By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 weeks ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 weeks ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધૂળ દર વર્ષે 10-લાખ વર્ગ કિલોમીટર ઉપજાઉ-જમીન નષ્ટ કરે છે : રિપોર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ધૂળ દર વર્ષે 10-લાખ વર્ગ કિલોમીટર ઉપજાઉ-જમીન નષ્ટ કરે છે : રિપોર્ટ

agragujaratnews
Last updated: 2023/11/20 at 2:07 AM
2 years ago
Share
ધૂળ દર વર્ષે 10-લાખ વર્ગ કિલોમીટર ઉપજાઉ-જમીન નષ્ટ કરે છે : રિપોર્ટ
SHARE

  • ધૂળ અને રેતી ભરેલા તોફાનોની 25 ટકા ઘટનાઓ માટે કુદરત સાથેની છેડછાડ જવાબદાર
  • વાયુજનીત ધૂળ માનવજીવન અને માનવસ્વાસ્થ્ય માટે ખતરનાક હોવાનો રિપોર્ટમાં દાવો
  • હવામાં ઉપસ્થિત ધૂળ અને રેતી એક મોટી સમસ્યા બની ગયા છે

હવામાં ઉપસ્થિત ધૂળ અને રેતી એક મોટી સમસ્યા બની ગયા છે. દર વર્ષે 200 કરોડ ટન ધૂળ અને રેતી આપણા વાતાવરણમાં પ્રવેશ કરી રહ્યા છે. તેને કારણે દર વર્ષે લગભગ 10 લાખ વર્ગ કિલોમીટર ઉપજાઉ જમીન નષ્ટ થઇ રહી છે. જમીન પર પથરાઇ રહેલી આ રેતી અને ધૂળનું પ્રમાણ કેટલું છે તેનો ખ્યાલ એ બાબતથી આવી શકે છે કે આ ધૂળ અને રેતીનું કુલ વજન ગીઝાના 350 પિરામિડ બરાબર છે. યુએન કન્વેંશન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશનના રિપોર્ટમાં આ માહિતી અપાઈ છે. રિપોર્ટ અનુસાર ધૂળ અને રેતી ભરેલા તોફાનોની 25 ટકા ઘટનાઓ માટે કુદરત સાથેની છેડછાડ જવાબદાર છે. તેમાં ખાણોનું ખોદાણ તથા જરૂરથી વધારે થઇ રહેલાં પશુચારાની સાથે જમીનના ઉપયોગમાં આવી રહેલાં બદલાવ, અનઓર્ગેનાઇઝ ખેતી, જંગલોનો વિનાશ, જલ સંસાધનોનું ઝડપથી થઇ રહેલા દોહન જેવી ગતિવિધિઓ સામેલ છે.

ધૂળ સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક છે

વાયુજનીત ધૂળ માનવસ્વાસ્થ્ય માટે ગંભીર રૂપથી ખતરનાક છે. 10 માઇક્રો મીટરથી મોટા કણ શ્વાસમાં લેવા યોગ્ય હોતાં નથી. તેના કારણે જ ચામડી અને આંખોમાં બળતરા સાથે આંખોમાં સંક્રમણ માટે સંવેદનશીલતા વધી જાય છે. અસ્થમા, ટ્રેકાઇટીસ, ન્યુમોનિયા, એલર્જિક રાઇનાઇટીસ અને સિલિકોસીસ જેવા શ્વાસ સાથે સંકળાયેલી તકલીફો ઊભી થાય છે. યુએનસીસીડીના આંકડાથી જાણકારી મળે છે કે વિશ્વમાં અત્યાર સુધીમાં લગભગ 42 લાખ વર્ગ કિલોમીટર ઉપજાઉ જમીન રેતી અને ધૂળનો ભોગ બની ગઇ છે, જે લગભગ પાંચ મધ્ય એશિયન દેશોના કુલ ક્ષેત્રફળને બરાબર છે.

ભારતમાં 50 કરોડ લોકો સામનો કરી રહ્યા છે

એશિયા પેસિફિક ક્ષેત્ર માટે બનાવવામાં આવેલ સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક કમિશને એક રિપોર્ટમાં સ્પષ્ટતા કરી છે કે ભારતમાં પણ લગભગ 50 કરોડ લોકો આંધીઓના કારણે થયેલા સ્વાસ્થ્ય અને આર્થિક નુકસાનને સહન કરવા મજબૂર છે. યુએનસીસીડીના કાર્યકારી સચિવ ઇબ્રાહિમ થિયાવ કહે છે કે આકાશને અવરોધતાં રેતી અને ધૂળના વિશાળ વાદળો દ્વારા દિવસને રાતમાં બદલતાં જોવા પ્રકૃતિના સૌથી ભયાવહ દૃશ્યોમાંથી એક છે. આ એક એવી ઘટના છે કે જે ઉત્તરીય અને મધ્ય એશિયાથી લઇને ઉપ-સહારા આફરિકા સુધીના દરેક ક્ષેત્રમાં કહેર વર્તાવે છે. તેને મનુષ્ય ખાસ પ્રયાસો દ્વારા ઘટાડી પણ શકે છે.

વિશ્વને થઇ રહ્યું છે મોટું આર્થિક નુકસાન

યુએનસીસીડીએ એવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે ધૂળ અને રેતીથી ભરેલાં આંધી અને તોફાનોએ ઉપજાઉ જમીનની ઉત્પાદકતા પર અસર પાડી જ છે સાથે વિશ્વને કૃષિ અને આર્થિક રૂપથી પણ ભારે નુકસાન ઉઠાવવું પડે છે. આ ચેતવણી ઉઝકેબિસ્તાનના સમરકંદમાં ચાલી રહેલી યુએનસીસીડીની પાંચ દિવસની બેઠકમાં સામે આવી છે. 13થી 17 નવેમ્બર 2023 વચ્ચે આયોજીત આ બેઠકનો ઉદ્દેશ વિશ્વભરમાં ભૂ-રક્ષણને પલટવાની દિશામાં થયેલી વર્તમાન પ્રગતિનો ક્યાસ કાઢવાનો છે.

You Might Also Like

Bihar પોલીસની મોટી કાર્યવાહી, 7 મહિનામાં 6,531 લીટર દારુ કર્યો જપ્ત, 45 તસ્કરોની કરી ધરપકડ

Banke Bihari Mandir Corridor Case : સુપ્રીમ કોર્ટે મંદિરના સંચાલન માટે બનાવી કમિટી, અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ જ્જ કરશે નેતૃત્વ

Himachal Pradesh: કુલ્લુની મણિકરણ ખીણમાં ભારે ભૂસ્ખલન, કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી

Illegal Immigration Case : માનવ તસ્કરી કેસમાં NIAને મળી મોટી સફળતા, હરિયાણાના 2 આરોપીઓની કરી ધરપકડ

US Tariff : અમેરિકાના 50 ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ભારતે આપ્યો જવાબ, કહ્યું 'અન્યાયપૂર્ણ, અનુચિત અને અસંગત પગલું'

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત
રાષ્ટ્રિય

USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત

By 5 days ago
Health Tips : ચોમાસામાં સોયાબીન ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, મહિલાઓ માટે ઉપયોગી, જાણો તેનું સેવન કેટલું ગુણકારી
Health Tips : તહેવાર ખવાતી મીઠાઈ બની દાંતની દુશ્મન, દાંતના ભયંકર દુખાવામાં ઝડપી રાહત મેળવવા કરો આ ઉપચાર
World News : 'ભારત પર વધારે ટેરિફ લગાવીશ' રશિયા પાસેથી ક્રુડઓઈલ ખરીદવા પર ભડ્કયા ડોનાલ્ડ ટ્રમ્પ
Health News : સામાન્ય આદતોના બદલાવથી લીવર કેન્સરના જોખમને દૂર રાખી શકીએ, સંશોધન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?