By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    21 minutes ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    1 hour ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    2 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    3 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ૩૭ હજારથી પણ વધારે આહીરાણીના મહારાસમાં સર્જાયું કૃષ્ણનું વિશ્વસ્વરૂપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

૩૭ હજારથી પણ વધારે આહીરાણીના મહારાસમાં સર્જાયું કૃષ્ણનું વિશ્વસ્વરૂપ

agragujaratnews
Last updated: 2023/12/25 at 7:35 PM
1 year ago
Share
૩૭ હજારથી પણ વધારે આહીરાણીના મહારાસમાં સર્જાયું  કૃષ્ણનું વિશ્વસ્વરૂપ
SHARE

આહિરાણીઓની અનન્ય ભક્તિ: ઉપવાસ કરીને મહારાસમાં  જોડાયા

 બે કલાક અને  ૬૮ રાઉન્ડમાં રજૂ થયા ૩૭ પ્રાચીન રાસ:

 જગત મંદિર સુધીની મૌન રેલી બાદ મહારાસ ‘શ્રી કૃષ્ણાર્પણમ’

દ્વારિકમાં ૩૭ હજારથી પણ વધારે આહીરાણીના મહારાસમાં જાણે   કૃષ્ણનું વિશ્વસ્વરૂપના દર્શન થયા હતા , ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારકા ખાતે આજે ઐતિહાસિક ધર્મમય માહોલ વચ્ચે સદીઓ જૂની પરંપરાને ઉજાગર કરતો અનોખો વિક્રમ સર્જાયો છે. એસએસસી ગ્રાઉન્ડ ખાતે અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના ઉપક્રમે એક સાથે એક જ મેદાનમાં ૩૭,૦૦૦થી વધુ આહીર મહિલાઓએ આભૂષણો અને પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં સજ્જ થઈને ભગવાન શ્રીકૃષ્ણ માટે રાસ રમીને અનોખી કૃષ્ણભક્તિ કરી હતી, જેણે સમગ્ર વિશ્વ માટે એક સંદેશો છોડીને સદીઓ જૂની પરંપરા જીવંત કરી દીધી હતી. આહીર સમાજની વિશાળ મૌન રેલી જગત મંદિર સુધી પહોંચી હતી, અને આ મહારાસનું શ્રીકૃષ્ણને ભાવાર્પણ કરવામાં આવ્યું હતું.

આહીર સમાજના મહિલાઓના એક વિચારને મૂર્તિમંત કરવા સમગ્ર આહીર સમાજના વડીલો, આગેવાનો સાથે મહિલાઓ, બહેનો દ્વારા કૃષ્ણ નગરી દ્વારકામાં આહીરાણી મહારાજનાં આયોજનના પ્રારંભે શનિવારે સન્માન સમારોહ અને સમૂહ ભોજન બાદ રાત્રે જાણીતા કલાકાર માયાભાઈ આહીર તેમજ અન્ય કલાકારોનો લોકડાયરો ઉપસ્થિત મેદનીએ માણ્યા હતા. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જ્ઞાાતિના ૩૫ જેટલા કલાકારો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણને અનુલક્ષીને નવોદિત કલાકારો દ્વારા સુંદર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કચ્છના જાણીતા સભીબેન આહીર દ્વારા વ્રજવાણીનો ઐતિહાસિક રાસ તેમજ બેડા રાસ પણ રજૂ કરાયો હતો.

અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના નેજા હેઠળ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિસમા મહારાસના મુખ્ય કાર્યક્રમ માટે દ્વારકામાં કૃષ્ણ મંદિર નજીક આવેલા રૃક્ષ્મણી મંદિર નજીકના વિશાળ મેદાનમાં ૮૦૦ વીઘા જેવડી જગ્યામાં નંદધામ પરિસરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં આજે સવારે ૫.૩૦ વાગ્યાથી બહેનો એકત્ર થયા હતા. કાર્યક્રમના પ્રારંભે આબુના વિશ્વવિખ્યાત બ્રહ્માકુમારી ઉષાદીદીએ ભાગવત ગીતા પર પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ દ્વારકાના શંકરાચાર્યજી દ્વારા પણ તમામને આશીર્વાદ આપતું ઉદબોધન કરાયું હતું.

સવારે આઠેક વાગ્યાથી મહારાસનો પ્રારંભ થયો હતો, જે દસેક વાગ્યા સુધી અવિરત રીતે રીતે ચાલ્યો હતો. ૩૭ જેટલા પ્રાચીન અને પરંપરાગત કૃષ્ણ રાસના તાલે આહિર જ્ઞાાતિના મહિલાઓ, બહેનોએ ખૂબ જ સુંદર રીતે ધામક માહોલમાં રાસ રજૂ કર્યા હતા.

વિશાળ ગ્રાઉન્ડમાં ૬૮ જેટલા ગોળ રાઉન્ડમાં આહિરાણીઓએ રમેલા આ મહારાસ દરમિયાન સંપૂર્ણપણે મૌનવ્રત તેમજ ઉપવાસ ધારણ કરી, કૃષ્ણ ભક્તિમાં લીન બન્યા હતા. પરંપરાગત પહેરવેશ તેમજ સુંદર આભૂષણો સાથે રાસ રમતા મહિલાએ પ્રાચીન પરંપરા ઉજાગર કરી હતી. મહારાસમાં સહભાગી થવા માટે દુબઈ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, સાઉથ આફ્રિકા વગેરે દેશોમાંથી પણ બહેનો સહભાગી થયા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં જોડાનાર ૩૭,૦૦૦ જેટલા આહીરાણીઓને અખિલ ભારતીય યાદવ સમાજ દ્વારા સ્મરણચિન્હરૃપે ગીતાજીનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. આ અલૌકિક નજારો જોવા આશરે બે લાખથી વધુ લોકો આજે એકત્ર થયા હતા.

મહારાસની પૂર્ણાહુતિ બાદ આહીર સમાજના શ્રેષ્ઠિઓ, આગેવાનો, નેતાઓ, કાર્યકરો વિગેરે દ્વારા વિશ્વ શાંતિ માટે જગત મંદિર સુધી મૌન રેલી સ્વરૃપે જઈને આ મહારાસ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરવામાં આવ્યો હતો. આ અવસરે આહીર સમાજની જુદી જુદી પાંખો એક છત્ર હેઠળ જોડાઇ હતી. દેશભરમાંથી દોઢ  લાખ જેટલો આહીર સમુદાય સાક્ષી બન્યો હતો.

બે દિવસ દરમિયાન લાખો લોકોએ સમૂહમાં ભોજન પણ લીધું હતું, જે માટે કાર્યકરોની ટીમની જહેમત પણ કાબિલેદાદ બની રહી હતી.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Iran-Israel War: ઈરાનની પશ્ચિમી દેશોને ધમકી, જો ઈઝરાયલનો સાથ આપ્યો તો
આંતરરાષ્ટ્રીય

Iran-Israel War: ઈરાનની પશ્ચિમી દેશોને ધમકી, જો ઈઝરાયલનો સાથ આપ્યો તો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
Chinaને એલર્ટ, ભારતના મિત્ર દેશે લોન્ચ કરી ખતરનાક એન્ટી શીપ મિસાઈલ
Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?