By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health News : લીંબુનું વધુ પડતું સેવન કરવાથી શરીરને થશે આ નુકસાન, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health News : લીંબુનું વધુ પડતું સેવન કરવાથી શરીરને થશે આ નુકસાન, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક

Last updated: 2025/07/22 at 1:32 PM
2 weeks ago
Share
Health News : લીંબુનું વધુ પડતું સેવન કરવાથી શરીરને થશે આ નુકસાન, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક
SHARE

લીંબુ વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. પોષકતત્વોનો ખજાનો ગણાતા એવા લીંબુનું સેવન શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લીંબુ પાણી પીવાથી વધતા વજન પર નિયંત્રણ રહે છે તેમજ પેટ સંબંધિત તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે. લીંબુની અંદર વિટામીન સી રહેલુ છે જે એન્ટિઓક્સિડન્ટનું કામ કરે જેથી કોલેસ્ટ્રોલ ઘટે છે. જેના કારણે હાર્ટએટેકનું જોખમ દૂર રહે છે. આરોગ્ય નિષ્ણાત કહે છે કે સ્વાસ્થ્ય માટે ગુણકારી છતાં લીબુંનું વધુ પડતુ સેવન શરીરને નુકસાન કરી શકે છે.

પોષકતત્વોથી ભરપૂર લીંબુ

લીંબુની અંદર સાઈટ્રિક એસિડ, વિટામિન સી તથા ફાઇબર હોય છે. લીંબુની અંદર સાઈટ્રિક એસિડ હોય જેના કારણે તેનો સ્વાદ ખાટો હોય છે. અને એટલે જ્યારે ભોજનમાં તેનો ઉપરથી ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આમાશયમાં એસિડિટી, એસિડ રિફલક્સ (જડવો), અને બળતરા જેવી તકલીફો થવા લાગે છે. દુનિયાભરમાં વિવિધ વાનગીઓમાં ઉપયોગમાં લેવાતા લીંબુનું વધુ પડતું સેવન અનેક સ્વાસ્થ્ય સમસ્યાને આમંત્રણ આપે છે.

વધુ લીંબુ પીવાના આ છે ગેરફાયદા

દાંતને નુકસાન: લીંબુ સ્વાદમાં ખાટું હોવાથી તેનો રસ દાંતના ઇનામેલ (enamel)ને ઘસી નાખે છે. જેનાથી દાંત નબળા પડે છે અને સેન્સિટિવિટી વધી શકે છે. જયારે નબળા દાંતમાં લીંબુનો રસ જાય છે ત્યારે ઉપરનું પડ ઘસવાના કારણે પોલાણ કરે છે. જે લોકોના દાંતમાં કેપ હોય અથવા તો બ્રેસની ટ્રિટમેન્ટ કરી હોય તેમણે વધુ પડતું લીંબુનું સેવન ટાળવું.

આલ્સરવાળા માટે ખતરનાક: પેટ સંબંધિત સમસ્યામાં લીંબુનું સેવન લાભકારક છે. છતાં જે લોકોને પેટમાં અલ્સરની સમસ્યા હોય અથવા આંતરડા નબળા હોય તેવા લોકો લીંબુનું સેવન કરે તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. લીંબુની ખટાશ અલ્સરની સમસ્યા વધારે છે. એટલે આવા લોકોએ લીંબુનું સેવન ના કરવું જોઈએ.

ત્વચા માટે નુકસાનકારક : કેટલાક લોકો ત્વચા ચમકાવવા લીંબુ ચહેરા પર ઘસે છે. તો કયારેક તેનો ફેસપેક પણ લગાવે છે. પરંતુ સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો સીધું લીંબુ ચહેરા પર લગાવે અને પછી તડકામાં જાય તો તેમને ચામડી લાલ થવી, બળતરા થવી તેમજ ફોલ્લીની સમસ્યા પણ થઈ શકે છે. આવા લોકોને લીંબુથી એલર્જી હોવાના કારણે ત્વચા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. 

You Might Also Like

Health Tips : ચોકલેટ ખાવાનું મન પરંતુ દાંતમાં કેવીટી થવાનો ડર, સમસ્યા થશે દૂર બસ કરો આ ઘરેલુ ઉપચાર

Health News : ઉચ્ચ કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં આ ડ્રિંકસ કરશે ચમત્કાર, હૃદયરોગનું જોખમ રહેશે દૂર, જાણો બનાવવાની રીત

Health News : ફેફસાનું કેન્સર, ફક્ત ધ્રૂમ્રપાન નહીં આ બાબતો પણ હોઈ શકે કેન્સરનું કારણ, જાણો

Beauty Tips: રક્ષાબંધન તહેવારમાં ચહેરા પર કરો આ ફેશિયલ, પાર્લરના ફેશિયલ જેવો જ ગ્લો આવશે

Health: હાથ કે પગમાં થતા દુખાવા સાથે જોડાયેલી છે આ ખતરનાક બીમારી, જાણો લક્ષણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કામધેનુના પૂજનનો દિવસ બોળચોથ
ધર્મ

કામધેનુના પૂજનનો દિવસ બોળચોથ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!
નાડીનો અર્થ, મર્મ અને…
રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?