By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 weeks ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: મનને આત્મસ્વરૂપમાં સ્થિર કરી બીજું કોઈ ચિંતન ન કરવું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

મનને આત્મસ્વરૂપમાં સ્થિર કરી બીજું કોઈ ચિંતન ન કરવું

agragujaratnews
Last updated: 2024/04/02 at 8:41 PM
1 year ago
Share
મનને આત્મસ્વરૂપમાં સ્થિર કરી બીજું કોઈ ચિંતન ન કરવું
SHARE

શનૈ: શનૈરુપર મેદબદ્ધયા ધ્રુતિગ્રહિતયા II

આત્મસંસ્થમ મન: કૃત્વા ન કિંચદપિ ચંતયેત II25II

અર્થ : સાધકે ધીરે ધીરે પૂર્ણ વિશ્વાસથી બુદ્ધિપૂર્વક સમાધિમાં સ્થિર થવું જોઈએ અને મનને આત્મસ્વરૂપમાં સ્થિર કરી તે સિવાય બીજું કોઈ ચિંતન ન કરવું જોઇએ.

ભગવાન કહે છે કે સાધકે અથવા ઉપાસકે પોતાની અંદર એક વિશ્વાસ પ્રગટાવવાનો છે. એવો વિશ્વાસ કે જે મેં ધાર્યું છે તે હું મેળવીશ જ. અહીં મોક્ષ પ્રાપ્ત કરવા માટે સમાધિમાં લીન થવા માટેનું કહેવામાં આવેલું છે. પૂર્ણ વિશ્વાસ પામ્યા પછી વ્યક્તિ સમાધિસ્થ થઈ જાય તો તે તેના આત્માનું કલ્યાણ પામી શકશે. પોતાના મનને આત્મતત્ત્વ પર સ્થિર કરવા પર ભાર મુકાયો છે. મન મર્કટસમાન છે તેને કોઈ એક મુદ્દા પર સ્થિર રાખવું કપરું છે. જો વ્યક્તિ તેના મનને આત્મતત્ત્વ સાથે સ્થિર કરી શકે તો પછી તેણે બીજું કોઈ પણ ચિંતન કરવાની જરૂર રહેતી નથી.

સંસારની મોહ-માયામાં કે આપણા નોકરી-ધંધા-વ્યવસાયમાં આપણે સતત રચ્યાપચ્યા રહીએ છીએ. જોકે, સંસારી મનુષ્યે એ કામ પણ નિભાવવાનું છે, દરેક વ્યક્તિ પોતાની સામાજિક જવાબદારીમાંથી છટકી શકે નહીં અને જો એવું થવા લાગે તો સમાજમાં અંધાધૂંધી છવાઈ જાય એટલે એવી સ્થિતિની કલ્પના કરવી પણ દુષ્કર છે. આમ છતાં મનુષ્યે સમય કાઢી મનને આત્મતત્ત્વ સાથે જોડી થોડા થોડા સમય માટે સમાધિ અવસ્થા મેળવવાની કોશિશ કરવી જોઈએ. જો તે આમ કરી શકશે તો તેને સમયાંતરે તેનો મહાવરો થતો જશે અને પછી એ એવી અવસ્થા પર આવી જશે કે જેમાં એને સમાધિસ્થ થવાનું સહેલું લાગશે.

યતો યતો નિશ્ચલતિ મનઇચ્ચલ્મસ્થિરમ્ II

તતસ્તો નિયમ્યૈતવાત્મ્નેવ વશં નયેત II6/26II

અર્થ : અસ્થિર અને ચંચળ મન જ્યાંથી જ્યાંથી ચળી જાય ત્યાંથી ત્યાંથી એને રોકીને યોગીએ તેને આત્માને વશ મૂકવું જોઈએ.

આ આગળના શ્લોકના અવલોકનમાં આપણે નોંધ્યું છે કે મન મર્કટ જેવું છે. જેમ માંકડું આમતેમ સતત કૂદકા મારે છે અને શાંતિથી બેસતું નથી તેવી રીતે માણસનું મન પણ ચંચળ છે તે સતત અસ્થિર રહે છે. તે વારેઘડીએ સંસારી સુખોની કલ્પનામાં સરી પડે છે, ઈન્દ્રિયોનાં સુખ પામવાની તેની કોશિશ હોય છે એટલે મન જ્યારે મોક્ષના પાયેથી નીકળવાની કે ચલિત થવાની કોશિશ કરે ત્યારે તેને તેમ કરતું જે તે યોગીએ રોકવાનું છે અને ફરીથી તેને આત્મતત્ત્વ સાથે જોડવાનું કાર્ય કરવાનું છે.

મનની મર્કટતા આપણે સૌએ અનુભવેલી છે. તમે કોઈ વર્ગખંડમાં, કથાવાર્તાના પ્રવચનમાં અથવા કોઈ એવી જગા કે જ્યાં જ્યાં તમારે એકદમ મૌન રહેવાનું છે. કોઈએ કશું જ બોલવાનું નથી તેવી સૂચના હશે તો પણ જો તમારું મન મુખ્ય વક્તા તરફથી જે વાત પ્રવચન કે બોધ અપાય છે તેમાં લાગશે નહીં, પણ તમારા જીવન આસપાસની કે નજીકના ભૂતકાળની તાજી કે જૂની ઘટનાઓની આસપાસ જ દોડી જાય છે. આમાં એવું બનતું હોય છે કે શરીર કથામંડપમાં બેઠું હોય છે, પણ મન અથવા તો આત્મા બીજે જ ક્યાંક ભટકતો હોય છે. તો આપણે સહુએ મનની આ ભટકવાની વૃત્તિને પકડી લેવાની છે, તેને રાહ બદલતાં રોકવાનું છે અને ફરીથી આત્મતત્ત્વ સાથે જે તે યોગપુરુષે જોડી દેવું જોઈએ.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health Tips : તહેવાર ખવાતી મીઠાઈ બની દાંતની દુશ્મન, દાંતના ભયંકર દુખાવામાં ઝડપી રાહત મેળવવા કરો આ ઉપચાર
હેલ્થ

Health Tips : તહેવાર ખવાતી મીઠાઈ બની દાંતની દુશ્મન, દાંતના ભયંકર દુખાવામાં ઝડપી રાહત મેળવવા કરો આ ઉપચાર

By 1 day ago
Health Tips : જાણો ગ્રીન ટી પીવાનો શ્રેષ્ઠ સમય, તો જ સ્વાસ્થ્યમાં થશે ફાયદો
Himachal Pradesh: કુલ્લુની મણિકરણ ખીણમાં ભારે ભૂસ્ખલન, કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી
શરીરમાં થાક અને સુસ્તી દૂર કરવા આ એનર્જી ડ્રિંકસ ફાયદાકારક, ગરમ સ્વભાવના આ ફ્રૂટના સેવનથી સ્ફૂર્તિ આવશે
Health News : ભારતની મહિલામાં જોવા મળ્યું સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ CRIB, જાણો કેવી રીતે સામે આવી હકીકત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?