By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    3 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    3 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    3 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: મકરસંક્રાંતિ પર્વ પર દાનનું અનેરું મહત્વ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldરાજકોટ

મકરસંક્રાંતિ પર્વ પર દાનનું અનેરું મહત્વ

agragujaratnews
Last updated: 2024/01/13 at 6:38 PM
2 years ago
Share
મકરસંક્રાંતિ પર્વ પર દાનનું અનેરું મહત્વ
SHARE

મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે કારણ કે આ દાનનું ફળ પણ વિશેષ મળે છે

મકરસંક્રાંતિનો તહેવાર ખાસ કરીને ભગવાન સૂર્ય નારાયણની પૂજા સાથે સંબંધિત છે. આ દિવસથી સૂર્ય ભગવાન ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. મકરસંક્રાંતિના દિવસે જે લોકો ભગવાન ભાસ્કરની વિધિપૂર્વક પૂજા કરે છે અને સ્નાન અને દાન પણ કરે છે. તેમની દરેક મનોકામના ભગવાન સૂર્યદેવ પૂર્ણ કરે છે. મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે કારણ કે આ દાનનું ફળ પણ વિશેષ મળે છે જેથી કરીને લોકો આ દિવસે પતંગ  ઉડાવવા સાથે જરૂરિયાત મંદ ગરીબોને બ્રાહ્મણોને ખાસ દાન કરે છે.

  • મકરસંક્રાંતિ એ વિવિધ પ્રકારના દાનનું મહત્વ સમજાવતા શાસ્ત્રી જયેશભાઈ પંડ્યા જણાવે છે કે દાન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે એક પ્રકારનો આત્મસંતોષ મળે છે.

  • જે લોકો મકરસંક્રાંતિના દિવસે ગોળનું દાન કરે છે તેમના પર ભગવાન સૂર્ય ઝડપથી પ્રસન્ન થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં ગોળનો સીધો સંબંધ સૂર્ય ભગવાન સાથે છે. આ દિવસે ગોળનું દાન કરવાથી જીવનમાં ધન અને સમૃદ્ધિ આવે છે.

  • કાળા તલને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે અને જે લોકો મકરસંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરે છે. શનિદેવ તેમના પરથી તેમની ખરાબ નજર દૂર કરે છે અને તેમને ઘણા બધા આશીર્વાદ આપે છે. .

  • અન્નદાન એ પણ એક મોટું દાન છે મકરસંક્રાંતિના દિવસે જો ખીચડી દાનમાં આવે આપવામાં આવે તો એવું કહેવાય છે કે ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી. આ દિવસે તમારે ખીચડીનું દાન પણ કરવું જોઈએ

  • અન્નદાન સાથે વસ્ત્રદાનનું પણ મહત્વ છે જેમાં ખાસ આ દિવસે લોકો ગરીબ લોકોને કાળા રંગના ધાબળા દાન કરે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ધાબળાનું દાન કરે છે તેઓના જીવનમાં શનિ અને રાહુ દોષની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

  • મકરસંક્રાંતિના દિવસે તમારે તમારી શક્તિ મુજબ દાન કરવું જોઈએ. આ દિવસે સવારે સૂર્ય ભગવાનને સ્નાન કરીને અર્ધ્ય અર્પણ કર્યા પછી મંદિરમાં જઈને બ્રાહ્મણને દક્ષિણા તરીકે

  • થોડા પૈસાની દાન કરવાથી તમાર પુણ્ય સંચિત થશે અને તમારી બધી મનોકામનાઓ

  • આ દિવસે ઘી ના દાનનો પણ મહિમા છે. ગુરુ, સુખ અને સમૃદ્ધિનો સ્ત્રોત, ઘીનું પ્રતિનિધિત્વ કરે છે. આ દિવસે ગાયના દૂધમાંથી બનેલા ઘીનું દાન કરવું જોઈએ. આમ કરવાથી સૂર્ય ભગવાન અને ગુરુ બંનેના અપાર આશીર્વાદ વરસે છે. જે લોકો આ દિવસે ઘીનું દાન કરે છે.

આ બધા ઉપરાંત ગાયોને ઘાસ ખવડાવવાનું પણ મહત્વ છે. પંખીઓને ચણ અને ભૂખ્યાને ભોજન આપવાનું મહત્વ છે. મોજ મજા સાથે જો દાન નું મહત્વ સમજીને દાન કરવામાં આવે તો આત્મસંતોષ પણ થાય છે અને અન્યને મદદ પણ થાય છે માટે મકરસંક્રાંતિએ દાન કરવાનું ભૂલશો નહીં.

 

Contents
મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે કારણ કે આ દાનનું ફળ પણ વિશેષ મળે છેમકરસંક્રાંતિનો તહેવાર ખાસ કરીને ભગવાન સૂર્ય નારાયણની પૂજા સાથે સંબંધિત છે. આ દિવસથી સૂર્ય ભગવાન ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. મકરસંક્રાંતિના દિવસે જે લોકો ભગવાન ભાસ્કરની વિધિપૂર્વક પૂજા કરે છે અને સ્નાન અને દાન પણ કરે છે. તેમની દરેક મનોકામના ભગવાન સૂર્યદેવ પૂર્ણ કરે છે. મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે કારણ કે આ દાનનું ફળ પણ વિશેષ મળે છે જેથી કરીને લોકો આ દિવસે પતંગ  ઉડાવવા સાથે જરૂરિયાત મંદ ગરીબોને બ્રાહ્મણોને ખાસ દાન કરે છે.મકરસંક્રાંતિ એ વિવિધ પ્રકારના દાનનું મહત્વ સમજાવતા શાસ્ત્રી જયેશભાઈ પંડ્યા જણાવે છે કે દાન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે એક પ્રકારનો આત્મસંતોષ મળે છે.જે લોકો મકરસંક્રાંતિના દિવસે ગોળનું દાન કરે છે તેમના પર ભગવાન સૂર્ય ઝડપથી પ્રસન્ન થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં ગોળનો સીધો સંબંધ સૂર્ય ભગવાન સાથે છે. આ દિવસે ગોળનું દાન કરવાથી જીવનમાં ધન અને સમૃદ્ધિ આવે છે.કાળા તલને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે અને જે લોકો મકરસંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરે છે. શનિદેવ તેમના પરથી તેમની ખરાબ નજર દૂર કરે છે અને તેમને ઘણા બધા આશીર્વાદ આપે છે. .અન્નદાન એ પણ એક મોટું દાન છે મકરસંક્રાંતિના દિવસે જો ખીચડી દાનમાં આવે આપવામાં આવે તો એવું કહેવાય છે કે ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી. આ દિવસે તમારે ખીચડીનું દાન પણ કરવું જોઈએઅન્નદાન સાથે વસ્ત્રદાનનું પણ મહત્વ છે જેમાં ખાસ આ દિવસે લોકો ગરીબ લોકોને કાળા રંગના ધાબળા દાન કરે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ધાબળાનું દાન કરે છે તેઓના જીવનમાં શનિ અને રાહુ દોષની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.મકરસંક્રાંતિના દિવસે તમારે તમારી શક્તિ મુજબ દાન કરવું જોઈએ. આ દિવસે સવારે સૂર્ય ભગવાનને સ્નાન કરીને અર્ધ્ય અર્પણ કર્યા પછી મંદિરમાં જઈને બ્રાહ્મણને દક્ષિણા તરીકેથોડા પૈસાની દાન કરવાથી તમાર પુણ્ય સંચિત થશે અને તમારી બધી મનોકામનાઓઆ દિવસે ઘી ના દાનનો પણ મહિમા છે. ગુરુ, સુખ અને સમૃદ્ધિનો સ્ત્રોત, ઘીનું પ્રતિનિધિત્વ કરે છે. આ દિવસે ગાયના દૂધમાંથી બનેલા ઘીનું દાન કરવું જોઈએ. આમ કરવાથી સૂર્ય ભગવાન અને ગુરુ બંનેના અપાર આશીર્વાદ વરસે છે. જે લોકો આ દિવસે ઘીનું દાન કરે છે.આ બધા ઉપરાંત ગાયોને ઘાસ ખવડાવવાનું પણ મહત્વ છે. પંખીઓને ચણ અને ભૂખ્યાને ભોજન આપવાનું મહત્વ છે. મોજ મજા સાથે જો દાન નું મહત્વ સમજીને દાન કરવામાં આવે તો આત્મસંતોષ પણ થાય છે અને અન્યને મદદ પણ થાય છે માટે મકરસંક્રાંતિએ દાન કરવાનું ભૂલશો નહીં.

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : ફેફસાનું કેન્સર, ફક્ત ધ્રૂમ્રપાન નહીં આ બાબતો પણ હોઈ શકે કેન્સરનું કારણ, જાણો
હેલ્થ

Health News : ફેફસાનું કેન્સર, ફક્ત ધ્રૂમ્રપાન નહીં આ બાબતો પણ હોઈ શકે કેન્સરનું કારણ, જાણો

By 21 hours ago
Health News : બાળકોમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ એપેન્ડિસાઈટિસ બીમારીનો સંકેત, આરોગ્ય નિષ્ણાત
રક્ષાબંધન : રેશમની દોરીમાં સ્નેહના તાંતણા
6,6,6 વોકિંગ રૂલ વજન ઘટાડવાનો કારગર ઉપાય, જાણો શું છે આ રૂલ?
Health Tips : ચોકલેટ ખાવાનું મન પરંતુ દાંતમાં કેવીટી થવાનો ડર, સમસ્યા થશે દૂર બસ કરો આ ઘરેલુ ઉપચાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?