By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    8 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pahelgam attack: સિંધુના પાણી બંધ થતાં પાકિસ્તાને 4 વખત ભારતને લખ્યા પત્રો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pahelgam attack: સિંધુના પાણી બંધ થતાં પાકિસ્તાને 4 વખત ભારતને લખ્યા પત્રો

AgraGujarat Rajkot
Last updated: 2025/06/06 at 8:58 PM
10 months ago
Share
Pahelgam attack: સિંધુના પાણી બંધ થતાં પાકિસ્તાને 4 વખત ભારતને લખ્યા પત્રો
SHARE

સિંધુનદીના પાણી બંધ કરવાના લીધે પાકિસ્તાન પરેશાન થઈ ચૂક્યું છે. પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર દરમિયાન લેવાયેલા ભારત સરકારના આકરા નિર્ણયના લીધે પાકિસ્તાનમાં પાણીનો પોકાર એટલી હદે ઊભો થયો છે કે ત્યાંના વડાપ્રધાને અને જળ મંત્રાલયે 4 વખત પત્રવ્યવહાર કરવો પડ્યો છે. સિંધુ જળ સંધિ અટકી જતાં પાકિસ્તાનમાં પીવાના પાણીનું સંકટ ઊભું થયું છે.

પહેલગામમાં 22 મી એપ્રિલે આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ 24 મીએ ભારત સરકારે સિંધુ જળ પાકિસ્તાન સુધી ન પહોંચે એ રીતે પ્રતિબંધ લગાવ્યો હતો. ભારતે તકનીકી કારણો સાથે સિંધુ જળ સંધિ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના લીધે ત્યાં પાણીની ભારે તંગી ઊભી થઈ છે. પાણી ફરીથી શરૂ કરવા અને જળસંધિ મુજબ પાણી આપવા માટે પાકિસ્તાને ભારતને 4 વખત ચિટ્ઠી લખી છે.

મે માસમાં પ્રથમ પત્ર પછી સતત 3 પત્ર

પાકિસ્તાન દ્વારા ભારતને સિંધુ જળકરારને બરકરાર રાખવા માટે વિનંતી કરાઇ છે. ઈન્ડસ ટ્રીટી મુજબ પાણી ચાલુ રાખવા માટે પહેલો પત્ર મે માસના પ્રથમ સપ્તાહમાં લખ્યો હતો. ત્યારબાદ ત્યાંના જળ મંત્રાલયના સચિવ દ્વારા 3 વખત પત્ર લખીને ગુહાર લગાવી છે.

પાકિસ્તાનનું ગળું સુકાયું, ભારતે ગળું ખોંખારીને સ્પષ્ટ ના પાડી

એક તરફ સિંધુના પાણી વિના પાકિસ્તાનનું ગળું સુકાઈ રહ્યું છે તો બીજી બાજે પહેલગામ હુમલા બાદ વડાપ્રધાન મોદીએ ગળું ખોંખારીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, વેપાર અને આતંકવાદ, પાણી અને લોહી તથા ગોળી અને બોલી એક સાથે શક્ય નથી.

ભારતે સિંધુના પાણી આધારિત મોટી યોજના વિચારી

ભારતે સિંધુના પાણીના આધારે મોટી યોજના વિચારી રાખી છે. જેના લીધે 130 કિલોમીટરની નહેર બિયાસ નદીથી પાણીને ગંગાનહેર સાથે જોડશે. આ ઉપરાંત યમુના નદીને જોડવાનો પણ પ્રયાસ છે. જે 200 કિલોમીટરનો પ્રોજેક્ટ છે. તેમાં 12 કિલોમીટરની ટનલ બનશે અને યમુનાનું પાણી ગંગાસાગર સુધી જઈ શકે છે. પરિણામે, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોને ફાયદો થશે.

પરિયોજનાઑના કામ 3 વર્ષમાં પૂરા થશે

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આ પરિયોજનાઓ ઉપર તેજ ગતિએ કામ ચાલી રહ્યું છે અને ત્રણ વર્ષમાં પૂરું કરી શકાશે. સિંધુના પાણી મામલે જલ્દીથી પ્રોજેક્ટનો ડીપીઆર બનશે. સિંધુના પાણી ન મળવાના કારણે જાણે પાકિસ્તાનનું ગળું સુકાયું હોય એવી સ્થિતિ ઊભી થઈ છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
રાજકોટ

સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ

Editor By Editor 3 days ago
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન
કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?