By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    34 minutes ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: મનપાના ચેકીંગમાં ગીરીરાજ હોસ્પિટલની કેન્ટિનમાં જીવાત-ધનેડાં મળ્યાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

મનપાના ચેકીંગમાં ગીરીરાજ હોસ્પિટલની કેન્ટિનમાં જીવાત-ધનેડાં મળ્યાં

agragujaratnews
Last updated: 2024/08/31 at 7:20 PM
10 months ago
Share
મનપાના ચેકીંગમાં ગીરીરાજ હોસ્પિટલની કેન્ટિનમાં જીવાત-ધનેડાં મળ્યાં
SHARE

3૦ કિલો અખાદ્ય લોટનો નાશ કરાયો : કોન્ટ્રાકટરને ફૂડ લાયસન્સ લેવા તાકીદ

રાજકોટ મનપાની ફૂડ શાખા દ્વારા શહેરની જાણીતી ગીરીરાજ હોસ્પિટલની કેન્ટિનમાં ચેકીંગ કરવામાં આવતા લોટમાંથી જીવાત અને ધનેડાં મળી આવતાં ફૂડ શાખાના અધિકારીઓએ 3૦ કિલો જેટલો અખાદ્ય લોટનો નાશ કર્યો હતો. દર્દીઓની સેવા માટે ચાલુ રાખવામાં આવેલી કેન્ટીનમાં ભારે બેદરકારી જોવા મળતાં કોર્પોરેશન સ્ટાફ પણ ચોંકી ગયો હતો.

મનપા સૂત્રો અનુસાર દોઢસો ફૂટ રીંગરોડ પર નવજ્યોત પાર્કમાં આવેલ “ગિરિરાજ હોસ્પિટલ’ની કેન્ટીનમાં આશાપુરા કેટરર્સને ત્યાં તપાસ કરતા લોટ, ચણાદાળમાં જીવાત અને ધનેડાં મળી આવ્યા હતા અને ખોરાક તદ્દન અખાદ્ય, માણસને બિમાર પાડે તેવો 3૦ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો હતો.

ફરિયાદના પગલે નાયબ આરોગ્ય અધિકારી ડો.હાર્દિક મેતા સહિતની ટીમે હોસ્પિટલ ખાતે ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં કિચનમાં સંગ્રહ કરેલ ઘંઉનો લોટ, બાજરાનો લોટ અને ચણા દાળમાં જીવાત, ધનેડાં જોવા મળ્યા હતા. આવા અખાદ્ય ૩૦ કિલો સામગ્રીનો નાશ કરીને હોસ્પિટલમાં કેટરીંગનું કામ કરતા આશાપુરા કેટરર્સને હાઈજૈનિક કન્ડીશન જાળવવા તેમજ ફૂડ લાયસન્સ લેવા નોટિસ ફટકારાઇ હતી.

દરમિયાન, જુના માર્કેટીંગ યાર્ડમાં માધવ ટ્રેડીંગમાંથી ‘તુલસી’ બ્રાન્ડ ધાણાજીર પાવડરનો નમુનો લઈને લેબોરેટરીમાં મોકલતા તેમાં પેસ્ટાસાઈડ્સની માત્રા ધારાધોરણથી વધુ મળી આવતા આ નમુનો મનુષ્યોને ખાવા માટે જોખમી (અનસેફ) સાબિત થયો હતો. જે અન્વયે આ પેઢી સામે હવે ફોજદારી કેસની કાર્યવાહી હાથ ધરાશે. અન્યત્ર ૪૪ ધંધાર્થીઓનું ચેકીંગ કરીને ૨૨ પાસે ફૂડ લાયસન્સ નહીં હોવાથી સૂચના અપાઈ છે.

કોન્ટ્રાક્ટર પાસેથી વધુ સારું કામ કેમ લેવડાવવું તેવો પ્રયત્ન રહેશે : રમેશભાઈ ઠક્કર

ગીરીરાજ હોસ્પિટલના બેઝમેન્ટમાં પહેલેથી ધમધમતા રસોડામાં તૈયાર થતી રસોઈ તમામ દર્દીઓને પીરસવામાં આવે છે  ત્યારે મનપાની આરોગ્ય શાખાની ટીમે ગઈકાલે હોસ્પિટલના આ રસોડામાં તપાસ કરતા ઘઉં બાજરાના લોટ માંથી જીવાત અને ધનેડા નીકળી પડ્યા હતા તથા અમુક વાસી ખોરાક પણ મળી આવ્યો હતો. જે અંગે મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી હતી. ત્યારે ડોક્ટર મયંક ઠક્કરની ગીરીરાજ હોસ્પિટલના મેનેજમેન્ટ સંચાલન કરતા જીવદયાપ્રેમી એવા રમેશભાઈ ઠક્કર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે. હાલ જેમને કોન્ટ્રાક્ટ આપ્યો છે તે કોન્ટ્રાક્ટર છેલ્લા ચાર માસથી બીમાર છે. જેના કારણે તે આ કેન્ટીને આવી શકેલ નથી. આ ઉપરાંત ભેજવાળું વાતાવરણ હોવાથી જીવાતો થઈ ગયેલ છે. આથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે એક સુપરવાઈઝરની નિમણૂક કરાઈ છે. તે રાબેતા મુજબ કેન્ટીનમાં ચકાસણી કરશે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર બદલવામાં આવેલ નથી પરંતુ તેની પાસેથી કેમ સારું કામ લેવું તે અમારો પ્રયત્ન રહેશે. અને ભવિષ્યમાં પણ આવી ફરિયાદો ઉદ્ભભવશે નહીં તેમ જણાવ્યું હતું.

 

Contents
3૦ કિલો અખાદ્ય લોટનો નાશ કરાયો : કોન્ટ્રાકટરને ફૂડ લાયસન્સ લેવા તાકીદકોન્ટ્રાક્ટર પાસેથી વધુ સારું કામ કેમ લેવડાવવું તેવો પ્રયત્ન રહેશે : રમેશભાઈ ઠક્કર

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
world Yoga Day 2025: ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે આ યોગ
આંતરરાષ્ટ્રીય

world Yoga Day 2025: ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે આ યોગ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 17 hours ago
Chinaને એલર્ટ, ભારતના મિત્ર દેશે લોન્ચ કરી ખતરનાક એન્ટી શીપ મિસાઈલ
રાજકોટના ‘વિકાસ પુરૂષ’ની અલવિદા
International Yoga Day: લીવર સ્વસ્થ રાખવા આ યોગ બનશે ફાયદાકારક
WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?