By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

agragujaratnews
Last updated: 2024/08/17 at 8:17 PM
12 months ago
Share
મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?
SHARE

બે રાજયોની ચુંટણી પેન્ડીંગ રાખી વિરોધ પક્ષના હાથમાં ભાજપે મુદો આપી દીધો

ચૂંટણી પંચે ગઇ કાલે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી જાહેર કરી છે. આ બન્ને રાજયોની ચૂંટણની તારીખ જાહેર થઇ છે. જેમાં જમ્મુ કાશ્મિરમાં ૧૮ અને રપ સપ્ટેમ્બરના રોજ બે તકકામાં ચૂંટણી થશે. જયારે હરિયાણામાં એક તબકકામાં ૧ ઓકટોબરે ચૂંટણી જાહેર થશે. જેના પરિણામ ૪ ઓકટોબરે આવશે. ર૦ર૪માં ચાર રાજયોની ચૂંટણી નિર્ધારિત છે. જેમાં એક સાથે ચાર રાજયોની ચૂંટણી કરવાને બદલે બે જ રાજયોની ચૂંટણી જાહેર કરી ચૂંટણી પંચ સામે સવાલ ઉભા થયા છે. ? મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી ન આપવાના કારણો વિપક્ષોએ પૂછયા છે. એટલું જ નહિ એવા આક્ષેપ પણ કર્યા છે કે મહારાષ્ટ્રમાં ભાજપ માટે કપરા ચઢાણ છે. મહારાષ્ટ્રમાં હવે મોદી જાદુ ઓસરી ગયો છે એટલે ચાર રાજયોની ચુંટણી સાથે નથી અપાઇ. ઝારખંડામાં પણ આ પ્રકારના આક્ષેપ થાય છે.

વિપક્ષી નેતાઓએ સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાંકયુ છે. તેમણે વન નેશન વન ઇલેકશની જાહેરાતો કરી હતી. પરંતુ હાલ દેશમા ભાજપના વળતાં પાણી છે તેને કારણે આ જાહેરાતથી વિપરીત ચાર રાજયોની ચૂંટણી નથી યોજાઇ. ચૂંટણી પંચ અને ચૂંટણી કમિશ્નરને પણ સરકારનું પપેટ બતાવ્યુ છે.

૪ ઓકટોબરે આ બન્ને રાજયોની ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ બાકીના બે રાજયોની ચુંટણી જાહેર થશે. માત્ર બે રાજયોની ચૂંટણી યોજવા પાછળ એવું કહેવાય છે કે મહારાષ્ટ્રમા તો ભાજપ માટે હારની ભીતિ છે. આથી તેને કારણે અન્ય રાજયો ઉપર પ્રચાર દરમિયાન અસર ન પડે અને આ બન્ને રાજયોમાં પુરા જોશથી પ્રચાર કરી શકાય. ચૂંટણી કમિશ્નરે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઓ સાથે ન યોજવા પાછળ કારણ આપ્યા તેના ઉપર પણ સવાલ થયા છે. ચૂંટણી કમિશ્નરે કહયુ કે મહારાષ્ટ્ર,ઝારખંડમાં આ વખતે ચોમાસુ ભારે છે. ગણપતિ મહોત્સવ,પિતૃપક્ષ વગેરે છે. જેના સામે વિપક્ષોએ એવો તર્ક મૂકયો કે પાછળની ચૂંટણી સમયે આ તહેવારો નહોતાં? ચોમાસુ નહોતું ? મતલબ કે ચૂંટણી કમિશ્નર સરકારના ઇશારે મહારાષ્ટ્રમાં સાથે ચૂંટણી નથી યોજતી.

જમ્મુ કાશ્મિરની ચૂંટણી લોકશાહિના નવા સૂરજ તરીકે જોવાઇ રહી છે. જયારે હરિયાણાની ચૂંટણીમાં ભાજપને લોઢાના ચણા ચાવવાનો પડકાર હોવાનું કહેવાય છે. લોકસભાની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા એ ભાજપ માટે ટ્રેલર છે. વિધાનસભાની ચુંટણી આખી ફિલ્મ બતાવશે એવું કોંગ્રેસ વિપક્ષ તરફી લોકો કહે છે.

એક વાત પાકકી છે. ભાજપનો આત્મવિશ્વાસ ઘટયો છે. વન નેશન વન ઇલેકશનની વાતથી વિપરિત ચાર રાજયોની ચૂંટણીમાં  બે રાજયોની ચૂંટણી કરવાનો નિર્ણય ભાજપનો આત્મવિશ્વાસ તળિયે ગયો છે એ ચોકકસ બતાવે છે. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપમા યુ.પી. મહારાષ્ટ્રમાં જે ધમાસાણ ચાલે છે તેની અસર પણ પરિણામો ઉપર પડવાની નોબત આવી શકે છે.

સામા પક્ષે કોંગ્રેસને હરિયાણામાં ખાસ કરીને જૂથવાદોન એરુ ન આભડે એ જોવાનું છે. ત્યાં શૈલજા કુમારી,સુરજેવાલ અને ભૂપેન્દ્રસિંહ  હડ્ડાએક કારમાં સફર નથી કરી શકતાં. તો ચૂંટણી પ્રચારમાં સાથે આવી શકશે ? કોંગ્રેસે જૂથબંધીમાં ખુબ ખાના ખરાબી કરી છે. આ વખતે કોંગ્રેસ એક થઇ જશે તો તેમની તરફેણમાં પરિણામ લાવી શકે તેમ છે. કહેવાય છે કે રાહુલ ગાંધીનું નેતૃત્વ હવે પરિપકવ થયુ છે. લોકસભાનીચૂંટણી બાદ પક્ષમાં હવે આ નેતાઓ ઇશારામાં વાત સમજશે. આવુ થશે તો આગામી ચૂંટણી હરિયાણામાં રસપ્રદ બનશે.

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

જીવન વિમા ઉપર ૧૮ ટકા જીએસટી હટાવો: ગડકરીએ કુકરી ગાંડી કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દુ:ખ સાથે રહો
ધર્મ

દુ:ખ સાથે રહો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
Weight Loss Tips : ના કસરત, ના કડક ડાયટ છતાં ઘટશે વજન, ફકત આ બાબતોનું રાખો ધ્યાન
Health News : હાડકાંમાં થતો ભંયકર દુઃખાવો દૂર કરવા, રોજિંદા આહારમાં આ ખોરાકને કરો સામેલ
Health Tips : ખાલી પેટે કારેલાના રસનું સેવન આ ગંભીર સમસ્યાને રાખશે દૂર, જાણો શું કહે છે આર્યુવેદ
લીમડાના પાનનું સેવન બીમારી રાખશે દૂર, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?