By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    32 minutes ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    2 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    3 hours ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    4 hours ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: પરમેશ્વર કોઈનાં પાપ કે પુણ્યને પોતાના શિરે વહોરી લેતા નથી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પરમેશ્વર કોઈનાં પાપ કે પુણ્યને પોતાના શિરે વહોરી લેતા નથી

agragujaratnews
Last updated: 2023/10/09 at 9:10 PM
2 years ago
Share
પરમેશ્વર કોઈનાં પાપ કે પુણ્યને પોતાના શિરે વહોરી લેતા નથી
SHARE

સર્વકર્માણિ મનસા સન્યસ્યાસ્તે સુખં વશી II

નવદ્વારે પૂરે દેહી નૈવ કુર્વન્ન કારયન II 5/13II

અર્થ : દેહને વશ કરનારો મનુષ્ય સર્વ કર્મને માનસિક રીતે ત્યાગીને નવ દરવાજાવાળા નગરમાં સુખપૂર્વક રહે છે. તે કંઈ જ કરતો નથી અને કંઈ જ કરાવતો નથી.

જે દેહને વશ કરી શકે તે શું મેળવે છે તેની ભગવાને અહીંયાં વાત કરી છે. દેહને વશ કરવો એટલે શું? દેહ એટલે જુદીજુદી ઇન્દ્રિયોનો સમૂહ. દેહને વશ કરનાર એટલે ઇન્દ્રિયોને વશ કરનાર. આંખ કાન નાક જીભ ત્વચા આ બધી ઇન્દ્રિયો છે તે આપણે જાણીએ જ છીએ અને આ ઇન્દ્રિય દ્વારા આપણે કયા કયા પ્રકારનાં કેવાં કેવાં સુખ માણી શકીએ તે પણ આપણને ખબર છે. જો તમે ઇન્દ્રિયોને વશ ન કરી શકો અને તે ઇચ્છે તેવાં બધાં જ સુખ મેળવવા પ્રયત્ન કરતા જ રહેશો તો એનો કદાપિ અંત આવશે જ નહીં અને તમે જીવનના સાચા માર્ગને બદલે બીજા જ માર્ગે ભટકી જશો જ્યાં તમારા માટે પારાવાર દુઃખ સિવાય બીજું કશું જ નહીં હોય. ભગવાને એથી જ કહ્યું છે કે ઇન્દ્રિયાતીત સુખ મેળવવા માટેના કર્મનો જે માનસિક રીતે ત્યાગ કરી શકે તે નવ દરવાજાવાળા નગરમાં સુખપૂર્વક રહી શકે છે. પ્રશ્ન થાય કે ભગવાન અહીં નવ દરવાજાવાળા કયા નગરની વાત કરે છે. તો આ નગર એટલે બીજું કંઈ નહીં, પણ આપણું શરીર. મનુષ્ય દેહને નવ દરવાજા ભગવાને મૂકેલા જ છે. મુખ, બે કાન, બે આંખ, નાકનાં બે છિદ્રો અને મળ-મૂત્રના નિકાલનાં બે છિદ્ર મળી એ કુલ નવ દરવાજા થાય છે. જે મનુષ્ય ઈન્દ્રિયોના સુખનો ત્યાગ કરી દે છે તે મનુષ્ય તેના દેહમાં શાંતિથી જીવન જીવી શકે છે તેવું ભગવાનનું કથન છે.

ન કર્તૃત્વમ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુ: II

ન કર્મફલસંયોગમ સ્વબાવસ્તુ પ્રવર્તતે II 5/14 II

નાદત્તે કસ્યચિત્પાપમ નચૈવ સુકૃતમ વિભુ: II

અજ્ઞાનેનાવૃત્તમ જ્ઞાનં તેન મુહ્યન્તિ જન્તવ :II 5/15 II

અર્થ : પ્રભુ દેહાદિકના કર્તાપણાને ઉત્પન્ન કરતો નથી, કર્મને ઉત્પન્ન કરતા નથી કે કર્મ ફળના સંયોગને ઉત્પન્ન કરતા નથી, પરંતુ તે અવિદ્યા રૂપ માયાનો જ સર્વ ખેલ છે. પરમેશ્વર કોઈના પાપ કે પુણ્યને પોતાના શિરે વહોરી લેતા નથી, પરંતુ જ્ઞાન અજ્ઞાન વડે ઢંકાયેલું છે તેને લીધે સર્વ જીવ મોહ પામે છે. (14-15)

વ્યક્તિના મનમાં કર્તાપણાનો જે ભાવ જાગે છે તે ઈશ્વર કે તેનો આત્મા જગાડતો નથી, પણ સંસારની જે માયા છે તે સ્વયં આવો ભાવ જગાડે છે. કર્મ જે થાય છે તે જે તે દેહ દ્વારા જ થાય છે. અહીં તો એટલે સુધી કહી દેવાયું છે કે આત્મા અથવા તો પરમાત્મા કોઇ કર્મના ફળનો યોગ કે સંયોગ પણ ઉપસ્થિત કરતા નથી જે કંઇ પણ ફળ, સફળતા, નિષ્ફળતા, યશ કે અપયશ પ્રગટે છે તે જગતની માયા ઉપજાવે છે. આ માયાથી સાચવીને જીવવાનું છે. માયા જુદા જુદા પ્રકારનાં પ્રલોભન જગાડે છે, વ્યક્તિને ઈશ્વરી શક્તિથી દૂર લઇ જાય તે પ્રકારની આ માયાની પેરવી હોય છે. માયા અવિદ્યા રૂપ છે, એટલે કે એમાં કશું જ્ઞાનનું તત્ત્વ હોતું નથી. જે માયાથી અલિપ્ત રહીને પોતે કરેલા કર્મ માટે કર્તાપણાનો ભાવ જાગવા દેતો નથી તે જ ઈશ્વરની નજીક જઈ શકે છે. જેમ ભગવાન કોઈનામાં કર્તાપણાનો ભાવ જગાડતા નથી તેમ તે કોઇનું પાપ કે પુણ્ય તેમના માથે પણ લેતા નથી. આ બંને શ્લોકનો સાર એવો થાય છે કે ઈશ્વર કશું પોતાના માથે રાખતા નથી જે કંઇ ખરું કે ખોટું થાય છે તે માયાને લીધે જ થાય છે.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Iran-Israel War: ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ Elon Muskના Starlinkની મોટી જાહેરાત
આંતરરાષ્ટ્રીય

Iran-Israel War: ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ Elon Muskના Starlinkની મોટી જાહેરાત

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
India હવે ચીન પર આધારિત નહીં રહે, Rare Earth માટે બનાવ્યો પ્લાન
Thailandમાં Air Indiaની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, કારણ ચોંકાવનારુ
South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
RJ Mahvashને આ વસ્તુનો ડર, ચહલની કથિત ગર્લફ્રેન્ડે પોસ્ટમાં કહી દિલની વાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?