By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દ્વારકા મંદિરમાં વસંત પંચમીને લઈને દર્શનનો સમય બદલાયો, જાણો સમય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

દ્વારકા મંદિરમાં વસંત પંચમીને લઈને દર્શનનો સમય બદલાયો, જાણો સમય

agragujaratnews
Last updated: 2024/02/14 at 11:40 AM
2 years ago
Share
દ્વારકા મંદિરમાં વસંત પંચમીને લઈને દર્શનનો સમય બદલાયો, જાણો સમય
SHARE

  • દ્વારકાધીશ મંદિરે આવતીકાલે સવારે નિત્યક્રમ મુજબ દર્શન
  • બપોરે 2 વાગે ઉત્સવ આરતી બાદ દર્શન 3.30 વાગ્યા સુધી
  • દ્વારાકાધીશ મંદિર બપોરે 3.30 થી 5.00 સુધી બંધ રહેશે

દ્વારકાધીશ મંદિરમાં તંત્ર દ્વારા ભગવાન દ્વારકાધીશના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે વસંત પંચમીને લઈને રાજાધિરાજ દ્વારાકધીશના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દ્વારકા વહીવટી તંત્ર દ્વારા દર્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

દર્શનનો સમય શું રહેશે?

દ્વારકાધીશ મંદિરે આવતીકાલે સવારે નિત્યક્રમ મુજબ દર્શન રહેશે. જ્યારે બપોરે 2 વાગે ઉત્સવ આરતી અને 3.30 સુધી દર્શન કરી શકાશે. તેમજ સાંજે નિત્યક્રમ મુજબ ભગવાન દ્વારકાધીશના દર્શન ચાલુ રહેશે. જ્યારે બપોરે 3.30 થી 5.00 સુધી મંદિર બંધ રહેશે. વસંત પંચમી ઉત્સવ દર્શનનો લાભ ભક્તો લઈ શકશે.

વંસંત પંચમી વિશે જાણો

માહ માસની પાંચમના રોજ વસંત પંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યા, સંગીત અને કળાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આનું મોટુ મહત્વ છે. સરસ્વતી માતાને બુદ્ધિ અને વિદ્યાની કારક માનવામાં આવે છે. વસંત પંચમી પર પીળા રંગના કપડાં પહેરવાથી લઇ માતા લક્ષ્મીને પીળી વસ્તુઓ બનાવી ભોગ લગાવવું ખુબ શુભ માનવામાં આવે છે.

વસંત પંચમીનું પીળા રંગ સાથે શું કનેક્શન છે?

સામાન્ય રીતે લોકોને એ સવાલ થાય છે કે વસંત પંચમી પર માતા સરસ્વતીની પૂજામાં ભોગ પ્રસાદથી લઇ પીળા કપડાં જ કેમ ધારણ કરવામાં આવે છે. આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. તો ચાલો જાણીએ વસંત પંચમીનું પીળા રંગ સાથે શું કનેક્શન છે.

પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે

વાસ્તવમાં હિન્દુ ધર્મમાં પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પીળો રંગ જ્ઞાન અને શુભતાનું પ્રતિક છે. વસંત પંચમીનો દિવસ પીળા રંગ સાથે જોડાયેલો છે. તેને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. આ તમામ વસ્તુઓ પીળા રંગને વસંત પંચમી સાથે જોડે છે. વસંત પંચમી પર લોકો પીળા રંગના કપડાં પહેરે છે અને પીળા રંગનું ભોજન પણ બનાવે છે. માતા રાણીને પીળો રંગ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે ઘરને પીળા ફૂલોથી શણગારવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે. માતા સરસ્વતીને પીળા રંગનું ભોજન અર્પણ કરવાથી માતા રાણીની કૃપા પ્રાપ્ત થાય છે.

આ છે વૈજ્ઞાનિક તર્ક

વૈજ્ઞાનિક રીતે કહીએ તો, પીળો રંગ શક્તિનું પરિબળ માનવામાં આવે છે. તે માત્ર મૂડ જ નહિ સુધારે, પરંતુ સારી લાગણી પણ લાવે છે. તેનાથી વ્યક્તિની અંદર સારી લાગણીઓ આવે છે. આ જ કારણ છે કે આ રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે આશિષકુમારની કરાઈ નિયુક્તિ
ગાંધીનગર

નાયબ મુખ્યમંત્રીના સચિવ તરીકે આશિષકુમારની કરાઈ નિયુક્તિ

Editor By Editor 6 hours ago
મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી
ગુજરાત બોર્ડની જૂની માર્કશીટ પ્રણાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરો : હેમાંગ રાવલ
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?