By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 Auction: 2026ની IPL સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ થઈ ફાઇનલ
    IPL 2026 Auction: 2026ની IPL સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ થઈ ફાઇનલ
    21 minutes ago
    IPL 2026 Auction: RCBએ આ યુવા ઓલરાઉન્ડર ખેલાડીને 17 ગણા ભાવે ખરીદ્યો
    IPL 2026 Auction: RCBએ આ યુવા ઓલરાઉન્ડર ખેલાડીને 17 ગણા ભાવે ખરીદ્યો
    1 hour ago
    IPL 2026 Auction:  IPL 2026ની હરાજીમાં આ ભારતીય ખેલાડીને થયું થયુ ₹16.75 કરોડનું નુકસાન
    IPL 2026 Auction: IPL 2026ની હરાજીમાં આ ભારતીય ખેલાડીને થયું થયુ ₹16.75 કરોડનું નુકસાન
    2 hours ago
    IPL 2026 Auction: આકિબ નબી દારને દિલ્હી કેપિટલ્સે બનાવ્યો કરોડપતિ
    IPL 2026 Auction: આકિબ નબી દારને દિલ્હી કેપિટલ્સે બનાવ્યો કરોડપતિ
    3 hours ago
    IPL 2026 Auction : ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
    IPL 2026 Auction : ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: અંબાજીના પ્રસાદમાં નકલી ઘીના કેસમાં તપાસ તેજ, મોટા વેપારીઓ ઝડપાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અંબાજીના પ્રસાદમાં નકલી ઘીના કેસમાં તપાસ તેજ, મોટા વેપારીઓ ઝડપાશે

agragujaratnews
Last updated: 2023/10/06 at 6:14 AM
2 years ago
Share
અંબાજીના પ્રસાદમાં નકલી ઘીના કેસમાં તપાસ તેજ, મોટા વેપારીઓ ઝડપાશે
SHARE

  • નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની પૂછપરછમાં ખુલાસો થયો
  • જતીન શાહે ઘીનો જથ્થો અમદાવાદથી ખરીદ્યો હોવાનું ખુલ્યું
  • અમદાવાદમાંથી વધુ એક વેપારીની ધરપકડ થઈ શકે છે

અંબાજીના પ્રસાદમાં નકલી ઘીના કેસમાં તપાસ તેજ થઇ છે. જેમાં નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની પૂછપરછમાં ખુલાસો થયો છે. ત્યારે જતીન શાહે ઘીનો જથ્થો અમદાવાદથી ખરીદ્યો હોવાનું ખુલ્યું છે. અંબાજી પોલીસ આરોપીને લઈ અમદાવાદ આવવા રવાના થઇ છે. અમદાવાદમાંથી વધુ એક વેપારીની ધરપકડ થઈ શકે છે.

નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહને લઈ અંબાજી પોલીસ અમદાવાદ રવાના

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ વિવાદ મુદ્દે પોલીસ ફરિયાદ થઇ છે. જેમાં નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહને લઈ અંબાજી પોલીસ અમદાવાદ રવાના થઇ છે. અંબાજી પોલીસ આરોપીને લઈ નીલકંઠ ટ્રેડર્સ જશે અને આરોપીએ ઘીનો જથ્થો ક્યાંથી ખરીદ્યો એ પણ તપાસ કરશે. આરોપી જતીન શાહે ઘીનો જથ્થો અમદાવાદમાંથી જ ખરીદ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે. અંબાજી પોલીસ અમદાવાદમાંથી વધુ એક ઘીના વેપારીની ધરપકડ કરી શકે છે.

‘અમૂલ’ના નામે બનાવટી ઘી સપ્લાય કરવાની ફરિયાદ

બનાસકાંઠા પોલીસ દ્વારા પ્રસાદ માટેનું ઘી મોકલાવી રહેલી એક ખાનગી પેઢી વિરુદ્ધ ‘અમૂલ’ના નામે બનાવટી ઘી સપ્લાય કરવાની ફરિયાદ દાખલ કરાઈ છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને મંદિરને સપ્લાય કરાયેલા ઘીના નમૂના લીધા હતા અને એ ઘી પરીક્ષણ દરમિયાન ગણવત્તાના માપદંડો પર ખરું ઊતર્યું ન હતુ. અંબાજી મંદિરમાં પ્રસાદને લઈને થોડા સમય પહેલાં પણ વિવાદ થયો હતો.સંચાલકો દ્વારા મંદિરની આગવી ઓળખ સમાન મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીકીનો પ્રસાદ આપવાની શરૂઆત કરાઈ હતી, જેના કારણે ભક્તોમાં મોટા પ્રમાણમાં નારાજગી ફેલાઈ હતી.

વિવાદ થયા બાદ મંદિરમાં ચીકી સાથે મોહનથાળને પ્રસાદ તરીકે ચાલુ રાખવામાં આવ્યો

આ મામલે ભારે વિવાદ થયા બાદ મંદિરમાં ચીકી સાથે મોહનથાળને પ્રસાદ તરીકે ચાલુ રાખવામાં આવ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે સદીઓથી મોહનથાળનો ભોગ અંબાજીને ધરવાની પરંપરા રહી છે. આ વખતે ફરિયાદ અનુસાર મોહિની કેટરર્સ અને તેની સાથે જોડાયેલા અજાણ્યા લોકો ઉત્પાદક તરીકે સાબર ડેરીના નકલી લેબલ મારીને ઘીના ડબ્બાનો સપ્લાય કરતા હતા. મોહિની કેટરર્સને આરાસુરી અંબાજીમાતા દેવસ્થાનમ્ ટ્રસ્ટ તરફથી પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. એટલે કે પરીક્ષણમાં ફેલ ગયેલા આ ઘીમાંથી જ પ્રસાદ બનતો હતો. પોલીસે આઇપીસીની કલમો 420 (છેતરપિંડી), 482 અને 120-બી હેઠળ ફરિયાદ નોંધી છે.

You Might Also Like

Ambajiના પાડલીયામાં પોલીસ અને વનકર્મીઓ પર થયેલા હુમલાનો મામલો ગરમાયો

Gandhinagar: 30 લાખની લાંચના કેસમાં CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલને 3 દિવસના રિમાન્ડ

Gandhinagar News: તલાટીઓને 'કૂતરા પકડવા'ની વિવાદાસ્પદ કામગીરીમાંથી મળી મુક્તિ

Surat: ડુમસ સી-ફેસ પ્રોજેક્ટમાં વિલંબ, મનપાની બેદરકારી અને કોન્ટ્રાક્ટરને 3.32 કરોડની પેનલ્ટી!

Gandhinagar News : રાજ્ય સરકાર કમિશન પોલીસીના બદલે ફિક્સ પગાર આપે, છૂટા કરાયેલા VCEને પરત લેવામાં આવે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Pahalgam Terror Attack: લશ્કર-એ-તોયબાના ટોચના કમાન્ડર સાજિદ જટ્ટે પહેલગામ હુમલાનું કાવતરું ઘડ્યું હતું, NIAએ ચાર્જશીટ દાખલ કરી
રાષ્ટ્રિય

Pahalgam Terror Attack: લશ્કર-એ-તોયબાના ટોચના કમાન્ડર સાજિદ જટ્ટે પહેલગામ હુમલાનું કાવતરું ઘડ્યું હતું, NIAએ ચાર્જશીટ દાખલ કરી

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 1 day ago
US President Donald Trump: મારે એક ફોન કરવો પડશે, કંબોડિયા અને થાઇલેન્ડ યુદ્ધમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની એન્ટ્રી
Junagadhના પાતાપુર સીમ વિસ્તારની સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઘૂસ્યા બે સિંહ, CCTV ફૂટેજ આવ્યા સામે
Bihar Bjp President: બિહારમાં પણ ફેરબદલ, સંજય સરાવગી બન્યા પ્રદેશ ભાજપ અધ્યક્ષ
Indore ખજરાના મંદિરની દાનપેટીઓ ખુલી, અત્યાર સુધીમાં 1 કરોડ 37 લાખનુ દાન, બંધ થયેલી નોટોથી લઇને ડોલર અને પત્રો પણ મળ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?