીય પ્રકૃતિરમ્ય, નયનરમ્ય, કુદરતના સૌંદર્યથી ભરપૂર એવી વિષ્ણુ પ્રયાગના ગોવિંદઘાટની ભૂમિ પરથી પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ વિષ્ણુપ્રયાગ’ સાતમા દિવસના પડાવ પર પહોંચી હતી. બાપુએ કથાના કેન્દ્રીય વિષય સંદભે વાત કરતા કહ્યું હતું કે જયાં પ્રયાગ હોય ત્યાં ત્રણ વસ્તુ વિશેષ હોય, ત્રણ વસ્તુની પ્રધાનતા હોય. (૧) જયાં પ્રયાગ હોય ત્યાં સંગમ જરૂરી છે. અર્થાત ત્રણ નદીઓ મળવી જોઇએ. અહીં વિષ્ણુ પ્રયાગમાં પણ ત્રણ નદીઓનો સંગમ છે. (૧) ગંગા, (૨) અહીં સૂર્ય છે એટલે સૂર્યપુત્રી યમુના પણ હશે અને (3) સરસ્વતી, વિષ્ણુ વૈકુંઠમાં રહે છે. વૈકુંઠમાં વિષ્ણુને જગાડવા માટે નારદ અને સરસ્વતી વીણા બજાવે છે એ અર્થમાં અહીં સરસ્વતી પણ છે (૨) જયાં પ્રયાગ હોય ત્યાં અક્ષયવટ હોય જ અહીં જેટલા પર્વતો, પહાડો અચલ બનીને ઉભા છે એ બધા જ અક્ષયવટ છે. અટલ વિશ્વાસ એ અક્ષયવટ છે. વિશ્વાસ પણ અનેક જગ્યાએ હોય, કોઇની આંખોમાં કોઇના ચરણોમાં વગેરે…ચરણોનો વિશ્વાસ ઉત્તમ છે. (3) જયાં પ્રયાગ હોય ત્યાં માધવ પણ હોય જ. અહીં માધવ કોણ? ભગવાનના એક હજાર નામ છે. એમાંથી માધવ એ વિષ્ણુનું નામ છે. જયાં પ્રયાગ હોય ત્યાં આ ત્રણ વસ્તુની પ્રધાનતા હોય જ છે.

વિષ્ણુ ભગવાન પંચધીર, પંચધર્મ છે. જેને પોતાના મનને સ્થિ-ધીર કરવું છે એના માટે જગદગુરૂ શંકરાચાર્ય કહે છે, આપણા ત્રણ જેટલા ધીમા ચાલે તો મન ધીરે ધીરે સ્થિર થશે. ઓશો કહેતા-આઇન્સ્ટાઇન બહિર્જગતના વૈજ્ઞાનિક છે. પતંજલિ આંતરજગતના વૈજ્ઞાનિક છે. આ બહુ આવકાર્ય વિધાન છે. ઓશોનું સાધના માટે શરીર એ પ્રથમ પગથિયું છે. સાધના કરવી હોય તો તેમાં શરીર પ્રધાન છે. એ પછી મન, ચિત, અહંકાર વગેરે વગેરે…શરીરએ મોક્ષનો દરવાજો છે. બીજુ સત્સંગ, કોઇ સાધુ પાસે બેસો. લેબલવાળા નહીં પણ લેવલ વાળા સાધુ પાસે બેસવું. ધીમે-ધીમે મન પોતાની ગતિમાં આવવા લાગશે. ત્રીજુ વાસનાનો ત્યાગ જેનું હૃદય શિતલ છે. વિષયોથી મુકત છે. તેનું મન હરિચરણની ભકિતમાં લીન થશે અને મુકિત હાથવગી થશે. એક શ્રાવકની જિજ્ઞાસા હતી કે બાપુ, હું બહુ તામસી છું. મારામાં તમોગુણની માત્રા ખૂબ વધારે છે. જેને કારણે ભજન નથી થતું. જવાબ: આ સ્વિકાર ખૂબ સારો છે. સ્વીકાર એ મહામંત્ર છે. મૌન અને સંતોષ પણ મહામંત્રો છે. બાપુએ કહ્યું કે એનો એક જ ઉપાય છે, બંધ મૂઠ્ઠી ખોલી દો, મુકત જ છો. આ ખૂબ સરળ છે. જગદગુરૂ શંકરાચાર્યએ કીધુ છે. બે વસ્તુ રોજ ગાઓ. (૧) ગીતાને ગાઓ અને (૨) વિષ્ણુ સહસ્ત્રનામ. નિરંતર વિષ્ણુનું ધ્યાન કરો. મનને સત્સંગમાં લગાઓ, જેને જરૂરિયાત છે તેને તમારા ધનનું વિતરણ કરો અને પછી ભજગોવિંદમ.

ભારત રત્ન મદન મોહન માલવિયાજી પાસે એક માણસ ગયો. અને કહ્યું કે મને સો ગાળો આપો, મને ક્રોધ નહીં આવે. ત્યારે મદન મોહને ખૂબ સરસ જવાબ આપ્યો. એમણે પેલા માણસને કહ્યું કે એ તો બરાબર કે તને ક્રોધ નહીં આવે પણ હું શું કામ સો ગાળો બોલીને મારૂ મોઢું મારી જીભ ગંદી કરૂ!? બાપુએ બાલકાંડની કથા સંક્ષિપ્તમાં કહીને કથાને વિરામ આપ્યો હતો.

 

કથારત્નો

  • નાસ્તિક અને અસ્તિક એ સાપેક્ષ છે
  • જેનું હૃદય શિતલ છે, વિષયીમુકત મન છે, તેની મુઠ્ઠીમાં મૂકિત છે
  • વિકલ્પ યાત્રામાં રૂકાવટ લાવે છે
  • પ્રિયનું એઠું પણ ખાઇ શકાય
  • જય જય વિઠ્ઠલ, વિઠ્ઠલ વિઠ્ઠલા, માઝા વિઠ્ઠલ પાંડુરંગા….
  • ગરીબો કી સૂનો, વો તુમ્હારી સૂનેગા, તુમ એક પૈસા દે દો, વો દસ લાખ દેગા!!

You Might Also Like

3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ

એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી

ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા

વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ

 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા
રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા

Editor By Editor 27 minutes ago
જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા
ચોટીલા નજીકના સુરજદેવળમાં ચોથના દિવસે કાઢી સમાજના સાડા 3’દિના ઉપવાસ
જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર
જેતપુર તાલુકાના ડેડરવા ગામની સીમમાંથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?