By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કચરો હવે બો જ નહીં પરંતુ તકોનો ખજાનો બનશે : કેન્દ્રીય મંત્રી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કચરો હવે બો જ નહીં પરંતુ તકોનો ખજાનો બનશે : કેન્દ્રીય મંત્રી

agragujaratnews
Last updated: 2024/01/13 at 8:09 AM
2 years ago
Share
કચરો હવે બો જ નહીં પરંતુ તકોનો ખજાનો બનશે : કેન્દ્રીય મંત્રી
SHARE

  • વાઈબ્રન્ટમાં રિસાઈક્લિંગ વેસ્ટ-વોટર & વેસ્ટ ટુ એનર્જી’ ઉપર સેમિનાર
  • સર્ક્યુલર ઈકોનોમીનો હેતુ ભવિષ્યના નિર્માણનો : વર્લ્ડ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર
  • આગામી વર્ષ 2028 સુધીમાં કચરાથી 100 મે.વો. વીજ ઉત્પાદન લક્ષ્યાંક નક્કી કરાયો

વાઈબ્રન્ટ સમિટના ત્રીજા દિવસે ‘ઓપોર્ચ્યુનિટીઝ થ્રૂ સર્કયુલર ઈકોનોમીઃ રિસાયક્લિંગ વેસ્ટ-વોટર એન્ડ વેસ્ટ ટુ એનર્જી’ વિષય પર સેમિનાર યોજાયો હતો. કેન્દ્રીય શહેરી વિકાસ રાજ્યમંત્રી કૌશલ કિશોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, કચરો હવે બોજ નહિ પરંતુ તકોનો ખજાનો બનશે. ભારત જેવા ઝડપથી વિકસતા રાષ્ટ્ર માટે શહેરીકરણની સાથે ઉદ્વભવતા પ્રશ્નોનું સમાધાન ખૂબ જરૂરી છે. આજે દેશમાં ઉત્પન્ન થતાં કચરામાંથી બાયોગેસ, બાયો સીએનજી, હાઈબ્રિડ ફ્યુઅલ બનાવાઈ રહ્યા છે, ગુજરાતે વેસ્ટ ટુ એનર્જીમાંથી ઉર્જા ઉત્પન્ન કરવા પોલિસી અમલી બનાવી, સર્ક્યુલર ઈકોનોમીની દિશામાં મહત્ત્વના પગલાં ભર્યા છે. આગામી વર્ષ 2028 સુધીમાં કચરાથી 100 મે.વો. વીજ ઉત્પાદન લક્ષ્યાંક નક્કી કરાયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વેસ્ટને ફેંકી દેવાને બદલે તેનો સારી રીતે યોગ્ય ઉપયોગ કરવાની પ્રેરણાથી નવી ઈકોનોમીનું સર્જન થયું છે. ઈચ્છા શક્તિ હોય તો ટેકનોલોજીના મદદથી આપણે ઘણુ સારુ કામ કરી શકીએ છીએ. સુરત શહેરી સત્તા તંત્ર દ્વારા વેસ્ટ વોટર ટ્રીટ કરીને ઈન્ડસ્ટ્રીઝને આપીને તેમાંથી વર્ષે 140 કરોડ જેટલી આવક મેળવી છે, તે સરક્યુલર ઈકોનોમીનું ઉત્તમ ઉદાહરણ છે.

?અમદાવાદમાં બાયો સીએનજી, બાયો ફર્ટિલાઈઝરનો પ્લાન્ટ સ્થાપવા 200 કરોડના એમઓયુ?આણંદમાં કચરામાંથી બાયોગેસ બનાવવા 210 કરોડના એમઓયુ? વડોદરામાં 125 કરોડના ખર્ચે બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવા માટે એમઓયુ ?સુરતમાં ગંદા પાણીને રિસાયકલ કરીને ઈન્ડસ્ટ્રીઝને આપવા 230 કરોડ અને 120 કરોડના એમઓયુ? સુરતમાં ગ્રીન ફંડ ઈન્સ્યોરન્સના ભંડોળ એકત્રીકરણ માટે 100 કરોડના એમઓયુ

સર્ક્યુલર ઈકોનોમીનો હેતુ ભવિષ્યના નિર્માણનો : વર્લ્ડ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર

વર્લ્ડ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર ઓગસ્તો ટેનો કોમોએ કહ્યું હતું કે, પૃથ્વી પરથી કોઈ ચીજવસ્તુનો નાશ કરી શકાતો નથી, ફક્ત તેને રિસાયકલ-રિયુઝ-રિસ્ટોર કરી શકાય છે. સર્ક્યુલર ઈકોનોમીનો ઉદ્દેશ્ય પૃથ્વી પર ઉત્પન્ન થતા કચરાને રિસાયકલ કરીને, તેનો પુનઃ ઉપયોગ કરવાનો તથા માનવજાત માટે ટકાઉ ભવિષ્યના નિર્માણનો છે. વિકાસશીલ દેશો કચરાના નિકાલ પાછળનો તેનો ખર્ચ ઘટાડીને વિકાસકાર્યો પાછળ ખર્ચ કરશે તો માનવજાતનો સર્વાંગી વિકાસ થશે અને ધરતી પરની ગરીબી ઘટાડી શકાશે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
રાજકોટ

 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ

Editor By Editor 2 days ago
કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો
જેતપુરનાં મોણ પર ગામે જમીન મામલે કૌટુંબીક કાકાએ ખૂનની ધમકી આપી
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
મહિકાના પાટીયા પાસે જમવાનું પાર્સલ લઇ ઘરે જતાં યુવાનને કાળ આંબ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?