By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    12 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દુર્વાસામુનિનું જમણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

દુર્વાસામુનિનું જમણ

Last updated: 2025/01/16 at 1:18 AM
1 year ago
Share
દુર્વાસામુનિનું જમણ
SHARE

એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણનો આત્મા સુવર્ણનો હતો. તપ અને સાધનાથી તેમણે અપાર શક્તિ પ્રાપ્ત કરી હતી. જેનો ઉપયોગ તેમણે માનવનાં કલ્યાણ અર્થે કર્યો, પરંતુ કેવી રીતે? આ પ્રશ્નનો જવાબ એ છે કે તેમણે પોતાના જીવનની એક એક પળ માનવજીવનને સમર્પિત કરી તથા તેમના માટે ઉદાહરણ પૂરું પાડનારી પ્રેરણાશક્તિ બનાવી.

તેમના જીવનના બધા જ પ્રસંગો પ્રેરણાનું નિરંતર વહેતું ઝરણું છે. આ ઝરણામાંથી લીધેલ એક બિંદુ સ્વરૂપ એક પ્રેરણાપ્રસંગ છે તે છે `દુર્વાસામુનિનું જમણ.’

એકવાર દુર્વાસામુનિ છ માસના ઉપવાસ કરતા ફરતાં ફરતાં યમુના નદીને કિનારે આવ્યા. તેમને જમાડી ઉપવાસ છોડવાનું શ્રેય શ્રીકૃષ્ણ ભગવાનને સાંપડ્યું હતું. એકવાર તેમની ગહન વિચારમાં ડૂબેલી મુખમુદ્રાને જોઈને રુકિમણીએ ચિંતાનું કારણ પૂછ્યું. શ્રીકૃષ્ણએ યમુનાકિનારે આવેલ દુર્વાસામુનિને જમાડવાની ઈચ્છા વ્યક્તિ કરી. રુકિમણી થોડી જ વારમાં ભોજનની વ્યવસ્થા કરીને પાછા ફર્યા. ભોજનનો થાળ જોયા પછી ભગવાન તો વિચારમગ્ન જ હતા.

રુકિમણી બોલ્યા, `ભગવાન બત્રીસ પ્રકારનાં ભોજન તૈયાર છે.’ પણ ભગવાનને ભોજન બનાવવાની નહીં, પણ ભોજન યમુના નદીને પેલે પાર લઈ જવાની ચિંતા હતી, કારણ કે યમુનામાં તો યૌવનનાં ઉછાળા કરી રહ્યાં હતાં. ત્યારે સુવર્ણનો આત્મા ધરાવતા શ્રીકૃષ્ણને રુકિમણીએ ઉપાય સૂઝવ્યો. આ ઉપાય મુજબ શ્રીકૃષ્ણ ભગવાને યમુના નદીને કિનારે જઈને કહ્યું કે, `હે યમુના મા! જો શ્રીકૃષ્ણ તન, મન અને વચનથી બ્રહ્મચારી હોય તો પેલે પાર જવાનો રસ્તો આપો.’ પૂરયૌવનમાં વહેતા યમુનાજીએ શાંત થઈને રસ્તો આપ્યો અને દુર્વાસામુનિ પાસે ગયા. તેમની સેવા કરી ચરણામૃત લઈને જમાડ્યા.છ માસના ઉપવાસી એવા દુર્વાસામુનિ પેટ ભરીને જમ્યા, પણ તેમણે જોયું કે આ શું? શ્રીકૃષ્ણના ચહેરા પર બ્રાહ્મણને જમાડ્યાનો સંતોષ કે આનંદ નહીં, પણ ચિંતા છે. તેમણે ચિંતાનું કારણ પૂછ્યું તો ભગવાને કહ્યું કે નદી કેવી રીતે પાર કરવી ને રાજમહેલ કેવી રીતે પહોંચવું? ત્યારે દુર્વાસામુનિએ અટ્ટહાસ્ય કર્યું ને કહ્યું કે, સંસારના તારણહારને રસ્તો નથી જડતો. કંઈ નહીં હું રસ્તો બતાવું છે.

તમે યમુનાજીને કહો કે, હે યમુનામાં જો દુર્વાસામુનિ તન, મન અને વચનથી ઉપવાસી હોય તો સામે કિનારે જવાનો રસ્તો આપો. યમુના માએ રસ્તો આપ્યો અને શ્રીકૃષ્ણ ભગવાન રાજમહેલ પહોંચ્યા. શ્રીકૃષ્ણના જીવનની આ કથા સંસારીને બ્રહ્મચારી રહેવાનું અને દુર્વાસામુનિ જેમ ભરપેટ ભોજન જમીને પણ તનથી નહીં, પરંતુ મનથી ઉપવાસી રહેવાનું સૂચવે છે. આ ઘટનાથી મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે, કોણ કહે છે કે સંસારી ભક્ત નથી બની શક્તો. માનવીની સાચી કસોટી સંસારમાં જ થાય છે, હિમાલયની તળેટીમાં નહીં.

સોળ હજાર રાણીઓ અને આઠ પટરાણીઓના રાજા શ્રીકૃષ્ણ બ્રહ્મચારી અને બત્રીસ પ્રકારનું ભોજન સ્વાહા કરનાર દુર્વાસામુનિ ઉપવાસી. આમ તો અજુગતું લાગે પણ માનવી પોતાના જીવનનાં સમગ્ર કર્મો ઈશ્વરને સમર્પણ કરીને ઈન્દ્રિયો પર કાબૂ મેળવે તેવી એક શક્તિ અંતરના એક ખૂણામાં પડેલી છે. જરૂર છે તેને માત્ર જાગૃત કરવાની. આપણાં ધર્મશાસ્ત્રોએ તો ઘણા નીતિ-નિયમોનું પાલન કરવાનું કહ્યું છે, પરંતુ તેમાંના કોઈ એકનું તન, મન, ધન અને વચનથી પાલન કરીએ તો આપણા આજના માનવસમાજને એક નહીં, પણ અનેક સુવર્ણ આત્મા ધરાવતા માનવીનાં પ્રત્યક્ષ દર્શન થાય.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
રાજકોટ

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

Editor By Editor 5 days ago
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?