By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    12 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સ્માર્ટ મીટરમાં ગ્રાહકોને રૂ.3૦૦ની ક્રેડિટ મળશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

સ્માર્ટ મીટરમાં ગ્રાહકોને રૂ.3૦૦ની ક્રેડિટ મળશે

agragujaratnews
Last updated: 2024/05/23 at 7:31 PM
2 years ago
Share
સ્માર્ટ મીટરમાં ગ્રાહકોને રૂ.3૦૦ની ક્રેડિટ મળશે
SHARE

દર ૧૫ મિનિટે ગ્રાહકો રિચાર્જ ચકાસી શકશે : બિલ ભરવા માટે ૧૦ દિવસની મુદત અપાશે

સ્માર્ટ મીટરને લઇ સમગ્ર રાજયમાં ગ્રાહકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ ઉગ્ર બનતા સરકારે કેટલાક નિયમોમાં ફેરફાર કરવા માટે વીજ કંપનીઓને સૂચના આપતા વીજ કંપનીઓ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે અને આ વિરોધ હળવો કરવા માટે તેમજ સ્માર્ટ મિટર અંગે સમજણ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને રૂપિયા 3૦૦ની ક્રેડીટ આપવામાં આવશે જેમાં દા.ત. એક હજારનું રિચાર્જના વપરાશ બાદ વધુ 3૦૦ રૂપિયા સુધી ગ્રાહક લાઇટ બીલ વાપરી શકશે અને ત્યારબાદ ૧૦ દિવસ સુધી લાઇટ બીલ ભરવાની મુદત આપવામાં આવશે. ગ્રાહકો પોતાના મોબાઇલમાં દર ૧પ મિનિટે વીજનો વપરાશ જોઇ શકશે.

Contents
દર ૧૫ મિનિટે ગ્રાહકો રિચાર્જ ચકાસી શકશે : બિલ ભરવા માટે ૧૦ દિવસની મુદત અપાશેસ્માર્ટ મીટર રદ કરવા આપની માંગણી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્માર્ટ મીટર લગાવતા વધુ બિલ આવતા હોવાની ફરિયાદ ઉઠી છે તે સંદર્ભે વધુ એક વાર વીજ કંપનીના અધિકારીઓએ દાવો કર્યો છે કે જુના બિલ ના યુનિટ સ્માર્ટ મીટરમાં ઉમેરવામાં આવતા બિલ વધુ આવ્યા ની ફરિયાદ છે આ સિવાય સ્માર્ટ મીટરમાં કોઈ ફોલ્ટ નથી. આખી વીજ કંપની દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્માર્ટ મીટરના ગ્રાહક છે તો જેને ત્યાં ચેક મીટર લગાવવામાં આવશે આ બંને મીટરનો વીજ વપરાશ ની સરખામણી કરી ગ્રાહકને દર મહિને એપ્લિકેશન મારફત બિલ અપાશે અને તેને કરવા માટે અત્યારે જે પ્રથા છે જે મુજબ દસ દિવસની મહેતલ આપવામાં આવશે જો 10 દિવસમાં બિલ ભરપાઈ કરવા માં નહીં આવે તો કલેક્શન કાપી નાખવામાં આવશે.

સ્માર્ટ મીટર રદ કરવા આપની માંગણી

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રોજેકટને રદ કરવો તથા દિલ્હી-પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક 3૦૦ યુનિટ વીજળી મફત આપવા આજે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ દિનેશ જોશીની આગેવાની હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જો સ્માર્ટ મીટર પડતા મૂકવાની ગુજરાત સરકાર તાત્કાલીક જાહેરાત નહી કરે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં શેરીઓમાં જઇને લોકોને વીજળીમાં સરકાર અને પાવર કંપનીઓની મિલીભગતથી ચાલતા ઉઘાડી લૂંટ બાબતે જાગૃત કરશે. જો વીજ કંપની દ્વારા ગ્રાહકોના વીજ જોડાણ બંધ કરવામાં આવશે તો આમ આદમી પાર્ટીના કાર્યકરો તેવા ગ્રાહકોના ઘરે જઇ સીધા વીજ જોડાણ ચાલુ કરી દેશે અને રીચાર્જ કરાવો કે બીલ ભરવાનો સાફ ઇન્કાર કરી દેવા માટે લોકોને સમજાવશે.

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
રાજકોટ

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

Editor By Editor 11 hours ago
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?