By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 weeks ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 weeks ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 weeks ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health Tips : ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગર નિયંત્રણમાં રાખવા દરરોજ કરવું જોઈએ આ કામ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health Tips : ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગર નિયંત્રણમાં રાખવા દરરોજ કરવું જોઈએ આ કામ

Last updated: 2025/08/11 at 3:08 PM
4 hours ago
Share
Health Tips : ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગર નિયંત્રણમાં રાખવા દરરોજ કરવું જોઈએ આ કામ
SHARE

ડાયાબિટીસ એક દુર્લભ રોગ છે. એક સમયે તમે કેન્સર જેવી બીમારીમાંથી સારવાર મેળવ્યા બાદ સ્વસ્થ થઈ શકો છો. પરંતુ ડાયાબિટીસ બીમારીમાં સંપૂર્ણપણે રાહત મેળવી શકાતી નથી. આ બીમારીનું નિદાન થયા બાદ ડાયાબિટીસના દર્દીએ ખાનપાનથી લઈને જીવનશૈલીમાં બદલાવ કરવો પડે છે. ડાયાબિટીસના દર્દીઓ રોજિંદા આહારમાં ચોક્કસ પ્રકારના ખોરાક અને કસરતને સામેલ કરવાથી જ બીમારીમાં આંશિક રીતે રાહત મેળવી શકે છે. 

બ્લડ સુગર રહેશે નિયંત્રણમાં

ડાયાબિટીસને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાતો નથી, પરંતુ યોગ્ય આહાર, નિયમિત તપાસ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તેને નિયંત્રણમાં રાખી શકાય છે. આ બીમારીમાં ખાસ કરીને શરીરમાં બ્લડ સુગર લેવલની વઘઘટ પર ધ્યાન રાખવું પડે છે. ભારતમાં ઋષિ મુનિઓના સમયથી કરાતા યોગનું મહત્વ આજે દુનિયાએ પણ માન્યું છે. યોગાસનો શરીર સ્વસ્થ રાખવા સાથે ગંભીર બીમારીમાં પણ મોટી રાહત આપે છે.

ડાયાબિટીસને નિયંત્રિત કરવામાંમાં આ યોગ આસનો વધુ અસરકારક 

કપાલભાતિ: કપાલભાતિ એક પ્રાણાયામ ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન કહી શકાય. આ યોગ કરવાથી પેટના સ્નાયુઓ સક્રિય થશે. અને શરીરની અંદર એકઠા થયેલા ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરશે. તમે શાંત સ્થાન પર સુખાસનમાં બેસી ઊંડા શ્વાસ લો પછી નાકમાંથી જોરશોરથી શ્વાસ બહાર કાઢો. ઓછામાં ઓછા 10 મિનિટ સુધી આ કરો. આ આસન નિયમિત કરવાથી ચોક્કસપણે ફાયદા થશે

ત્રિકોણાસન : ત્રિકોણાસન કરવાથી શરીરમાં બ્લડ સુગરનું લેવલ ઘટશે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ આસન ફાયદાકરક છે. આ આસનથી તણાવ દૂર થશે અને પાચનમાં સુધારો થશે. આ આસન કરવા તમારા પગને હિપ ડિસ્ટન્સ પર ફેલાવો પછી એક પગને 90 ડિગ્રી પર વાળી લો. ત્યારબાદ બીજો પગ સીધો રાખી જમણા હાથથી જમીન પર સ્પર્શ કરો અને બીજા હાથને ઉપર રાખો. આ પ્રક્રિયા દરેક બાજુથી ઓછામાં ઓછી ત્રણ વખત પુનરાવર્તન કરવી પડશે.

ધનુરાસન : ધનુરાસન કરવાથી સ્વાદુપિંડ સક્રિય થાય છે અને તે ઇન્સ્યુલિનના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપે છે. આમ, સુગર લેવલ નિયંત્રણ માટે આ આસન ઉપયોગી છે. દરરોજ ધનુરાસન કરવાથી કયારેય બ્લડ સુગર લેવલ વધશે નહી. આ આસન કરવા પેટ પર સૂઈ જાઓ અને તમારા ઘૂંટણને વાળો. પછી તમારા હાથથી તમારા પગની ઘૂંટીઓ પકડો. આ પછી, ધીમે ધીમે તમારી છાતી અને પગ ઉપર કરો. થોડી સેકંડ માટે આ સ્થિતિમાં રહો.

You Might Also Like

બાળક માટે આ 8 વસ્તુઓ છે ઝેર સમાન, માતા-પિતાએ ધ્યાન રાખવા જેવી બાબત

Lifestyle : રોજ એક નારિયેળનો ટુકડો ખાવાથી થાય છે અદ્દભુત ફાયદા, તમે પણ જાણી લો…..

Health Tips : પાતળા લોકો માટે વજન વધારનાર આ છે બેસ્ટ ડ્રિંકસ, જાણો દૂધમાંથી બનતા આ ડ્રિંકસના ફાયદા

Health News : શું આઈ બ્રો કરાવવાથી મહિલાઓમાં લીવર સંબંધિત વધશે સમસ્યા, બ્યુટી ટ્રીટમેન્ટ મામલે હેલ્થ એક્સપર્ટની ચેતવણી

Health Tips : તહેવાર ખવાતી મીઠાઈ બની દાંતની દુશ્મન, દાંતના ભયંકર દુખાવામાં ઝડપી રાહત મેળવવા કરો આ ઉપચાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health Tips : વરસાદમાં ટેસ્ટી ફરસાણ પાડશે બીમાર, ભોજનનો સ્વાદ વધારવા સ્પ્રાઉટ્સ ચાટ શ્રેષ્ઠ વિકલ્પ
હેલ્થ

Health Tips : વરસાદમાં ટેસ્ટી ફરસાણ પાડશે બીમાર, ભોજનનો સ્વાદ વધારવા સ્પ્રાઉટ્સ ચાટ શ્રેષ્ઠ વિકલ્પ

By 4 days ago
શું તમને વારંવાર થઇ જાય છે ગેસ? તમારા ડાયટમાં આ વસ્તુ તો નથી ને?
Lifestyle : રોજ એક નારિયેળનો ટુકડો ખાવાથી થાય છે અદ્દભુત ફાયદા, તમે પણ જાણી લો…..
Anxiety અને Stressનો સૌથી અસરદાર ઘરેલું ઉપચાર, માત્ર આ એક પાન મનને શાંત કરશે
US Tariff : અમેરિકાના 50 ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ભારતે આપ્યો જવાબ, કહ્યું 'અન્યાયપૂર્ણ, અનુચિત અને અસંગત પગલું'
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?