By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રાણીઓનાં શરીરો ક્ષર અને કૂટસ્થ જીવાત્મા અવિનાશી છે
    પ્રાણીઓનાં શરીરો ક્ષર અને કૂટસ્થ જીવાત્મા અવિનાશી છે
    2 weeks ago
    શું હું સામાન્ય ગૃહસ્થ છું કે સાધુ?
    શું હું સામાન્ય ગૃહસ્થ છું કે સાધુ?
    2 weeks ago
    વિખ્યાત ખજુરાહોમાં માતા જગદંબાનું મંદિર પણ આવેલું છે
    વિખ્યાત ખજુરાહોમાં માતા જગદંબાનું મંદિર પણ આવેલું છે
    2 weeks ago
    સમસ્યાનું કારણ અને ઉકેલ આપણી અંદર જ છે
    સમસ્યાનું કારણ અને ઉકેલ આપણી અંદર જ છે
    2 weeks ago
    ગુરુ એક વર્ગના હોય છે જ્યારે સદ્ગુરુ સમગ્ર વિશ્વના હોય છે
    ગુરુ એક વર્ગના હોય છે જ્યારે સદ્ગુરુ સમગ્ર વિશ્વના હોય છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    1 month ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    1 month ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    1 month ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    1 month ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: Health Tips : રોગપ્રતિકારક શક્તિ વધારવા આ રીતે કરો અંજીરનું સેવન, જાણો તેના લાભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health Tips : રોગપ્રતિકારક શક્તિ વધારવા આ રીતે કરો અંજીરનું સેવન, જાણો તેના લાભ

Last updated: 2025/07/28 at 5:15 PM
2 days ago
Share
Health Tips : રોગપ્રતિકારક શક્તિ વધારવા આ રીતે કરો અંજીરનું સેવન, જાણો તેના લાભ
SHARE

સ્વાસ્થ્ય તંદુરસ્તા રાખવા પૌષ્ટિક આહારનું સેવન કરીએ છીએ. આજે મોટાભાગના લોકો સામાન્યથી લઈને ગંભીર બીમારીના શિકાર છે. પોતાના દૈનિક આહારમાં જો તમે આ ડ્રાયફ્રૂટને સામેલ કરશો તો કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીના જોખમને ટાળી શકશો. અંજીરનું સેવન ત્વચા માટે ફાયદાકારક છે. આ ઉપરાંત હૃદયને સ્વસ્થ રાખવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ ઉપયોગી છે. અંજીરનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો જ સ્વાસ્થ્યમાં લાભ થાય છે.

કબજીયાત દૂર કરવામાં અસરકારક

કબજીયાતની સમસ્યા દૂર કરવા અંજીરનું સેવન કરવું જોઈએ. અંજીરના પાણીમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે. તેનાથી ગેસ અને એસિડિટીમાં રાહત મળે છે. એટલે જો અંજીરને રાતભર પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. અંજીરનું પાણી પીવાથી ચયાપચય વધે છે. તેમાં રહેલ ફાઇબર કબજિયાતને રોકવામાં અને આંતરડાનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે. 

દૂધ સાથે સેવન આપશે લાભ

રોગપ્રતિકારક શક્તિ વધારવા અંજીરનું દૂધ સાથે સેવન કરવું જોઈએ. બીમારીઓથી દૂર રહેવા શરીરમાં રોગ સામે લડવાની ક્ષમતા જરૂરી છે. રાત્રે પાણીમાં અંજીર પલાળ્યા બાદ સવારે ગરમ દૂધમાં આ અંજીર નાખી દૂધ ઉકાળવું. પછી હૂંફાળું દૂધમાં બદામ જેવા ડ્રાયફ્રૂટ નાખી તેનું સેવન કરવાથી. આમ, દૂધ સાથે અંજીરનું સેવન ઉર્જાના સ્તરમાં વધારો કરશે. તેમાં રહેલકાર્બોહાઇડ્રેટ્સ ઉર્જાનું સ્તર વધારશે અને તેમાં રહેલ વિટામિન સી જેવા પોષક તત્વોના કારણે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં એક બેસ્ટ ઘરેલુ ઉપચાર બનશે.

અંજીર પોષકતત્વોથી ભરપૂર

પોષકતત્વોથી ભરપૂર છે આ અંજીર ડ્રાયફ્રૂટ. અંજીરમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન A અને વિટામિન B ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષકતત્વો ભરપૂર પ્રમાણમાં રહેલા છે.  તેમાં રહેલ કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. જો કે સ્વાસ્થયમાં ફાયદો મેળવવા અંજીરને રાતભર પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે સેવન કરવું જોઈએ.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

Health : માત્ર ખાંડ નહીં આ વસ્તુઓ પણ ડાયાબિટીના દર્દીઓ માટે છે ઝેર સમાન

6,6,6 વોકિંગ રૂલ વજન ઘટાડવાનો કારગર ઉપાય, જાણો શું છે આ રૂલ?

Health News : યુવાનોમાં વધ્યો ડાયટ કોલ્ડ ડ્રિંકસનો ક્રેઝ, કોના માટે હાનિકરાક, જાણો શું કહે છે આરોગ્ય નિષ્ણાત

Kitchen Tips : ચોમાસામાં સંગ્રહ કરેલા અનાજની આ રીતે કરો જાળવણી, નહીંતર પડશે જીવાત

Health Tips : ભારતીયોમાં કેમ વધ્યું કિનોઆ અનાજનું સેવન, વજન વધવાની ચિંતા થશે દૂર, જાણો તેના ફાયદા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી
રાષ્ટ્રિય

India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી

By 22 hours ago
Health Tips : ખાલી પેટે કારેલાના રસનું સેવન આ ગંભીર સમસ્યાને રાખશે દૂર, જાણો શું કહે છે આર્યુવેદ
Skin Care Tips : બીટરૂટ અને ચિયા સીડસનું આ ડ્રીંકસ ત્વચાની સમસ્યામાં ખાસ ઉપયોગી, જાણો કેવી રીતે બનાવવું આ ડ્રિંકસ
Health News : કિડની માટે આ વસ્તુઓ હાનિકારક, વધુ પડતું સેવન કિડની ફેલ્યોરનું વધારશે જોખમ
Health Tips : એલ્યુમિનિયમના વાસણમાં ખોરાક રાંધતા હોવ તો સાવધાન, આ ગંભીર બીમારીનું વધશે જોખમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?