By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    13 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આવકની અસમાનતામાં ઘટાડા સાથે મોબિલિટીમાં વધારોઃ SBI રિસર્ચ રિપોર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

આવકની અસમાનતામાં ઘટાડા સાથે મોબિલિટીમાં વધારોઃ SBI રિસર્ચ રિપોર્ટ

agragujaratnews
Last updated: 2024/01/09 at 4:54 PM
2 years ago
Share
આવકની અસમાનતામાં ઘટાડા સાથે મોબિલિટીમાં વધારોઃ SBI રિસર્ચ રિપોર્ટ
SHARE

  • એસેસમેન્ટ વર્ષ 2022-23માં 7 કરોડ સામે ડિસેમ્બર સુધીમાં ચાલુ વર્ષે 8.2 ટકા આઈટી રિટર્ન્સ ફઈલ થયાં
  • સમાનગાળામાં રૂ. 10-25 લાખની આવક ધરાવતાં આઈટીઆરમાં 291 ટકા વૃદ્ધિ જોવાઈ
  • ગિની ગુણાંક એ આવકની અસમાનતાના સૌથી વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા માપદંડોમાંનું એક છે

એસબીઆઈ રિસર્ચના એક નવા અભ્યાસ મુજબ તાજેતરના વર્ષોમાં આવકની અસમાનતામાં ઘટાડો થયો છે, જે વધતી આવક અને ભારતીય મધ્યમ વર્ગના આવકના ઉપરના વર્ગ તરફ્ના માઈગ્રેશનના વલણને સપોર્ટ કરે છે.

સરકારી એજન્સી સીબીડીટીના ડેટાને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે આવકવેરાનો આધાર વર્ષ પ્રમાણે વધતો જાય છે અને આકારણી વર્ષ 2022-23માં આવકવેરા રિટર્ન ફઇલ કરનારા લોકોની સંખ્યા વધીને 7.4 કરોડ પર પહોંચી હતી. જે એસેસમેન્ટ વર્ષ 2021-22માં 7 કરોડ પર હતી. આકારણી વર્ષ 2023-24 માટે, 31 ડિસેમ્બર 2023 સુધીમાં કુલ 8.2 કરોડ આવકવેરા રીટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતાં.

એસબીઆઈના અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે રૂ. 5 લાખથી રૂ. 10 લાખની વચ્ચેની આવક ધરાવતા વ્યક્તિગત કરદાતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલા આઇટીઆરમાં આકારણી વર્ષ (એવાય) 2013-14 અને 2021-22 માં 295 ટકાનો વધારો થયો છે, જે કુલ આવકની ઉચ્ચ શ્રોણીમાં સ્થળાંતરનો સકારાત્મક વલણ દર્શાવે છે. આ જ સમયગાળા દરમિયાન રૂ. 10 લાખથી રૂ. 25 લાખની આવક ધરાવતા લોકો દ્વારા દાખલ કરવામાં આવેલા આઇટીઆરની સંખ્યામાં પણ લગભગ 3 ગણો (291 ટકા) વધારો થયો છે.

ગિની ગુણાંક એ આવકની અસમાનતાના સૌથી વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા માપદંડોમાંનું એક છે. ગિની ગુણાંક સ્કોર 0 અને 1 ની વચ્ચે રહેલો છે, જ્યાં સંપૂર્ણ સમાનતા શૂન્યના ગિની ગુણાંકમાં પરિણમશે અને સંપૂર્ણ અસમાનતા 1 માં પરિણમશે. આ પગલાનો ઉપયોગ કરીને, એસબીઆઈ રિસર્ચે ગણતરી કરી છે કે આકારણી વર્ષ 2014-15 દરમિયાન ગિની ગુણાંક 0.472થી ઘટીને એવાય 2022-23 માટે 0.402 થઈ ગયો છે.

દરમિયાનમાં 10 કરોડ રૂપિયાથી વધુ આવક ધરાવતા ટોચના 2.5 ટકા કરદાતાઓનો હિસ્સો 2013-14ના 2.81 ટકાથી ઘટીને 2020-21માં 2.28 ટકા થયો છે. આ જ સમયગાળા દરમિયાન 100 કરોડ રૂપિયાથી વધુની આવક ધરાવતા ટોચના 1 ટકા કરદાતાઓનો હિસ્સો 1.64 ટકાથી ઘટીને 0.77 ટકા થયો છે. અહેવાલ નોંધે છે કે આવકની અસમાનતામાં ઘટાડો પિરામિડના તળિયે એક મોટા સ્થળાંતરને કારણે છે; નાણાકીય વર્ષ 2014માં સૌથી ઓછી આવક ધરાવતા વ્યક્તિગત આઇટીઆર ફાઇલર્સમાંથી 36.3 ટકા લોકોએ સૌથી ઓછી આવકનો બ્રેકેટ છોડી દીધો છે અને ઉપર તરફ્ શિફ્ટ થયા છે, જેના પરિણામે નાણાકીય વર્ષ 2014-21 દરમિયાન આવી વ્યક્તિઓની આવક 21.1 ટકા વધી છે.

એસબીઆઈના સંશોધન અહેવાલમાં મહિલા શ્રામબળની વધતી જતી ભાગીદારી, એમએસએમઇની આવકના સ્તરમાં વધારો અને કોવિડ રોગચાળા પછી વપરાશની બદલાતી પેટર્ન જેવી કે લોકો ફેર વ્હીલર્સ સાથે ટુ-વ્હીલર્સના સ્થાને અને ટ્રેક્ટર્સના વેચાણમાં વધારો જેવા મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેથી ભારતની મજબૂત આર્થિક રિકવરીને રેખાંકિત કરી શકાય અને ‘કે’ આકારની રિવર્સલ વૃદ્ધિની દંતકથાને તોડી શકાય, જ્યાં કેટલાક પસંદગીના ક્ષેત્રો સારું પ્રદર્શન દર્શાવતાં રહે છે. જ્યારે અન્યોમાં ઘટાડો ચાલુ રહે છે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
રાજકોટ

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

Editor By Editor 2 days ago
ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?