By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    5 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    5 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    6 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    6 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: AUS VS ENG: ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

AUS VS ENG: ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

agragujaratnews
Last updated: 2023/11/04 at 8:18 AM
2 years ago
Share
AUS VS ENG: ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
SHARE

  • વર્લ્ડકપ 2023માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને વચ્ચે મેચ
  • મેક્સવેલ અને માર્શ વિના ઉતરશે ઓસ્ટ્રેલિયન ટીમ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે વર્લ્ડકપની 36મી મેચ રમવામાં આવશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે, જેના માટે ટોસ થયો છે. જે ઈંગ્લેન્ડે જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની મેચ ઓસ્ટ્રેલિયા માટે ખુબ મહત્વની છે. કારણ કે, જો ઓસ્ટ્રેલિયા આજે મેચ જીતશે, તો ઓસ્ટ્રેલિયાનું સેમીફાઈનલમાં પહોંચવું સરળ બનશે.

ICC વર્લ્ડકપ 2023ની સેમીફાઈનલમાં બહાર થયેલી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ પોતાની આગામી મેચ આજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ બપોરે 1:30 કલાકે થશે. ઓસ્ટ્રેલિયાને સેમીફાઈનલમાં પહોંચવા માટે આજની મેચ મહત્વની છે, જ્યારે ઈંગ્લેન્ડ પહેલાં જ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે.

પિચ રિપોર્ટ

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની 36મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદની પિચની વાત કરવામાં આવે તો, અહીં સારો બાઉન્સ હોવાના કારણે બોલ બેટ પર સારી રીતે આવે છે અને રન બનાવવા સરળ રહે છે. જો કે, આ મેદાનમાં બાઉન્ડ્રી મોટી હોવાથી સ્પિનર મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

શું કહે છે આંકડા?

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 30 વનડે મેચ રમાઈ છે. જેમાં 16 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ અને 14 મેચમાં પ્રથમ બોલિંગ કરનારી ટીમની જીત થઈ છે. આ મેદાનમાં પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર 235 અને બીજી ઈનિંગનો સરેરાશ સ્કોર 205 રન છે.

મેક્સવેલ-માર્શ વિના ઉતરશે ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાના 2 મુખ્ય ખેલાડી ગ્લેન મેક્સવેલ અને મિચેલ માર્શ વિના મેદાન પર ઉતરશે. મેક્સવેલ ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે માર્શ ખાનગી કારણને લઈ સ્વદેશ ચાલ્યો ગયો છે. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપમાં શરૂઆતી 2 મેચ ગુમાવીને જોરદાર વાપસી કરી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ જો ઓસ્ટ્રેલિયા જીત મેળવશે, તો ઓસ્ટ્રેલિયા માટે સેમીફાઈનલનો રસ્તો સરળ થશે.

બંને દેશની સ્ક્વોડ-

ઈંગ્લેન્ડ- જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, જોની બેરસ્ટો, સેમ કરન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, જો રૂટ, હેરી બ્રૂક, બેન સ્ટોક્સ, બ્રાઈડન કાર્સ, ડેવિડ વિલી, માર્ક વુડ અને ક્રિસ વોક્સ.

ઓસ્ટ્રેલિયા- પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટિવ સ્મિથ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ, સીન એબોટ, એશ્ટન અગર, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝામ્પા અને મિશેલ સ્ટાર્ક.

You Might Also Like

Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો

W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના

England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન

13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન

Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
ધર્મ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
નાડીનો અર્થ, મર્મ અને…
India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ
Kitchen Tips : વરસાદી સિઝનમાં થોડી બેદરકારી અને ઉતાવળ પડશો બીમાર, આ રીતે કરો ફળો અને શાકભાજીની સાચવણી
શરીરમાં થાક અને સુસ્તી દૂર કરવા આ એનર્જી ડ્રિંકસ ફાયદાકારક, ગરમ સ્વભાવના આ ફ્રૂટના સેવનથી સ્ફૂર્તિ આવશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?