By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગાઝામાં ઈન્ટરનેટ સેવા બંધ, ઈઝરાયલના IT મિનિસ્ટરે આપ્યા નિર્દેશ, 3000 લોકોના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ગાઝામાં ઈન્ટરનેટ સેવા બંધ, ઈઝરાયલના IT મિનિસ્ટરે આપ્યા નિર્દેશ, 3000 લોકોના મોત

agragujaratnews
Last updated: 2023/10/13 at 5:36 PM
2 years ago
Share
ગાઝામાં ઈન્ટરનેટ સેવા બંધ, ઈઝરાયલના IT મિનિસ્ટરે આપ્યા નિર્દેશ, 3000 લોકોના મોત
SHARE

  • ગાઝામાં વીજળી, પાણી અને ઈંધણ બાદ ઈન્ટરનેટ સેવાઓ બંધ
  • 24 કલાકની અંદર ગાઝા ખાલી કરવા ઇજરાયેલનો આદેશ
  • યુદ્ધના કારણે 3,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો

હમાસ અને ઇજરાયેલ યુદ્ધ વચ્ચે ગાઝામાં વીજળી, પાણી અને ઈંધણના સપ્લાય બાદ ઈઝરાયેલે હવે ગાઝામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. ઈઝરાયેલના સંચાર મંત્રીએ ગાઝામાં તમામ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો નિર્દેશ કર્યો છે.

ગાઝામાં વીજળી, પાણી અને ઈંધણ બાદ ઈન્ટરનેટ સેવાઓ બંધ

શુક્રવારે ઈઝરાયેલી સેનાએ ગાઝા શહેરમાં રહેતા લગભગ 10 લાખ લોકોને ત્યાંથી ચાલ્યા જવાની સૂચના આપી હતી. આ સૂચના બાદ આ વિસ્તારમાં ઈઝરાયેલ દ્વારા ગ્રાઉન્ડ એક્શનની શક્યતા વધી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રે ચેતવણી આપી છે કે આટલી મોટી સંખ્યામાં લોકોનો જીવ બચાવવા ભાગવું ઘાતક સાબિત થઈ શકે છે, જ્યારે હમાસે ઈઝરાયેલી સેનાની આ સૂચનાને ફગાવી દીધી છે અને લોકોને તેમના ઘરમાં રહેવા કહ્યું છે.

યુદ્ધના કારણે 3,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો

આજે યુદ્ધનો  સાતમો દિવસ છે. ગાઝામાં રહેતા નાગરિકોને ઇઝરાયેલે ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બાદ નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ યુદ્ધના ભણકાર તો બીજી બાજુ અન્ન-પાણી, વીજળી અને આરોગ્યલક્ષી સમસ્યા સામે હવે લોકો હાલાકી ભોગવી રહ્યો છે. ગાઝા શહેરમાં પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટના પ્રવક્તા નેબલ ફરસાખે જણાવ્યું હતું કે, આ એવી ક્ષણ છે જે ચિંતાના વાદળો ઘેરવા માટે મજબૂર કરી રહ્યા છે. યુદ્ધ પહેલાથી જ બંને બાજુના 3,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સમગ્ર પ્રદેશમાં માતમ છવાયો છે. તાજેતરમાં, ઇઝરાયેલે લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ પર પણ હવાઈ હુમલા કર્યા છે, જેને ધ્યાનમાં રાખીને ત્રિપાખયો જંગ થવાની શક્યતા ઊભી થઈ છે. 

હમાસ હજુ પણ ઇઝરાયેલ સામે લડી લેવાના મૂડમાં

પવિત્ર અલ-અક્સા મસ્જિદની દેખરેખ રાખતી ઇસ્લામિક સંસ્થાએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી સત્તાવાળાઓ 50 વર્ષથી ઓછી ઉંમરના પુરુષોને પ્રવેશની મંજૂરી આપતા નથી. સપ્તાહના અંતે થયેલા હુમલા બાદથી ઈઝરાયેલ ગાઝા પર વારંવાર બોમ્બમારો કરી રહ્યું છે. હમાસના લડવૈયાઓએ દેશના દક્ષિણી પ્રદેશ પર હુમલો કર્યો હજારો લોકોની હત્યાને અંજામ આપ્યો છે. તો આ બાજુ મ્યુઝિક ફેસ્ટિવલમાં હાજરી આપતાં બાળકો અને યુવાનોને પણ મોતને ઘાટ ઉતાર્યા છે. હમાસ 150 લોકોનું અપહરણ કરીને ગાઝા લઈ ગયું છે. હમાસે કહ્યું કે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના ભારે બોમ્બમારામાં વિદેશીઓ સહિત 13 બંધકો માર્યા ગયાના અહેવાલ સામે આવ્યા છે. હમાસની સૈન્ય શાખાએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં વિવિધ સ્થળોએ 13 લોકો માર્યા ગયા છે. તે જ સમયે, ઇઝરાયેલની સેનાના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ હવાઈ હુમલામાં બંધકોના માર્યા ગયાના સમાચારને નકારી કાઢ્યા છે અને ‘અલ જઝીરા અરેબિક’ને કહ્યું છે કે, અમારી પાસે અમારી પોતાની માહિતી છે અને અમે હમાસના જુઠ્ઠાણા પર વિશ્વાસ કરતા નથી.

24 કલાકની અંદર ગાઝા ખાલી કરવા આદેશ

ઉત્તર ગાઝાના લોકોને દક્ષિણ તરફ જવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જેનાથી  11 લાખ લોકો પ્રભાવિત થશે. ઈઝરાયેલે આરોપ લગાવ્યો છે કે હમાસના આતંકી ગાઝા શહેરમાં સુરંગોમાં છુપાયેલા છે. UNના પ્રવક્તા સ્ટેફન ડુજારિકે જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર માને છે કે માનવતાવાદી દુર્ઘટના વિના આવા ઓપરેશન હાથ ધરવા અસંભવ છે. ઇઝરાયલે 24 કલાકની અંદર ગાઝાના નાગરિકોને સ્થળાંતરનો આદેશ આપ્યો છે. તો તેના વિરૂદ્ધમાં હમાસે પેલેસ્ટિનિયનોને તેમના ઘરોમાં રહેવા માટે ઇઝરાયેલના આદેશને નકારી કાઢ્યો છે. હજૂ પણ હમાસ પોતાના આતંકી પર વધુ વિશ્વાસ રાખી રહ્યું છે પરંતુ સામે ઇઝરાયેલ નાગરિકોના લોહીનો બદલો લેવા ભૂખ્યા સિંહની જેમ યુદ્ધ મેદાનમાં ઉતર્યું છે.

You Might Also Like

Iranમાં ફોર્ડોના પહાડો પર 6 ઉંડા ખાડા પડ્યા, સેટેલાઈટ તસ્વીરોમાં થયો ખુલાસો

Iran Israel War: ઈરાન વિરુદ્ધ યુએસના Operation Midnight Hammerની સંપૂર્ણ કહાની

Iran-Israel War: યુદ્ધ વધ્યું તો ભારતને થશે મોટી અસર, જાણો કેવી રીતે?

World News: Elon Musk સુપર એપની એન્ટ્રીથી ડિજિટલ પેમેન્ટની દુનિયામાં કરશે ધમાકો

Knowledge: ઈરાન કે ઈઝરાયલ, કોની પાસે છે સૌથી વધુ હથિયારો?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : માઇક્રોવેવનો ખોરાક કેન્સરનું કારણ, જાણો ડોક્ટરનો અભિપ્રાય
હેલ્થ

Health News : માઇક્રોવેવનો ખોરાક કેન્સરનું કારણ, જાણો ડોક્ટરનો અભિપ્રાય

By 6 days ago
Beauty Tips : ચહેરા પરની કરચલી વૃદ્ધત્વની નિશાની, 50ની ઉમંરમાં 20 વર્ષના યુવાન દેખાવા દરરોજ કરો આ ડ્રિંકસનું સેવન
Health News : ભારતની મહિલામાં જોવા મળ્યું સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ CRIB, જાણો કેવી રીતે સામે આવી હકીકત
Health Tips : બોડી ડિટોક્સ ડ્રિંકસ ફૂદીનાનું પાણી, જાણો તેના ફાયદા અને કેવી રીતે કરવું સેવન
US Tariff : અમેરિકાના 50 ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ભારતે આપ્યો જવાબ, કહ્યું 'અન્યાયપૂર્ણ, અનુચિત અને અસંગત પગલું'
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?