By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: હાર્દિક પંડ્યા આગામી મેચમાંથી બહાર! ભારતીય વાઇસ કેપ્ટનની વાપસી પર મોટું અપડેટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

હાર્દિક પંડ્યા આગામી મેચમાંથી બહાર! ભારતીય વાઇસ કેપ્ટનની વાપસી પર મોટું અપડેટ

agragujaratnews
Last updated: 2023/11/01 at 7:36 PM
2 years ago
Share
હાર્દિક પંડ્યા આગામી મેચમાંથી બહાર! ભારતીય વાઇસ કેપ્ટનની વાપસી પર મોટું અપડેટ
SHARE

  • હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની મેચમાં ઇજાગ્રસ્ત
  • ફોલો થ્રૂમાં તેનો પગ વળી જવાથી થયો હતો ઈજાગ્રસ્ત
  • હાર્દિક પંડ્યા ઓછામાં ઓછી આગામી બે મેચમાંથી બહાર

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. તે પછી તે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમ્યો નહોતો. હવે એવી અટકળો ચાલી રહી હતી કે કદાચ હાર્દિક શ્રીલંકા અથવા સાઉથ આફ્રિકા સામેની મેચમાં વાપસી કરશે. પરંતુ હવે ફેન્સ માટે ફરી એકવાર એક સારા અને ખરાબ સમાચાર સામે આવ્યા છે. તાજેતરની અપડેટ મુજબ, હાર્દિક પંડ્યા ઓછામાં ઓછી આગામી બે મેચમાંથી બહાર થઈ જશે.

હાર્દિક પંડ્યા ક્યારે પરત ફરશે?

અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યાની સેમીફાઈનલ એટલે કે નોકઆઉટ રાઉન્ડ પહેલા ભારતીય ટીમમાં પરત ફરી શકે છે. ભારતીય ટીમ 2 નવેમ્બરે શ્રીલંકા અને ત્યારબાદ 5 નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે ટકરાશે. ટીમની છેલ્લી લીગ મેચ 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે થશે. હવે જોવાનું એ રહે છે કે હાર્દિક નેધરલેન્ડ સામે વાપસી કરશે કે પછી ભારતીય વાઈસ કેપ્ટન સીધો સેમીફાઈનલમાં મેદાનમાં ઉતરશે. પરંતુ હવે સેમીફાઈનલમાં તે કમબેક કરશે તે નિશ્ચિત માનવામાં આવે છે.

બાંગ્લાદેશ સામેની મેચમાં ઇજાગ્રસ્ત

હાર્દિક પંડ્યા વિશે વાત કરીએ તો, બાંગ્લાદેશ સામે ફોલો થ્રૂમાં તેનો પગ વળી જવાથી તે ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તેનું લિગામેન્ટ ફાટી ગયું. કોઈપણ વ્યક્તિને સાજા થવામાં લગભગ 20 દિવસ લાગે છે. તબીબોએ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી હાર્દિક સંપૂર્ણ રીતે ફિટ નહીં થાય ત્યાં સુધી તેને NCAમાં મેડિકલ ટીમની દેખરેખમાં રાખવામાં આવશે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું હતું કે હાર્દિક જરૂર પડ્યે ઈન્જેક્શન લઈને રમી શકે છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે હાર્દિક સંપૂર્ણ ફિટ થયા બાદ જ મેદાનમાં ઉતરશે.

સૂર્યા-શમીને તક મળી

હાર્દિક પંડ્યાની ઈજા બાદ ટીમમાં સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીની એન્ટ્રી કરવામાં આવી હતી. સૂર્યા ન્યુઝીલેન્ડ સામે 2 રન પર રનઆઉટ થયો હતો. પરંતુ ઈંગ્લેન્ડ સામે તેણે 49 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બીજી તરફ શમીએ બે મેચમાં 9 વિકેટ ઝડપી છે. તેણે ન્યુઝીલેન્ડ સામે પાંચ અને ઈંગ્લેન્ડ સામે ચાર વિકેટ ઝડપી હતી. આનો અર્થ એ થયો કે હવે હાર્દિકની વાપસી બાદ જો આ બંને સારું પ્રદર્શન કરતા રહેશે તો આ ખેલાડીઓને પડતો મૂકવો મુશ્કેલ બનશે. આઉટ ઓફ ફોર્મ શ્રેયસ અય્યર પર તલવાર લટકી રહી છે.

You Might Also Like

Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો

W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના

England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન

13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન

Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health Tips : રોગપ્રતિકારક શક્તિ વધારવા આ રીતે કરો અંજીરનું સેવન, જાણો તેના લાભ
હેલ્થ

Health Tips : રોગપ્રતિકારક શક્તિ વધારવા આ રીતે કરો અંજીરનું સેવન, જાણો તેના લાભ

By 5 days ago
Health News : બાળકોમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ એપેન્ડિસાઈટિસ બીમારીનો સંકેત, આરોગ્ય નિષ્ણાત
રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
Health Tips : બજારમાં મોટાપાયે નકલી પનીરનું ધૂમ વેચાણ, આ ટ્રીકથી જાણી શકશો પનીર અસલી કે નકલી
Health News : યુવાનોમાં વધ્યો ડાયટ કોલ્ડ ડ્રિંકસનો ક્રેઝ, કોના માટે હાનિકરાક, જાણો શું કહે છે આરોગ્ય નિષ્ણાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?