By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    15 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: નિલકંઠ પાસે આનંદનગરમાં હાઉસિંગ બોર્ડના ૪૮ મકાનોના વીજ-નળ કનેકશન કપાતા ધમાલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

નિલકંઠ પાસે આનંદનગરમાં હાઉસિંગ બોર્ડના ૪૮ મકાનોના વીજ-નળ કનેકશન કપાતા ધમાલ

agragujaratnews
Last updated: 2024/06/15 at 7:39 PM
2 years ago
Share
નિલકંઠ પાસે આનંદનગરમાં હાઉસિંગ બોર્ડના ૪૮ મકાનોના વીજ-નળ કનેકશન કપાતા ધમાલ
SHARE

રાત્રીના સમયે રહેવાસીઓએ રસ્તા પર આવી રામધૂન બોલાવી : બગીચામાં રાત વીતાવી પડી

પીસીઆર વાન પણ અટકાવાયું : ૪૭ વર્ષ જૂના મકાનો જર્જરીત હાલતમાં હોવાથી તંત્રને પણ ફરજ પડી

શહેરના નિલકંઠ ટોકીઝ વિસ્તારમાં ગાયત્રી મંદિર નજીક આવેલા હાઉસિંગ બોર્ડના ૪૮ ફલેટ ધારકોને નોટીસ અપાયા બાદ જર્જરીત મકાનો ખાલી નહી કરાતા તંત્રએ ગઇકાલે આ તમામ ૪૮ મકાનોના વીજ અને નળ કનેકશન કાપી નાંખતા ધમાલ મચી ગઇ હતી. રાત્રીના સમયે તમામ કવાર્ટર ધારકો રસ્તા પર આવી ગયા હતા અને મહિલાઓએ રામધૂન બોલાવી હતી. હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ એવી માંગણી કરી હતી કે અચાનક કોઇ જાણકારી વગર વીજ અને નળ કનેકશન કાપી સરકારે ગરીબોને અન્યાય કર્યો છે. જયારે તંત્રએ આ કવાર્ટર ધારકોને નોટીસ આપ્યા છતાં રીડેવલપમેન્ટ કે મકાન સુધારણાની કામગીરી થઇ ન હતી. આથી ફરજીયાત પગલા લેવા પડયા હતાં.

Contents
રાત્રીના સમયે રહેવાસીઓએ રસ્તા પર આવી રામધૂન બોલાવી : બગીચામાં રાત વીતાવી પડીપીસીઆર વાન પણ અટકાવાયું : ૪૭ વર્ષ જૂના મકાનો જર્જરીત હાલતમાં હોવાથી તંત્રને પણ ફરજ પડીવૈકલ્પિક ભાડાના મકાનો આપવા તંત્ર તૈયારકોર્પોરેટરોએ અણીના ટાંકણે મદદ ન કરી

આનંદનગર કવાર્ટર ૧૯૭૭માં બનાવવામાં આવ્યા હતા. જેને ચાર દાયકા જેટલો સમય વીતી ગયો છે અને તે ઉપરાંત યોગ્ય જાળવણી પણ કરવામાં ન આવતાં હાલ અતિ જર્જરીત બની ગયા છે. વર્ષોથી આ કવાર્ટરને નોટીસ પાઠવવામાં આવે છે પણ કોઇ ગંભીરતા ન લેવાઇ અને પરિણામે મનપાએ કાયદાનુસાર કાર્યવાહી કરીને આખરી નોટીસ આપી કનેકશન કાપી નાખ્યા છે. આ કાર્યવાહી થતાં વજ અત્યાર સુધી ભૂગર્ભમાં રહેલા વિસ્તારના નગરસેવકો લોકો સાથે હોવાના દેખાવ કરવા માટે લોકો સાથે જ મનપા કચેરીએ પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે બેઠા હતા જો કે કાર્યવાહીને બ્રેક લાગી નથી. આનંદનગરમાં નોટીસ બાદ હવે જો લોકો આવાસમાં રહેશે તો પોલીસ બંદોબસ્ત સાથે અવાસા ખાલી કરાવાશે. આ વી જ કાર્યવાહી દૂધ સાગર રોડ પર કરવામાં આવી હતી જયાં નળ કનેકશન કાપી નાખ્યા બાદ સીલ કરવાની ચીમકી અપાઇ હતી જેને કારણે ૮૦ ટકા જેટલા લોકોએ આવાસ ખાલી કરી દીધા છે. દુધસાગર રોડ અને આનંદનગર બાદ હવે ક્રમશ: અન્ય વિસ્તારોમાં પણ કાર્યવાહી કરાશે.

વૈકલ્પિક ભાડાના મકાનો આપવા તંત્ર તૈયાર

જયાં સુધી નવા આવાસો ન બને ત્યાં સુધી તેમને મનપાના ખાલી આવાસોમાં સ્થાન આપવું જોઇએ. મુખ્યમંત્રી તરફથી હકારાત્મક પ્રતિભાવ આવતા મનપા અને હાઉસિંગ બોર્ડ વચ્ચે મંત્રણા શરૂ થઇ છે જેમાં આવાસો ખાલી કરાયા બાદ ટેન્ડર થયે જ પણ એજન્સી આવશે તેની સાથે ભાડુ નક્કી કરીને મનપા પોતાના આવાસ હાઉસિંગ બોર્ડને આપશે. હાઉસિંગ બોર્ડ તે આવાસો લાભાર્થીઓને આપશે અને નવા આવાસો બને એટલે ખાલી કરાવીને ફરી મનપાને સોંપી દેશે.

કોર્પોરેટરોએ અણીના ટાંકણે મદદ ન કરી

આનંદનગરમાં હાઉસિંગ બોર્ડના અતિ જર્જરીત બે બ્લોકના ૪૮ ફલેટના વીજળી અને નળ કનેકશન કાપી નખાયા બાદ રોષે ભરાયેલી મહિલાઓએ મોડી રાત્રે રસ્તા પર બેસીને ચક્કાજામ કરી દીધો હતો અને એક પીસીઆર વેનની હવા પણ કાઢી નાખી હતી. ઘટના સ્થળે પહોંચેલા કોર્પોરેટરોને અસરગ્રસ્તોને અમે તમને ઓળખતા નથી જણાવી દીધુ હતું. લત્તાવાસીઓની ફરીયાદ એવી છે કે સમગ્ર મામલો ગરીબ અને મધ્યમ વર્ગનો હતો. આ વિસ્તારના ભાજપના કોર્પોરેટરો મત લેવા સમયે હાથ જોડીને આવે છે પરંતુ અણીના ટાંકણે કોઇ કોર્પોરેટરો મદદે આવ્યા નથી અને લોકો રસ્તા પર આવી ગયા હતાં.

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
રાજકોટ

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

Editor By Editor 7 days ago
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?