ગાંધીનગર ગાંધીનગરના બિલ્ડરના ફાર્મમાં તસ્કરો ત્રાટક્યા, 28 લાખના ઘરેણા સહિત 38 લાખથી વધુની ઘરફોડ ચોરી Last updated: 2024/02/04 at 11:20 AM 2 years ago Share SHARE તાજેતરમાં પત્નીનું હાર્ટ એટેકના કારણે અવસાન થતા સોમનાથ ત્રિવેણી સંગમ અસ્થિ વિસર્જન માટે પરિવાર સાથે ગયેલા ગાંધીનગરના બિલ્ડરના શાહપુર ગામના ફાર્મહાઉસના બંગલામાં તસ્કરોએ ત્રાટકી 28 લાખના સોનાના દાગીના તેમજ 10.35 લાખ રોકડા મળીને કુલ રૂ. 38 લાખ 15 હજારની ઘરફોડ ચોરીને અંજામ આપતા ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. You Might Also Like ભાજપના વોર્ડ પ્રમુખોની સેન્સમાં બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલ માખેલાએ માયાબેનને ઉંધા ચશ્મા પહેરાવ્યા વિધાનસભામાં શાસકપક્ષને ભીડવશે વિપક્ષો પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સાથે કરી મુલાકાત : ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બાર કાઉન્સીલ દ્વારા લો હેરાલ્ડની નવી વેબસાઇટ-મોબાઇલ એપ્લીકેશન લોન્ચ કરાઇ GMERSની ગ્રાન્ટેડ કોલેજોમાં ફી ખાનગીની જેમ તોડવામાં આવતી હોવાની ફરિયાદ Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News રાષ્ટ્રિય Gold Silver Price Today: ચાંદીએ તોડ્યો રેકોર્ડ, 2 લાખને નજીક પહોંચી..સોનામાં પણ તેજી By AgraGujarat Rajkot 6 days ago Bharuch : માંચ ગામમાં ગેરકાયદેસર ગાંજાની ખેતીનો પર્દાફાશ, 22.400 કિલો ગાંજાના લીલા છોડ મળી આવ્યા Junagadh News: કોંગ્રેસના કોર્પોરેટર અને કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ, અરજી પાછી ખેંચવા ધમકી આપી હતી IPL 2026 Auction: 2026ની IPL સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ થઈ ફાઇનલ Ahmedabadના નારોલમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં લાગી ભીષણ આગ, બે લોકોના નીપજ્યા કરૂણ મોત - Advertisement -