By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    9 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જળવાયુ પરિવર્તનની મોટી અસરના લીધે ભારતમાં ગરમી-વરસાદ વધી રહ્યાં છે :WMOનો રિપોર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

જળવાયુ પરિવર્તનની મોટી અસરના લીધે ભારતમાં ગરમી-વરસાદ વધી રહ્યાં છે :WMOનો રિપોર્ટ

agragujaratnews
Last updated: 2023/12/07 at 11:44 AM
2 years ago
Share
જળવાયુ પરિવર્તનની મોટી અસરના લીધે ભારતમાં ગરમી-વરસાદ વધી રહ્યાં છે :WMOનો રિપોર્ટ
SHARE

  • 2011થી 2020ના દાયકા સરેરાશ કરતાં વધારે ગરમી અને વરસાદવાળો રહ્યા
  • 1961-1990ની તુલનામાં છેલ્લા દાયકામાં ઠંડીના દિવસો 40 ટકા ઘટયા છે
  • ભારત COP-33 શિખર સંમેલનનું યજમાન બનવા સક્ષમ હોવાનો UAEનો દાવો

સંયુક્ત રાષ્ટ્રના જળવાયુ સંમેલન (COP-28)માં વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO)એ ભારત પરનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં બગડતા જતા જળવાયુ પરિવર્તનના કારણે 2011થી 2020ના દાયકાને સરેરાશ કરતાં વધારે ગરમી અને સર્વાધિક વરસાદવાળો ગણાવ્યો છે. રિપોર્ટના ડરાવનારા આંકડામાં કહેવાયું છે કે આ સમયગાળામાં જળવાયુ પરિવર્તનનો દર ચિંતાજનક રીતે વધ્યો છે, જે રેકોર્ડમાં સૌથી વધારે રહ્યો. સંયુક્ત રાષ્ટ્રના WMOએ હવામાન, જળવાયુ તથા જળસંસાધન અંગે અભ્યાસ આધારિત શોધ કરી છે. રિપોર્ટ અનુસાર, 2011-20નો દાયકો ઉત્તર-પિૃમ, ચીન, અને અરબ દ્વીપકલ્પના દક્ષિણ તટ માટે સૌથી વધારે ગરમ રહ્યો છે. બીજી તરફ, ઠંડીના દિવસોની સંખ્યા સતત ઘટી રહી છે. 1961-1990ના દાયકાઓની સરખામણીએ છેલ્લા દાયકામાં ઠંડીના દિવસો 40 ટકા ઘટયા છે. ભારતમાં પૂરની સમસ્યા પણ વધી ગઈ છે. જૂન, 2013માં ભારે વરસાદ, પહાડો પરનો બરફ પીગળવો, અને ગ્લેશિયરો પીગળવાના કારણે ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ વધી ગઈ છે.

ગુજરાતની બે મહિલાએ પારંપરિક સમાધાન રજૂ કર્યું

દેશી પરિધાન ધારણ કરેલાં સંગીતાબહેન રાઠોડ અને જસુમતીબહેન પરમારે જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે પારંપરિક સમાધાનોની સાથે જળવાયુ સંમેલનમાં શાનદાર હાજરી નોંધાવી. આની પહેલાં ક્યારેય પોતાના ગૃહરાજ્યની બહાર ન ગયેલાં અરવલ્લીના રાઠોડ અને જેતપુરના પરમારે જળવાયુ પરિવર્તન સામે લડવા વ્યાવહારિક સમાધાન રજૂ કર્યાં હતાં. પોતાના પારંપરિક જ્ઞાનના આધારે તેઓ લીમડાના પાંદડાં અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને જૈવિક ખાતર અને કીટનાશક બનાવે છે, જેણે વરસો સુધી માત્ર તેમના પાકને બચાવ્યો એટલું જ નહીં બલકે આખા ભારતમાં મહિલા ખેડૂત તેને અપનાવે છે. તેનાથી રાસાયણિક ખાતરનો એક સતત વિકલ્પ મળ્યો છે.

લોકોનાં ખિસ્સા પર ભારણ વધ્યું

WMOના રિપોર્ટ અનુસાર, વર્ષ 2018થી 2020 દરમિયાન ભીષણ પૂરના લીધે ભારતમાં ૨,000થી વધારે મૃત્યુ થયાં છે. તેના ઉપરાંત, ગરમીથી બચાવ માટે જીવનગુજારા પર મોટી અસર થઈ છે. તેનાથી લોકો પરનું ભારણ વધી રહ્યું છે.

ભારતની ગતિ જાળવી રાખવી જરૂરી

સંયુક્તરાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) ભારતના જળવાયુ પ્રમુખ ડૉ. આશિષ ચતુર્વેદીએ કહ્યું કે ભારતે વૈશ્વિક જળવાયુ કાર્યવાહીની દિશામાં અહીં સંયુક્ત રાષ્ટ્ર કોપ-28 શિખર સંમેલનમાં પોતાની ગતિ અને પેરવીના પ્રયાસોને ચાલુ રાખવા જરૂરી છે. તેમણે વિકસિત દેશો પાસેથી વધારે પ્રતિબદ્ધતા અને નાણાકીય પોષણની માગને પણ જરૂરી ગણાવી. ભારતમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાજદૂત અબ્દુલનાસિર અલશાલીએ કહ્યું કે ભારત COP-33 શિખર સંમેલનનું યજમાન બનવા માટે સક્ષમ છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
રાજકોટ

 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર

Editor By Editor 5 days ago
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
 ધો.૧૦-૧૨ના છાત્રોને મળશે બારકોડવાળી માર્કશીટ
વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?