By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    5 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    23 minutes ago
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    1 hour ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    2 hours ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    3 hours ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: IPL 2025 પૂર્ણ… શું છે ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ? જાણો ડિટેલ્સ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL 2025 પૂર્ણ… શું છે ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ? જાણો ડિટેલ્સ

Last updated: 2025/06/05 at 7:30 PM
4 days ago
Share
IPL 2025 પૂર્ણ… શું છે ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ? જાણો ડિટેલ્સ
SHARE

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 18મી સિઝન 3 જૂને પૂર્ણ થઈ ગઈ છે. આમ તો સિઝન મે મહિનામાં જ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ ઈન્ડિયા-પાકિસ્તાન યુદ્ધના તણાવને કારણે આઈપીએલને એક અઠવાડિયા માટે પોસ્ટપોન કરવામાં આવી હતી.

પરંતુ આઈપીએલ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ દુનિયાભરમાં આરસીબીના જીતના જશ્નનો માહોલ છે. આ પહેલા જ ઈન્ટરનેશનલ ક્રિકેટની શરુઆત થઈ ગઈ છે. આવામાં ભારતીય ક્રિકેટ ટીમનું આવનારા સમયમાં શેડ્યુલ કેવું છે? તે જાણો.

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી આઈપીએલ 2025 બાદ હવે 20 જૂનથી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમતાં જોવા મળશે. ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ પ્રવાસ 20 જૂનથી શરૂ થશે, જેમાં 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાવવાની છે. આઈસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025-27 ચક્ર હેઠળ આ ભારત અને ઈંગ્લેન્ડની પહેલી સિરીઝ હશે. આ ટેસ્ટ સિરીઝ 4 ઓગ્સ્ટ સુધી રમાશે. આ બાદ ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસ પર જશે, જ્યાં 3 વનડે ઈન્ટરનેશનલ અને 3 T20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમાશે. 6 મહિનામાં ટીમ ઈન્ડિયા 9 સિરીઝ રમશે.

ભારતીય ટીમનું શેડ્યુલ

આ બાદ એશિયા કપ 2025 શેડ્યુલ છે, પરંતુ આ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ 17 ઓગસ્ટથી શરુ થશે, જે 31 ઓગસ્ટ સુધી ચાલશે. આ બાદ ભારતીય ટીમ ઘરઆંગણે 2 મેચની ટેસ્ટ સિરીઝ વેસ્ટઈન્ડિઝ સામે રમશે.

2 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી 2 ટેસ્ટ મેચ રમાશે. આ બાદ ફરીથી ભારતીય ટીમ વિદેશ પ્રવાસ પર જશે. ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાએ 19 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી 3 વનડે અને 5 T20 ઈન્ટરનેશનલ મેચની સિરીઝ રમશે. આ બાદ ભારતીય ટીમ ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે 2 ટેસ્ટ, 3 વનડે અને 5 T20 ઈન્ટરનેશનલ મેચ રમશે. 14 નવેમ્બરથી 19 ડિસેમ્બર સુધી આ સિરીઝ ભારતના અલગ-અલગ શહેરોમાં આયોજિત થશે.

ઈંગ્લેન્ડ સામે ભારતની ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ

20-24 જૂન 2025 – પહેલી ટેસ્ટ, હેડિંગ્લે

2-6 જુલાઈ 2025 – બીજી ટેસ્ટ, અજબેસ્ટન

10-14 જુલાઈ 2025 – ત્રીજી ટેસ્ટ, લોર્ડસ

23-27 જુલાઈ 2025 – ચોથી ટેસ્ટ, ઓલ્ડ ટ્રેફર્ડ

31 જુલાઈ – 4 ઓગસ્ટ 2025 – પાંચમી ટેસ્ટ, ઓવલ

ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન/વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડ, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

You Might Also Like

Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO

Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર

RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
ધર્મ

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

By 5 days ago
'મારું દિલ, આત્મા…' Virat Kohliએ IPL ટ્રોફી જીત્યા બાદ કરી દિલની વાત
Team India સામે પહેલી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ ટીમની જાહેરાત, કોને મળી તક?
Train: શ્રીનગરથી વૈષ્ણોદેવીની સફરમાં હવે અડધો સમય લાગશે
Team Indiaને મળ્યા નવા 'કોચ', ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા થઈ જાહેરાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?