By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    22 hours ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    23 hours ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 day ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 day ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 day ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફેરફાર ગુજરાતમાં, પ્રચાર પાંચ રાજ્યોમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રનિંગ કોમેન્ટ્રી - દિલીપ ગોહિલ

ફેરફાર ગુજરાતમાં, પ્રચાર પાંચ રાજ્યોમાં

agragujaratnews
Last updated: 2023/10/29 at 10:59 AM
2 years ago
Share
ફેરફાર ગુજરાતમાં, પ્રચાર પાંચ રાજ્યોમાં
SHARE

નવરાત્રિના પ્રારંભે મધરાતે બેઠક થાય અને સવારેસવાર ચાલે ત્યારે નવાજૂની થાય, પણ તેની એક દિશા પડોશી રાજ્યોની ચૂંટણીઓ પણ હોઈ શકે છે કે… …કે ઓબીસીને પ્રતિનિધિત્વ આપનારા અમે જ છીએ?

નવરાત્રિ પ્રારંભે નેતાઓએ વિવિધ જગ્યાએ હાજરી આપવાની હોય છે. આવી હાજરીમાંથી વહેલા નીકળીને પરોઢિયા સુધી બેઠક ચાલે ત્યારે મુદ્દો મહત્ત્વનો હોય એટલું સમજવું પડે. નવી સરકાર બને ત્યારે સિનિયર અને અનિવાર્ય નેતાઓને પ્રધાન તરીકે લઈ લેવામાં આવે. એકાદ વર્ષ કે અનુકૂળતા પ્રમાણે પ્રધાનમંડળનું વિસ્તરણ થાય ત્યારે જ્ઞાતિવાર, પ્રદેશવાર અને જૂથવાર પ્રધાનો ઉમેરવામાં આવે. એક જમાનામાં જમ્બો કેબિનેટ બનતી હતી. માગે તેને મિનિસ્ટ્રી મળે એટલે કાયદો કરવો પડ્યો. 15 ટકાથી વધારે સભ્યોને પ્રધાન બનાવી શકાય નહીં. 182માંથી 28થી વધારે પ્રધાનો બનાવી શકાય નહીં. પરંતુ હવે એવો તબક્કો આવ્યો કે 28માંથી પણ 8થી 10 જગ્યાઓ ખાલી રાખી દેવાની. એની વે, મુદ્દો એ છે કે ગુજરાત સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ થશે કે કેમ તે ચર્ચાના કેન્દ્રમાં છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી આંતરિક હલચલ ચાલી રહી છે. પત્ર, કવિતા, પોસ્ટ અને પોસ્ટરો આવતા રહ્યા છે અને જૂથબંધી ઘટવાને બદલે વધી છે તે જાણનારા જાણે છે. આ પરંપરા આગળ વધે તો રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ નાહકની ચર્ચા જાગે.

બીજી વાત પણ કરી લઈએ કે માત્ર અંસતોષને કારણે ફેરફારો થાય તેવું પણ જરૂરી નથી. લોકસભા માટેની તૈયારીઓ અગાઉથી થતી હોય છે અને હવે મહિનાઓ જ રહ્યા છે ત્યારે તેની તૈયારીના ભાગરૂપે પણ ફેરફારો થઈ શકે. બિલકુલ થઈ શકે. ખાલી મંત્રાલયોમાં પ્રધાનો આવી જાય, બોર્ડ અને નિગમોમાં નિમણૂક થઈ જાય તે સાથે આગામી ચૂંટણી માટે બેઠકો અનુસાર ગોઠવણ પણ પૂરી થઈ જાય. છેલ્લી બે મુદતથી 26માંથી 26 બેઠકો મળી છે. ત્રીજી વાર ક્લિન સ્વીપ કરવાનો પડકાર પાર પાડવો જરૂરી છે. અન્ય રાજ્યોમાં સ્થિતિ વકરી રહી છે અને બેઠકો કેટલી ઘટી રહી છે તેની ગણતરી કરવાની હોય ત્યારે ગુજરાતને પહેલાં પાકું કરી લેવું પડે. એટલે તે તૈયારીના ભાગરૂપે પણ જ્ઞાતિ ગણિત અનુસાર પ્રધાનો બનાવવામાં આવે અને ચેરમેનો પણ બને તે શક્ય છે.

પરંતુ આ કાર્ય એક કે બે મહિના પહેલાં થઈ શક્યું હોત. અથવા તો એક કે બે મહિના પછી થઈ શકે. પાંચ રાજ્યોની ચૂંટણી પછી થઈ શકે. આ ચૂંટણીઓનું જાહેરનામું બહાર પડી ગયું છે અને ટિકિટોનું વિતરણ પૂર્ણ કરીને પ્રચારનો મારો ચલાવવાનો છે, ત્યારે ગુજરાત જેવા મહત્વના રાજ્યોમાં મોટા ફેરફારો લોજિકલ લાગતા નથી. એટલે ફેરફારો કરવાના જ હોય તો એવી રીતે થાય કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં તે ચૂંટણીના સંદેશમાં સારરૂપ લાગે.
એથી જ એક શક્યતા એ છે કે ગુજરાતમાં પ્રધાનમંડળમાં ફેરફાર થશે અને બોર્ડ નિગમોની નિમણૂકોની યાદી પણ તૈયાર થઈ જશે. કદાચ તૈયાર થઈ ગઈ છે અને તેમાં ગૂંચ હોય તે ઉકેલવા માટે જ મધરાતની મિટિંગ મળી હશે. એક તાકિદ આવી હશે કે આ પ્રકરણને હવે પૂરું કરીને આખરી નિર્ણય લેવાનો છે. પ્રધાનમંડળનું વિસ્તરણ થવાનું હોય ત્યારે ફેરફાર પણ થઈ શકે. ખાતા બદલાઈ પણ શકે અને શક્ય છે કે એક કે બે પ્રધાનોને પડતાં પણ મૂકવામાં આવે. સુરતમાંથી પૂર્ણષ મોદી કે ભાવનગરથી જીતુભાઈ વાઘાણી જેવા કેટલાકને ફરીથી યાદ કરવામાં આવે એટલે બેલેન્સિંગ પણ થાય. નવા ઓબીસી નેતાઓને તક મળે તો એક નવો મેસેજ ચૂંટણીઓ માટે તૈયાર થઈ શકે છે.
મહિલા અનામત બિલ પ્રચારનો એક મુદ્દો બનવાનું હતું તેવું લાગતું હતું, પણ તેમાં એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. વાત મહિલાને પ્રતિનિધિત્વ આપવાની કરવાની અને ટિકિટો આપવાની નહીં? કાયદો કરીને જ ટિકિટ આપવાની? ઈરાદો હોય તો અત્યારથી જ 33 ટકા ટિકિટો આપી દો. પણ એકેય પક્ષ, રાષ્ટ્રીય કે પ્રાદેશિક એકેય પક્ષ આ વખતે મહિલાઓને વધારે ટિકિટ આપવાના નથી ત્યારે તેનો પ્રચાર થાય તેમ નથી. મહિલા અનામત સાથે એક મુદ્દો અનિવાર્યપણે જોડાઈ ગયો તે ઓબીસીને પ્રતિનિધિત્વનો છે. બિહારમાંથી જ્ઞાતિવાર ગણતરીનો મુદ્દો જાગ્યો છે. એ મુદ્દો પણ પાંચેય રાજ્યોની ચૂંટણીમાં અગત્યનો બન્યો છે ત્યારે ભાજપે દર્શાવવું જરૂરી છે કે ઓબીસીને પ્રતિનિધિત્વ આપવામાં તે આગળ છે. છેલ્લા બે દાયકામાં ભાજપને મળતા ઓબીસીના મતોની ટકાવારી સતત વધી રહી છે. તેની સામે પ્રતિનિધિત્વ કેટલું? ઓબીસીની 3300થી વધારે જ્ઞાતિઓ છે. તેમાંથી પેટા જ્ઞાતિ બાદ કરો તોય મુખ્ય જ્ઞાતિઓ 300 થાય. પ્રધાનો કેટલા? માત્ર 26. સચિવ કેટલા?

માત્ર આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં નહીં, પણ લોકસભાની ચૂંટણીમાં પણ કદાચ સર્વ જન સમુદાયોને પ્રતિનિધિત્વનો મુદ્દો મુખ્ય બનવાનો હોય ત્યારે તેના માટે નક્કર પગલાં લેવાં જરૂરી બન્યા છે. એક રીતે જૂનાની જગ્યાએ નવાને તક આપવાની વાત છે. આ જૂના સામે નવામાં જૂથબંધીની વાત પણ આવી જાય. ગુજરાતમાં જૂના પ્રધાનોની જગ્યાએ નવાને પ્રધાનો બનાવાયા છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ થઈ રહ્યું છે. તેથી હવે વર્ગીય ધોરણે જૂના સામે નવાનો મેસેજ આપવા માટે ગુજરાતમાં કંઈક નવાજૂની થઈ શકે છે.

You Might Also Like

ભારતમાં ક્રિપ્ટોનો ધંધો 90 ટકા ઘટ્યો

હૂતીઓના ભૂમિ પરના અડ્ડા પર હુમલો

કેનેડા નહીં તો ક્યાંય પણ ચાલશે!

જાપાનમાં અર્થક્વેક અને અમદાવાદ-સુરતનું હવામાન

2024ના વર્ષમાં અર્થતંત્રની અપેક્ષાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health Tips : વર્ષો જૂની કબજીયાતની સમસ્યા થશે દૂર, પેટની સમસ્યાનો રામબાણ ઇલાજ ત્રિફળા ચૂર્ણ
હેલ્થ

Health Tips : વર્ષો જૂની કબજીયાતની સમસ્યા થશે દૂર, પેટની સમસ્યાનો રામબાણ ઇલાજ ત્રિફળા ચૂર્ણ

By 6 days ago
ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
Eye Care Tips : મોબાઈલ, લેપટોપમાં વધ્યો સ્ક્રીન ટાઈમ, આંખોની નબળી રોશની દૂર કરવા આ આહાર ફાયદાકારક
ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
6,6,6 વોકિંગ રૂલ વજન ઘટાડવાનો કારગર ઉપાય, જાણો શું છે આ રૂલ?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?