By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    16 hours ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    17 hours ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    19 hours ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    20 hours ago
    નાડીનો અર્થ, મર્મ અને…
    નાડીનો અર્થ, મર્મ અને…
    21 hours ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

AgraGujarat Rajkot
Last updated: 2025/07/31 at 12:34 PM
18 hours ago
Share
ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
SHARE

શ્રીમદ ભગવદ્ગીતાના પંદરમા અધ્યાયને પુરુષોત્તમ યોગ કહેવામાં આવે છે. જેનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદ્ચિંતન વધારે છે. આગળના શ્લોકમાં ક્ષર અને અક્ષર બે પ્રકારના પુરુષોનું વર્ણન કર્યા પછી હવે ભગવાન ગીતા(15/17)માં કહે છે કે,

ઉત્તમઃ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદાહ્યતઃ

યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યય

ઇશ્વરઃ ઉત્તમ પુરુષ તો અન્ય છે જે 5રમાત્મા એવા નામથી કહેવામાં આવ્યો છે, તે જ અવિનાશી ઈશ્વર ત્રણે લોકમાં પ્રવિષ્ટ થઈને બધાનું ભરણપોષણ કરે છે. અહીં અન્ય પદ પરમાત્માને અવિનાશી અક્ષર જીવાત્માથી ભિન્ન બતાવવા માટે નહીં, પરંતુ તેનાથી વિલક્ષણ બતાવવા માટે આવ્યું છે. પ્રકૃતિ તો વિનાશશીલ છે અને તેને ભોગવવાવાળો જીવાત્મા અમૃત સ્વરૂ5 અવિનાશી છે. આ બંને ક્ષર અને અક્ષરને એક ઇશ્વર પોતાના શાસનમાં રાખે છે. 5રમાત્મા નાશવાન, ક્ષરથી અતીત અને અવિનાશી, અક્ષરથી ઉત્તમ છે. આ ઉત્તમ પુરુષને જ 5રમાત્મા કહેવામાં આવે છે. પરમાત્માનો અંશ હોવા છતાં પણ જીવાત્માની દૃષ્ટિ કે ખેંચાણ નાશવાન ક્ષરની બાજુ જ થઇ રહ્યું છે.

પરમાત્મા શબ્દ નિર્ગુણનો વાચક માનવામાં આવે છે. જેનો અર્થ છે પરમ(શ્રેષ્ઠ) આત્મા અથવા તમામ જીવોનો આત્મા આ શ્લોકમાં પરમાત્મા અને ઇશ્વર. બંને શબ્દો આપ્યા છે. જેનું તાત્પર્ય છે કે નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર બધું એક પુરુષોત્તમ જ છે. આ ઉત્તમ પુરુષ નિરાકાર પરમાત્મા ત્રણે લોકમાં એટલે કે સર્વત્ર સમાનરૂપે નિત્ય વ્યાપક છે. પરમાત્મા જ તમામ પ્રાણીઓનું ભરણપોષણ કરે છે, પરંતુ જીવાત્મા સંસાર સાથે પોતાનો સંબંધ માની લેવાના કારણે ભૂલથી સાંસારિક વ્યક્તિઓ વગેરેને પોતાના માનીને તેમના ભરણપોષણનો ભાર પોતાના ઉપર લઇ લે છે. આનાથી તે વ્યર્થ જ દુઃખ પામે છે.

માતા-પિતા બાળકનું પાલનપોષણ કર્યા કરે છે, તો પણ બાળકને એ વાતનું જ્ઞાન હોતું નથી કે મારું પાલનપોષણ કોણ કરે છે? કેવી રીતે? અને શા માટે કરે છે? એવી જ રીતે ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે તો પણ અજ્ઞાની મનુષ્યને ભગવાન ઉપર દૃષ્ટિ ન રહેવાથી આ વાતનો પત્તો લાગતો નથી કે મારું પાલનપોષણ કોણ કરે છે?

આમ, એકબીજાથી પર હોવા છતાં પણ શરીર ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એક જ જાતિના જડ છે, પરંતુ પરમાત્મા તત્ત્વ એમનાથી પણ અત્યંત પર છે, કારણ કે પરમાત્મા ચેતન છે. જીવાત્મા અક્ષર પરમાત્માનો જ અંશ હોવા છતાં તેની પરમાત્મા સાથે તાત્ત્વિક એકતા છે તેમ છતાં પરમાત્મા પોતાને જીવાત્માથી પણ ઉત્તમ બતાવે છે, કારણ કે (1) પરમાત્માનો અંશ હોવા છતાં પણ જીવાત્મા ક્ષર જડ પ્રકૃતિની સાથે પોતાનો સંબંધ માની લે છે અને પ્રકૃતિના ગુણોથી મોહિત થઇ જાય છે જ્યારે પરમાત્મા પ્રકૃતિથી અતીત હોવાના કારણે મોહિત થતા નથી. (2) પરમાત્મા પ્રકૃતિને પોતાને આધીન કરીને લોકમાં આવીને સગુણ સાકારરૂપે આવતાર ધારણ કરે છે, જીવાત્મા પ્રકૃતિને વશ થઇને લોકમાં આવે છે. (3) પરમાત્મા હંમેશાં નિર્લિપ્ત રહે છે જ્યારે જીવાત્માને નિર્લિપ્ત થવા માટે સાધન કરવું પડે છે. પરબ્રહ્મ પરમાત્મા સૃષ્ટિના કણ કણમાં વ્યાપ્ત હોવા છતાં સંપૂર્ણ દૃશ્યમાન જગતથી ન્યારા છે. તમામ દૃશ્યમાન સૃષ્ટિ માયા છે જે પરિવર્તનશીલ છે, સમાપ્ત ન થનાર છે. આ પાંચ ભૌતિક સૃષ્ટિના સમાપ્ત થતાં પણ જેનો નાશ થતો નથી તે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

નાડીનો અર્થ, મર્મ અને…

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Eye Care Tips : મોબાઈલ, લેપટોપમાં વધ્યો સ્ક્રીન ટાઈમ, આંખોની નબળી રોશની દૂર કરવા આ આહાર ફાયદાકારક
હેલ્થ

Eye Care Tips : મોબાઈલ, લેપટોપમાં વધ્યો સ્ક્રીન ટાઈમ, આંખોની નબળી રોશની દૂર કરવા આ આહાર ફાયદાકારક

By 4 days ago
દુ:ખ સાથે રહો
Health Tips : વર્ષો જૂની કબજીયાતની સમસ્યા થશે દૂર, પેટની સમસ્યાનો રામબાણ ઇલાજ ત્રિફળા ચૂર્ણ
BeautyTips : ત્વચાની સમસ્યા દૂર કરવામાં લોકોના ફેવરિટ બટાકા કેટલા ઉપયોગી, જાણો ફાયદા
Junk Food Addiction: આ મીઠી અને ખારી વસ્તુઓનું વ્યસન દારૂથી ઓછું નથી, નવા સંશોધનમાં થયો ખુલાસો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?