By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: મેટોડામાં દિલ્હીવાળી વિકાસના નામે પર્યાવરણનો સત્યાનાશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટસિટી અપડૅટ

મેટોડામાં દિલ્હીવાળી વિકાસના નામે પર્યાવરણનો સત્યાનાશ

agragujaratnews
Last updated: 2023/12/02 at 4:41 PM
2 years ago
Share
મેટોડામાં દિલ્હીવાળી વિકાસના નામે પર્યાવરણનો સત્યાનાશ
SHARE

અગરબત્તીના કારખાના ફેંકેલા સળગતા કચરાથી ઉભા પાકમાં લાગી આગ

યશ ભટ્ટ : અગ્ર ગુજરાત, રાજકોટ

દિલ્હીમાં કારખાનાઓના પ્રદુષણથી યમુનાના નીર ઝેરી બન્યા છે અને ભારે પ્રદુષણના કારણે સમગ્ર દિલ્હી ખતરામાં મૂકાયું છે. રાજકોટમાં પણ દિલ્હીવાળી થઇ છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા મેટોડા ઔદ્યોગિક વસાહતના કારખાનાઓમાંથી છૂટતા ઝેરી પ્રદુષણો, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ અને ધૂમાડાએ આ વિસ્તારના ખેતરોમાં ઉભા પાકને ભારે નુકશાન કર્યુ છે અને નદીના પાણીઓમાં તો ઝેરી કેમિકલના ફીણના ગોટા નીકળી રહ્યા છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડ હાથ જોડીને બેઠુ છે. કહેવાતા અધિકારીઓ અને તંત્ર દ્વારા રીક્ષાઓના પીયુસીના ચેકીંગ કરી ગરીબ માણસોને દંડ કરવામાં આવે છે. પરંતુ ઉભા પાકને નુકશાન કરતા અને જાનમાલને નુકશાન કરતાં ઔદ્યોગિક પ્રદુષણ અંગે તંત્ર કોઇ પગલા લેતું નથી.
શહેરના મેટોડા ઔદ્યોગિક વસાહત પાસે વાગુદડ અને હનુમાનધારા વચ્ચે મેટોડાના અગરબત્તીના કારખાનામાં લાગેલી ભીષણ આગનો અડધો બળેલો વેસ્ટ ઠલવાતા આ વિસ્તારમાં આગ લાગી હતી અને તેના પગલે ખેડૂતોનો ઉભો કપાસ બળી જતાં દેકારો મચી ગયો હતો. ગામના ખેડૂતો અને ગામના સરપંચ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા અને અગરબત્તીનો વેસ્ટ ફેંકનાર ઉદ્યોગપતિને તાત્કાલીક ધોરણે ફાયરબ્રિગેડ બોલાવવા દબાણ કર્યુ હતું.
જો કે આ મામલે છેલ્લા પાંચ દિવસથી આગની ધૂંધવાટ વાળો કચરો ઠલવાતો હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી છે. આ અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સહિતના અધિકારીઓને લેખીત રજુઆત કરવા છતાં કોઇએ દાદ ન આપતા આજે આ કચરામાંથી આગ પ્રસરતા મામલો બહાર આવ્યો હતો. પ્રદુષણ નિયંત્રણ કચેરીના અધિકારીઓ દ્વારા નિવેદ લઇને આ વિસ્તારમાં પ્રદુષણ ફેલાવવાનો કારખાનાઓને આડકતરો પરવાનો અપાતો હોવાની પણ ત્યાં ઉપસ્થિત ખેડૂતોએ આક્ષેપો કર્યા હતાં.

Contents
અગરબત્તીના કારખાના ફેંકેલા સળગતા કચરાથી ઉભા પાકમાં લાગી આગયશ ભટ્ટ : અગ્ર ગુજરાત, રાજકોટઠાકરશીભાઇનો ચાર એકરમાં કપાસનો ઉભો પાક બળી ગયોસરપંચ જયંતિભાઇ સભાયા શું કહે છે?

ઠાકરશીભાઇનો ચાર એકરમાં કપાસનો ઉભો પાક બળી ગયો

મેટોડાના અગરબત્તીના કારખાનામાં આગ લાગ્યા બાદ ધૂંધવાટ સાથેનો અગરબત્તીનો ટનબંધ કચરો કારખાનેદારો દ્વારા જાહેરમાં ઠલવાતા તેમાં આજે આગ લાગી હતી. આ આગની ચિનગારી અને વેસ્ટ ખેતરોમાં ઉડયો હતો. આ કારણે ખેતરોમાં ઉભા પાકને પણ નુકશાન થયું હતું. આ વિસ્તારના ખેડૂત ઠાકરશીભાઇ જાદવભાઇ વેકરીયાએ ‘અગ્ર ગુજરાત’ સમક્ષ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં નિયમીત રીતે કારખાનેદારો કચરો ફેંકે છે. અગરબત્તીનો સળગેલો કચરો અભિનવ પરફયુમરી નામના કારખાનામાંથી ફેંકવામાં આવ્યો હતો. જયારે આ કચરો ફેંકવામાં આવ્યો ત્યારે ટ્રક ડ્રાઇવરો વગેરેને આ વિસ્તારના ખેડૂતોએ ના પાડી હતી છતાં તેઓ ધમકી આપી કચરો અહીં ફેંકી ગયા હતાં. આ કારણે આ કચરામાંથી આગ ફેલાઇ હતી અને ખેતરોમાં આગ પ્રસરી હતી. જેને કારણે ઠાકરશીભાઇના ખેતરમાં ચાર એકરમાં ઉભો થયેલ કપાસનો પાક બળીને ખાખ થઇ ગયો હતો. અન્ય ખેડૂતો પણ ઘટના સ્થળે દોડી ગયા હતાં. તેમને પણ ભારે નુકશાન થયું છે.

સરપંચ જયંતિભાઇ સભાયા શું કહે છે?

 

 

મેટોડા પંથકમાં કારખાનાઓના વેસ્ટ અને અગરબત્તીના સળગતા કચરાઓને કારણે લાગેલી આગના પગલે ઘટના સ્થળ આસપાસના ખેડૂતો અને સરપંચ દોડી ગયા હતાં. સરપંચ જયંતિભાઇ સભાયાએ ‘અગ્ર ગુજરાત’ને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં નિયમિત રીતે કારખાનાઓનો વેસ્ટ નાંખવામાં આવે છે. જેના કારણે નદીઓના પાણી પ્રદુષિત થાય છે અને ખેતરોના પાક બળી જાય છે. અભિનવ પરફયુમરી અગરબત્તીના કારખાનામાંથી ફેંકવામાં આવેલા સળગતા કચરાને કારણે આગ લાગી હતી અને આસપાસના વિસ્તારના ખેડૂતોના પાકને નુકશાન થયું છે. આ અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા અન્ય સંબંધીત તંત્રોને છેલ્લા ચાર દિવસથી લેખીત રજુઆત કરી હતી પરંતુ કોઇપણ તંત્રએ પગલા લીધા નથી. આ કારણે ખેડૂતોનો ઉભો પાક બળી ગયો છે.

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Beauty Tips: રક્ષાબંધન તહેવારમાં ચહેરા પર કરો આ ફેશિયલ, પાર્લરના ફેશિયલ જેવો જ ગ્લો આવશે
હેલ્થ

Beauty Tips: રક્ષાબંધન તહેવારમાં ચહેરા પર કરો આ ફેશિયલ, પાર્લરના ફેશિયલ જેવો જ ગ્લો આવશે

By 14 hours ago
Kitchen Tips : ચોમાસામાં સંગ્રહ કરેલા અનાજની આ રીતે કરો જાળવણી, નહીંતર પડશે જીવાત
Health News : યુવાનોમાં વધ્યો ડાયટ કોલ્ડ ડ્રિંકસનો ક્રેઝ, કોના માટે હાનિકરાક, જાણો શું કહે છે આરોગ્ય નિષ્ણાત
નાગપંચમી : પૌરાણિક મહત્ત્વ અને પૂજાવિધિ
Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?