By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    17 minutes ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    1 hour ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    3 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: મકરસંક્રાંતિ પર્વ પર દાનનું અનેરું મહત્વ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldરાજકોટ

મકરસંક્રાંતિ પર્વ પર દાનનું અનેરું મહત્વ

agragujaratnews
Last updated: 2024/01/13 at 6:38 PM
1 year ago
Share
મકરસંક્રાંતિ પર્વ પર દાનનું અનેરું મહત્વ
SHARE

મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે કારણ કે આ દાનનું ફળ પણ વિશેષ મળે છે

મકરસંક્રાંતિનો તહેવાર ખાસ કરીને ભગવાન સૂર્ય નારાયણની પૂજા સાથે સંબંધિત છે. આ દિવસથી સૂર્ય ભગવાન ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. મકરસંક્રાંતિના દિવસે જે લોકો ભગવાન ભાસ્કરની વિધિપૂર્વક પૂજા કરે છે અને સ્નાન અને દાન પણ કરે છે. તેમની દરેક મનોકામના ભગવાન સૂર્યદેવ પૂર્ણ કરે છે. મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે કારણ કે આ દાનનું ફળ પણ વિશેષ મળે છે જેથી કરીને લોકો આ દિવસે પતંગ  ઉડાવવા સાથે જરૂરિયાત મંદ ગરીબોને બ્રાહ્મણોને ખાસ દાન કરે છે.

  • મકરસંક્રાંતિ એ વિવિધ પ્રકારના દાનનું મહત્વ સમજાવતા શાસ્ત્રી જયેશભાઈ પંડ્યા જણાવે છે કે દાન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે એક પ્રકારનો આત્મસંતોષ મળે છે.

  • જે લોકો મકરસંક્રાંતિના દિવસે ગોળનું દાન કરે છે તેમના પર ભગવાન સૂર્ય ઝડપથી પ્રસન્ન થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં ગોળનો સીધો સંબંધ સૂર્ય ભગવાન સાથે છે. આ દિવસે ગોળનું દાન કરવાથી જીવનમાં ધન અને સમૃદ્ધિ આવે છે.

  • કાળા તલને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે અને જે લોકો મકરસંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરે છે. શનિદેવ તેમના પરથી તેમની ખરાબ નજર દૂર કરે છે અને તેમને ઘણા બધા આશીર્વાદ આપે છે. .

  • અન્નદાન એ પણ એક મોટું દાન છે મકરસંક્રાંતિના દિવસે જો ખીચડી દાનમાં આવે આપવામાં આવે તો એવું કહેવાય છે કે ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી. આ દિવસે તમારે ખીચડીનું દાન પણ કરવું જોઈએ

  • અન્નદાન સાથે વસ્ત્રદાનનું પણ મહત્વ છે જેમાં ખાસ આ દિવસે લોકો ગરીબ લોકોને કાળા રંગના ધાબળા દાન કરે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ધાબળાનું દાન કરે છે તેઓના જીવનમાં શનિ અને રાહુ દોષની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

  • મકરસંક્રાંતિના દિવસે તમારે તમારી શક્તિ મુજબ દાન કરવું જોઈએ. આ દિવસે સવારે સૂર્ય ભગવાનને સ્નાન કરીને અર્ધ્ય અર્પણ કર્યા પછી મંદિરમાં જઈને બ્રાહ્મણને દક્ષિણા તરીકે

  • થોડા પૈસાની દાન કરવાથી તમાર પુણ્ય સંચિત થશે અને તમારી બધી મનોકામનાઓ

  • આ દિવસે ઘી ના દાનનો પણ મહિમા છે. ગુરુ, સુખ અને સમૃદ્ધિનો સ્ત્રોત, ઘીનું પ્રતિનિધિત્વ કરે છે. આ દિવસે ગાયના દૂધમાંથી બનેલા ઘીનું દાન કરવું જોઈએ. આમ કરવાથી સૂર્ય ભગવાન અને ગુરુ બંનેના અપાર આશીર્વાદ વરસે છે. જે લોકો આ દિવસે ઘીનું દાન કરે છે.

આ બધા ઉપરાંત ગાયોને ઘાસ ખવડાવવાનું પણ મહત્વ છે. પંખીઓને ચણ અને ભૂખ્યાને ભોજન આપવાનું મહત્વ છે. મોજ મજા સાથે જો દાન નું મહત્વ સમજીને દાન કરવામાં આવે તો આત્મસંતોષ પણ થાય છે અને અન્યને મદદ પણ થાય છે માટે મકરસંક્રાંતિએ દાન કરવાનું ભૂલશો નહીં.

 

Contents
મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે કારણ કે આ દાનનું ફળ પણ વિશેષ મળે છેમકરસંક્રાંતિનો તહેવાર ખાસ કરીને ભગવાન સૂર્ય નારાયણની પૂજા સાથે સંબંધિત છે. આ દિવસથી સૂર્ય ભગવાન ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. મકરસંક્રાંતિના દિવસે જે લોકો ભગવાન ભાસ્કરની વિધિપૂર્વક પૂજા કરે છે અને સ્નાન અને દાન પણ કરે છે. તેમની દરેક મનોકામના ભગવાન સૂર્યદેવ પૂર્ણ કરે છે. મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે કારણ કે આ દાનનું ફળ પણ વિશેષ મળે છે જેથી કરીને લોકો આ દિવસે પતંગ  ઉડાવવા સાથે જરૂરિયાત મંદ ગરીબોને બ્રાહ્મણોને ખાસ દાન કરે છે.મકરસંક્રાંતિ એ વિવિધ પ્રકારના દાનનું મહત્વ સમજાવતા શાસ્ત્રી જયેશભાઈ પંડ્યા જણાવે છે કે દાન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે એક પ્રકારનો આત્મસંતોષ મળે છે.જે લોકો મકરસંક્રાંતિના દિવસે ગોળનું દાન કરે છે તેમના પર ભગવાન સૂર્ય ઝડપથી પ્રસન્ન થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં ગોળનો સીધો સંબંધ સૂર્ય ભગવાન સાથે છે. આ દિવસે ગોળનું દાન કરવાથી જીવનમાં ધન અને સમૃદ્ધિ આવે છે.કાળા તલને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે અને જે લોકો મકરસંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરે છે. શનિદેવ તેમના પરથી તેમની ખરાબ નજર દૂર કરે છે અને તેમને ઘણા બધા આશીર્વાદ આપે છે. .અન્નદાન એ પણ એક મોટું દાન છે મકરસંક્રાંતિના દિવસે જો ખીચડી દાનમાં આવે આપવામાં આવે તો એવું કહેવાય છે કે ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી. આ દિવસે તમારે ખીચડીનું દાન પણ કરવું જોઈએઅન્નદાન સાથે વસ્ત્રદાનનું પણ મહત્વ છે જેમાં ખાસ આ દિવસે લોકો ગરીબ લોકોને કાળા રંગના ધાબળા દાન કરે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ધાબળાનું દાન કરે છે તેઓના જીવનમાં શનિ અને રાહુ દોષની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.મકરસંક્રાંતિના દિવસે તમારે તમારી શક્તિ મુજબ દાન કરવું જોઈએ. આ દિવસે સવારે સૂર્ય ભગવાનને સ્નાન કરીને અર્ધ્ય અર્પણ કર્યા પછી મંદિરમાં જઈને બ્રાહ્મણને દક્ષિણા તરીકેથોડા પૈસાની દાન કરવાથી તમાર પુણ્ય સંચિત થશે અને તમારી બધી મનોકામનાઓઆ દિવસે ઘી ના દાનનો પણ મહિમા છે. ગુરુ, સુખ અને સમૃદ્ધિનો સ્ત્રોત, ઘીનું પ્રતિનિધિત્વ કરે છે. આ દિવસે ગાયના દૂધમાંથી બનેલા ઘીનું દાન કરવું જોઈએ. આમ કરવાથી સૂર્ય ભગવાન અને ગુરુ બંનેના અપાર આશીર્વાદ વરસે છે. જે લોકો આ દિવસે ઘીનું દાન કરે છે.આ બધા ઉપરાંત ગાયોને ઘાસ ખવડાવવાનું પણ મહત્વ છે. પંખીઓને ચણ અને ભૂખ્યાને ભોજન આપવાનું મહત્વ છે. મોજ મજા સાથે જો દાન નું મહત્વ સમજીને દાન કરવામાં આવે તો આત્મસંતોષ પણ થાય છે અને અન્યને મદદ પણ થાય છે માટે મકરસંક્રાંતિએ દાન કરવાનું ભૂલશો નહીં.

You Might Also Like

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

રાજકોટમાં રવિવારે સાથી 3.O કાર રેલી યોજાશે

વિઝનરી લીડર અને અદ્ભુત મેનેજમેન્ટ નિષ્ણાત ક્રાઈસ્ટ કોલેજ કેમ્પસના ડૉ. ફાધર જોમોન થોમ્માનાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ ખાતે જી.એસ.બી.ટી.એમ માટે 12 દિવસની રાજ્યસ્તરીય વર્કશોપ યોજાઈ.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
World Yoga Day 2025: લખનઉમાં દેશભરના વિદ્યાર્થીઓ એકત્ર થઇ કરશે યોગ
આંતરરાષ્ટ્રીય

World Yoga Day 2025: લખનઉમાં દેશભરના વિદ્યાર્થીઓ એકત્ર થઇ કરશે યોગ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો
Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
Business:સેન્સેક્સમાં ચાર દિવસની તેજીનું ધોવાણ : શેરબજાર ફ્લેટ બંધ થયું
Dubai મરીનામાં 67 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 3800થી વધુ લોકોનું રેસ્ક્યુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?