By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    22 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દુ:ખને ભેટવું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

દુ:ખને ભેટવું

Last updated: 2025/06/05 at 2:50 AM
10 months ago
Share
દુ:ખને ભેટવું
SHARE

તમે દુ:ખનો સામનો કેવી રીતે કરો છો? મને ડર છે કે મોટાભાગના લોકો તેનો સામનો બહુ ઉપરછલ્લી રીતે કરે છે. આપણને મળેલી તાલીમ, આપણું જ્ઞાન, જેની સામે આપણે ખુલ્લા પડી જઈએ છીએ તે સામાજિક અસરો, આ બધું આપણને છીછરા-ઉપરછલ્લા બનાવે છે. આવું ઉપરછલ્લું મન દેવળમાં પલાયન કરી જાય છે, કોઈ તારણ પર આવે છે, કોઈ કલ્પના, માન્યતા કે વિચારમાં છટકી જાય છે. આ બધાં દુ:ખી મનનાં આશ્રયસ્થાનો છે. અને જો તમને એવો આશ્રય ન મળે તો તમે તમારી આસપાસ એક દીવાલ ચણી લો છો અને સહનશીલ બનો છો, કઠોર બનો છો, ઉદાસીન બનો છો અથવા તમે કોઈ લપસણા પ્રવાહમાં સરી પડો છો, આ તાણભરી પરિસ્થિતિની પ્રતિક્રિયા છે.

દુ:ખની સામે આવા બધા બચાવ આપણને તેની તપાસમાં આગળ વધતાં અટકાવે છે. કૃપા કરીને તમારા પોતાના મનને તપાસો; તમે તમારા દુ:ખને દૂર કરવા શું ઉપાય કરો છો તેનું નિરીક્ષણ કરો. તમે કામકાજમાં કે વિચારોમાં ડૂબી જાઓ છો અથવા ઈશ્વરની કોઈ માન્યતાને વળગી રહો છો કે પછી ભાવિ જીવનના ખ્યાલમાં રાચો છો. અને જો કોઈ ખુલાસો ન મળે તો, કોઈ માન્યતા સંતોષકારક ન લાગે તો તમે કેફી પીણાં, જાતીય સમાગમમાં પલાયન કરો છો અથવા લપસણા પ્રવાહમાં સરી પડો છો, કઠોર, કટુ થઈ જાઓ છો અથવા ભાંગી પડો છો. પેઢી દર પેઢી માતાપિતા પોતાનાં સંતાનોને એ વારસામાં આપે છે, અને ઉપરછલ્લું મન ક્યારેય એ ઘાવ ઉપરથી પાટો ખોલતું નથી; ખરેખર તેને એ ખબર નથી, તેને દુ:ખનો સાચો પરિચય મળ્યો જ નથી. તેની પાસે દુ:ખ વિષે માત્ર એક વિચાર જ છે. તેના મનમાં એક ચિત્ર છે, દુ:ખનું પ્રતીક છે, પરંતુ તે ક્યારેય દુ:ખને મળ્યો જ નથી, તે માત્ર `દુ:ખ’ શબ્દને જ જાણે છે.

દુ:ખથી ભાગી છૂટવું

આપણામાંથી મોટાભાગના લોકો વિવિધ પ્રકારના સંબંધોમાં દુ:ખ ભોગવે છે- કોઈના મૃત્યુમાં, પોતાની ઈચ્છાઓ પૂરી ન કરી શકવામાં અને કાંઈ ન બની શક્યા હોવાની હતાશામાં સરી પડવું અથવા કાંઈક મેળવવાનો પ્રયત્ન કરવામાં, કાંઈક બનવામાં જ્યારે સરેઆમ નિષ્ફળતાનો સામનો કરવો પડે છે ત્યારે દુ:ખ ભોગવે છે. અને દુ:ખની સમસ્યાની બીજી બાજુ-શારીરિક બાજુ પણ છે. માંદગી, અંધત્વ, અસમર્થતા, લકવો વગેરે વગેરે. આ દુ:ખ જેવી કહેવાતી અસાધારણ બાબત સર્વત્ર છે. એક ખૂણામાં મૃત્યુ પ્રતીક્ષા કરી રહ્યું છે અને આપણે એ નથી જાણતા કે દુ:ખનો સામનો કેવી રીતે કરવો, આથી કાં તો આપણે તેની પૂજા કરીએ છીએ અથવા તેને તર્કસંગત કરીએ છીએ, અથવા તેનાથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈપણ ખ્રિસ્તી ચર્ચમાં જાઓ, તો ત્યાં દુ:ખને પૂજવામાં આવે છે; તેને કશુંક અસાધારણ પવિત્ર બનાવવામાં આવે છે. અને એમ કહેવામાં આવે છે કે માત્ર દુ:ખથી જ, ખીલે જડેલા ખ્રિસ્ત દ્વારા જ તમે ઈશ્વર પામી શકો. પૂર્વના લોકો પાસે દુ:ખથી ભાગી છૂટવાનું પોતાનું અલગ માળખું છે કે માર્ગો છે. આ અદભૂત એવા દુ:ખથી ભાગી છૂટવાનું પોતાનું અલગ માળખું છે, કે માર્ગો છે. આ અદભૂત એવા દુ:ખથી મુક્ત એવા ઘણા જૂજ લોકો પૂર્વ કે પશ્ચિમમાં હશે.

તમને જે કાંઈ કહેવામાં આવી રહ્યું છે તેને કોઈ ભાવવિભોર કે સંવેદનશીલ થયા વગર માત્ર સાંભળવાની પ્રક્રિયામાં જ તમે ખરેખર દુ:ખને સમજી શકો અને તેનાથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકો તો એ અસાધારણ બાબત કહેવાય. કારણકે ત્યારે ત્યાં પોતાની જાતને છેતરવાપણું નથી હોતું, ભ્રમ નથી હોતા, ચિંતા-ઉપાધિ નથી હોતાં, ભય નથી હોતો અને મગજ સ્પષ્ટપણે, તીક્ષ્ણપણે, તાર્કિકપણે કાર્ય કરી શકે છે. અને ત્યારે કદાચ, આપણે પ્રેમ શું છે તે

જાણી શકીએ.

You Might Also Like

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
ગોંડલ

ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક

Editor By Editor 6 days ago
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?